આપના મિત્રો સાથે શેર કરો

Chintan2021-08-06T11:52:48+00:00

ચિંતન

ચિંતન :નિષ્ફળતા પણ સફળતાની સીડી છે : સ્વામી મુક્તિમયાનંદ

July 1, 2017|Categories: Muktidananda Swami|Tags: , , |

ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક[...]

ચિંતન : હું જ મારો મિત્ર અને હું જ મારો શત્રુ ! : શ્રીહરેશભાઈ ધોળકિયા

July 1, 2017|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

એક શૈક્ષણિક શિબિરમાં હાજર રહેવાની તક મળી. તેનો મુદ્દો હતો કે એસ. એસ. સી. માં કેટલીક શાળાઓનું પરિણામ 30%થી ઓછું[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ[...]

ચિંતન : એકાગ્રતા કેળવો અને મહાન બનો : શ્રીમનસુખભાઈ મહેતા

June 1, 2017|Categories: Mansukhbhai Maheta|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90%[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો ત્રીજો  -  જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક[...]

ચિંતન : શક્તિનું પ્રત્યક્ષ ઝરણું : શ્રી મનસુખભાઈ મહેતા

May 1, 2017|Categories: Mansukhbhai Maheta|Tags: , , |

ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત[...]

ચિંતન : આત્મ-હત્યા એટલે ઉલમાંથી ચૂલમાં પડવું : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2017|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

ખેદની વાત છે કે સમસ્ત વિશ્વમાં આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. દર વર્ષે લગભગ 8 લાખ લોકો આત્મહત્યાથી મરી જાય[...]

ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

May 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો બીજો  -  ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો[...]

ચિંતન : ગીતા – એક ચિંતન : સ્વામી સત્યરૂપાનંદ

April 1, 2017|Categories: Satyarupananda Swami|Tags: , , |

મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય[...]

ચિંતન : જૈન ધર્મમાં વસુધૈવ કુટુમ્બકમ્ : સ્વામી આત્માનંદ

April 1, 2017|Categories: Atmananda Swami|Tags: , , |

‘વસુધૈવ કુટુમ્બકમ્’ વિરાટ મમત્વનો બોધ આપે છે. તેની વ્યાખ્યા માટે એક સંસ્કૃત સુભાષિત છે, જે કહે છે - अयं मम[...]

ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી[...]

ચિંતન : ભકિત – આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , |

ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો[...]

ચિંતન : શાંતિ કેવી રીતે મળે? : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

October 1, 2016|Categories: Rakshabahen Dave, Dr.|Tags: , , |

ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન

May 1, 2016|Categories: Ek Chintan|Tags: , , |

શ્રીમદ્ ભગવદ્ ગીતાના ત્રીજા અધ્યાયનો આરંભ શ્રીકૃષ્ણને અર્જુને પૂછેલા પ્રશ્નથી થાય છે. ઘણીવાર શ્રીકૃષ્ણે પોતે પ્રશ્નો પૂછ્યા છે અને ઉત્તરો[...]

જીવન જીવવાની કળા : સ્વામી આત્માનંદ

May 1, 2015|Categories: Atmananda Swami|Tags: , , |

સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ અને પ્રખર વક્તા બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીના ‘વિવેક જ્યોતિ’ મે, ૨૦૧૨માં[...]

ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2012|Categories: Keshavlal V Shastri|Tags: , , |

ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે[...]

ધર્મોનું તુલનાત્મક અધ્યયનઃ એક દૃષ્ટિપાત-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2012|Categories: Keshavlal V Shastri|Tags: , , |

તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને[...]

ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨ : સ્વામી સત્યરૂપાનંદ

October 1, 2011|Categories: Satyarupananda Swami|Tags: , , |

અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા.[...]

ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧ : સ્વામી સત્યરૂપાનંદ

September 1, 2011|Categories: Satyarupananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી[...]

ચિંતન : પ્રેમ : રમણલાલ જોશી

September 1, 1997|Categories: Ramanlal Soni|Tags: , , |

‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે[...]

ચિંતન : પ્રભુનો પ્રેષ્ઠ : ઈન્દિરા બેટીજી

May 1, 1997|Categories: Indira Betiji|Tags: , , |

‘જીજી’ના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવાં પૂ. પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્ ભાગવત કથાકાર તરીકે લોકોદર પામ્યાં છે. તેમની લેખન[...]

ચિન્તનિકા : સાક્ષાત્કાર : ડૉ. કેશુભાઈ દેસાઈ

January 1, 1997|Categories: Keshubhai Desai Dr.|Tags: , , |

‘તમે ઈશ્વરને જોયો છે?’ આ પ્રશ્ન એકલા નરેન્દ્રનાથને જ ઉદ્ભવે એ જરૂરી નથી. માણસ માત્રને એની ભૌતિક હયાતી દરમિયાન આ[...]

Title

Go to Top