बर्हापीडं नटवरवपुः कर्णयोः कर्णिकारं
बिभ्रद् वासः कनककपिशं वैजयन्तीं च मालाम् ।
रन्ध्रान् वेणोरधरसुधया पूरयन् गोपवृन्दै-
र्वृन्दारण्यं स्वपदरमणं प्राविशद् गीतकीर्तिः ॥

ખૂબ સુંદર મોરપિચ્છ જેના માથા પર શોભે છે. નટશ્રેષ્ઠ જેવું જેનું સુંદર શરીર છે, જેના કાનમાં કર્ણિકા ફૂલનાં કુંડલ શોભે છે, જેણે પીળાં વસ્ત્રો ધારણ કર્યા છે. ગળામાં વૈજયંતીમાળા ધારણ કરી, જેઓ અધર અમૃતથી બંસી વગાડે છે. ગોપ બાળકો તેનો મહિમા ગાય છે, તે શ્રીકૃષ્ણે પોતાનાં પદચિહ્‌નથી પરિશોભિત વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે.

(श्रीमद् भागवत – १०.२१.५)

Total Views: 158
By Published On: September 1, 2007Categories: Sankalan0 Comments on દિવ્યવાણીTags: , ,

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.