આપના મિત્રો સાથે શેર કરો

Chintan2021-08-06T11:52:48+00:00

ચિંતન

ચિંતન : જીવતરની સાંકળ : શ્રી ભક્તિબહેન પરમાર

June 1, 2018|Categories: Bhaktiben Parmar|Tags: , , |

માનવનું જીવતર અનેક કડીઓ ધરાવતી સાંકળ સમાન છે. આ કડીઓ જેટલી મજબૂત અને અતૂટ, તેટલું જીવન સુખી અને સલામત. જન્મમૃત્યુ[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

June 1, 2018|Categories: Budhananda Swami|Tags: , , , |

ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ[...]

ચિંતન : અવિશ્વસનીય પરંતુ સત્ય : સ્વામી જગદાત્માનંદ

June 1, 2018|Categories: Jagadatmananda Swami|Tags: , , |

એકની ભીતર બીજી વ્યક્તિ અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

May 1, 2018|Categories: Gokulananda Swami|Tags: , , , |

આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું[...]

ચિંતન : તમે તમારું પૌરુષ પ્રકટ કરો : શ્રી મનસુખભાઈ મહેતા

April 1, 2018|Categories: Mansukhbhai Maheta|Tags: , , |

‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

April 1, 2018|Categories: Budhananda Swami|Tags: , , , |

યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો[...]

ચિંતન : દેખીતું વિચિત્ર પરંતુ સત્ય! : સ્વામી જગદાત્માનંદ

April 1, 2018|Categories: Jagadatmananda Swami|Tags: , , |

અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી[...]

ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

April 1, 2018|Categories: Ojomayananda Swami|Tags: , , |

મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

April 1, 2018|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

March 1, 2018|Categories: Gokulananda Swami|Tags: , , , |

ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર[...]

ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

March 1, 2018|Categories: Ojomayananda Swami|Tags: , , |

ભૂમિકા પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

March 1, 2018|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

February 1, 2018|Categories: Budhananda Swami|Tags: , , , |

ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું[...]

ચિંતન : કાર્યકુશળ બનો ! સાહસિક બનો ! : સ્વામી જગદાત્માનંદ

February 1, 2018|Categories: Jagadatmananda Swami|Tags: , , |

ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ[...]

ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

December 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

December 1, 2017|Categories: Budhananda Swami|Tags: , , , |

શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

October 1, 2017|Categories: Gokulananda Swami|Tags: , , , |

પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે[...]

ચિંતન : દીપાવલીનો પર્વગુચ્છ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , |

મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ,[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

September 1, 2017|Categories: Gokulananda Swami|Tags: , , , |

પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે,[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

September 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો છઠ્ઠો -  યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની[...]

ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

August 1, 2017|Categories: Keshavlal V Shastri|Tags: , , , |

મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો[...]

Title

Go to Top