कृपापारावार: सजलजलदश्रेणिरुचिरो
रमावाणी सोमस्फुरदमलपद्मोद्भवमुखै: ।
सुरेन्द्रैराराध्य: श्रुतिगणशिखागीतचरितो
जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥

(जगन्नाथाष्टकम् : ४)

કૃપાના સાગર, પાણીવાળાં વાદળાંની હારમાળા જેવા સુંદર; લક્ષ્મી, સરસ્વતી, ચંદ્ર અને ખીલતાં કમળમાંથી જન્મેલા એટલે બ્રહ્મા અને તેઓના મુખ વડે (તથા) ઈંદ્ર દ્વારા પૂજા કરવા યોગ્ય, વેદોના સમુહના ઉત્તમ ભાગ એટલે કે ઉપનિષદો વડે ગવાયેલા ચરિત્રવાળા જગન્નાથ ભગવાન મારાં નેત્રોના માર્ગમાં આવનારા બની રહો.

Total Views: 159

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.