न कामयेऽहं गतिमीश्वरात् परामष्टर्द्धियुक्तामपुनर्भवं वा ।
आर्तिं प्रपद्येऽखिलदेहभाजामन्तः स्थितो येन भवन्त्यदुःखाः ॥
क्षुत्तृट्श्रमो गात्रपरिश्रमश्च दैन्यं क्लमः शोकविषादमोहाः ।
सर्वे निवृत्ताः कृपणस्य जन्तोर्जिजीविषोर्जीवजलार्पणान्मे ॥
ઈશ્વર પાસેથી મને (પરમગતિની) ઇચ્છા નથી. તેમજ આઠ પ્રકારની સિદ્ધિની પણ ઇચ્છા નથી. મને મોક્ષ પ્રાપ્તિની પણ કામના નથી. બધાં જ પ્રાણીઓની પીડાઓ દૂર થાય અને એ પીડાઓ મને પ્રાપ્ત થાઓ.
ભૂખ તરસથી પીડાયેલા અને જીવવા ઇચ્છતા જીવને પાણી પાઈને મારાં શારીરિક દુઃખોને, શોકને, મોહને અને રંકત્વને મેં દૂર કર્યું છે.
(રંતિદેવની પ્રાર્થના – શ્રીમદ્ ભાગવત, ૯.૨૧.૧૨-૧૩)
Your Content Goes Here




