अन्नपूर्णे सदापूर्णे शंकरप्राणवल्लभे ।
ज्ञानवैराग्यसिद्धयर्थं भिक्षां देहि च पार्वति ॥

माता मे पार्वती देवी पिता देवो महेश्वरः ।
बांधवा: शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् ॥

હે અન્નપૂર્ણા! હે સદાપૂર્ણ! હે શંકરનાં પ્રાણપ્રિયા; હે પાર્વતી! જ્ઞાન તથા વૈરાગ્યની સિદ્ધિ માટે ભિક્ષા આપો.
પાર્વતી દેવી મારી માતા છે, મહેશ્વર દેવ પિતા છે, શિવભક્તો બાંધવો છે અને ત્રણે ભુવન મારો દેશ છે.

(આદિ શંકરાચાર્ય કૃત ‘અન્નપૂર્ણા સ્તોત્ર’માંથી)

Total Views: 291

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.