कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्तम् अद्यैव मे विशतु मानसराजहंस:।
प्राणप्रयाणसमये कफवातपित्तै: कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते॥
હે કૃષ્ણ, તારાં ચરણકમળ રૂપી પિંજરમાં મારો મનરૂપી રાજહંસ આજે જ પ્રવેશ કરે. કારણ એ છે કે પ્રાણ નીકળવાની વખતે કફ, વાત, પિત્ત ઇત્યાદિ દોષ રોગને લીધે કંઠ રુંધાઈ જવાથી તમારું સ્મરણ કેમ કરી શકું?
चिन्तयामि हरिमेव सन्ततं मन्दमन्दहसिताननाम्बुजम्।
नन्दगोपतनयं परात्परं नारदादिमुनिवृन्दवन्दितम्॥
જેનું મુખકમળ મંદહાસ્યથી સુશોભિત છે, નારદાદિ મુનિઓએ જેમને વંદન કર્યાં છે એવા પરાત્પર પરમતત્ત્વ નંદકુમાર એવા હરિનું હું સતત ચિંતન કરું છું.
(‘શ્રીમુકુંદમાલા સ્તોત્રમ્’, શ્લોક ૭-૮)
Your Content Goes Here




