वैर-स्मराद्यखिल-मानस-दुर्गुणानां।
भूतोत्करेषु तददर्शनमेव हेतुः॥
श्रीरामकष्ण-मवलोकयतोऽखिलेषु।
स्त्रीपुंभिदा सुहृद-मित्रभिदा कुतः स्यात्॥
જે ક્રોધ-કામ અરિ દુર્ગુણ છે મનુષ્યે,
તેથી બધેય નહિ દીસત ઈશરૂપ;
શ્રીરામકૃષ્ણમય જો જગને જુઓ તો,
શા સ્ત્રી અને પુરુષ કે અરિ-મિત્ર ભેદ?
भूमिस्थितं गगनसीम्नि चरन् विमाने।
नालोकयेद् गिरितृणादिक-मेकरुपम॥
तुर्ये स्थितोऽपि जडचेतन-देवमर्त्य।
तिर्यग्द्रुमा-द्यखिलमेकमयं प्रपश्येत्॥
આકાશમાં વિચરતો જન જે વિમાને,
તે એકરૂપ જ જુએ ગિરિ કે તૃણોને;
તુર્યે રહેલ પણ એમ જ દેવ-મર્ત્યે,
પેખે અભેદ અખિલે જડ-ચેતને ય.
(‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃત’, શ્લોક : ૫૯-૬૦)
Your Content Goes Here




