उत् क्रामात: पुरुष माव पत्था मृत्योः पड्बीशमवमुञ्चमानः ।
मा च्छित्था अस्माल्लोकात् अग्ने: सूर्यस्य संदृश: ॥

હે મનુષ્યો! વર્તમાન અવસ્થાથી સંતુષ્ટ ન થાઓ! ઓ દિવ્યાત્માઓ, ઊઠો, આગળ વધો, હિંમત હારો નહિ! દરિદ્રતા અને અજ્ઞાનરૂપી સાંકળને છોડી દો. જ્યાં સુધી આ લોકમાં રહો ત્યાં સુધી ગુરુજનો અને દેવતાઓથી વિમુખ થાઓ નહિ.

– ‘અથર્વવેદ’ – ૮/૧/૪

Total Views: 254

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.