આપના મિત્રો સાથે શેર કરો

Editorial2021-08-06T04:37:02+00:00

સંપાદકીય

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2005|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદ ઉચ્ચ આધ્યાત્મિક ભાવરાજ્યની સર્વોચ્ચ કક્ષાએ વિરાજેલા હતા. આમ હોવા છતાં તેઓ સામાન્ય ભૌતિક વિદ્યા-કલા, સાહિત્યસંગીત વગેરેથી જરાય વિમુખ[...]

સંપાદકીય : શ્રી શ્રીમા અને નરાવતાર નરેન : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2005|Categories: Sarvasthananda Swami|Tags: , , |

કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ સમયનાં સંસ્મરણોને[...]

સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા[...]

સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને[...]

સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં[...]

સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા[...]

સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી[...]

સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે[...]

સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્‌ગુણોમાં સુધારણા લાવી[...]

સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ[...]

સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે,[...]

સંપાદકીય : કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ : સ્વામી સર્વસ્થાનંદ

January 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ[...]

સંપાદકીય : કરુણામયી શ્રી શ્રીમા : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , |

૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , |

દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૬ : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની[...]

સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ[...]

સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી સર્વસ્થાનંદ

March 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ[...]

સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

February 1, 2003|Categories: Sarvasthananda Swami|Tags: , , |

વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો[...]

Title

Go to Top