આપના મિત્રો સાથે શેર કરો

Chintan2021-08-06T11:52:48+00:00

ચિંતન

ચિંતન : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

March 26, 2024|Categories: Mantreshananda Swami|Tags: , , , |

(લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની[...]

ચિંતન : નર્મદામહિમા અને તણાવમુક્તિ : એક સંન્યાસી

December 1, 2021|Categories: Mantreshananda Swami|Tags: , , |

ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં[...]

ચિંતન : સંગીત થકી તણાવમુક્તિ : વનિતા ઠક્કર

December 1, 2021|Categories: Vanitabahen Thakkar, Dr.|Tags: , , |

માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ[...]

ચિંતન : સંસ્કાર : ડો. રાજેશ એચ. ત્રિવેદી

September 1, 2021|Categories: Rajesh H Trivedi Dr.|Tags: , , |

સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું[...]

ચિંતન : પુસ્તક-વાચનનો મહિમા : નલિનભાઈ મહેતા

April 1, 2021|Categories: Nalinbhai Maheta|Tags: , , |

આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું[...]

ચિંતન : શાંતિદાયિની : ડૉ. લતા દેસાઈ

January 1, 2021|Categories: Lata Desai, Dr.|Tags: , , |

દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે[...]

ચિંતન : જટાયુ પ્રસંગ : સ્વામી સુખાનંદ

January 1, 2021|Categories: Sukhananda Swami|Tags: , , |

ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ[...]

ચિંતન : રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ : સ્વામી સુખાનંદ

December 1, 2020|Categories: Sukhananda Swami|Tags: , , |

ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં[...]

ચિંતન : સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ : સ્વામી પ્રેમાનંદ

October 1, 2020|Categories: Premananda Swami|Tags: , , , |

ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના[...]

ચિંતન : બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા : સ્વામી અશોકાનંદ

August 1, 2020|Categories: Ashokananda Swami|Tags: , , |

‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં[...]

ચિંતન : પરિગ્રહમાંથી મુક્તિ : વિમલા ઠકાર

February 1, 2019|Categories: Vimala Thakar|Tags: , , |

ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને[...]

ચિંતન : ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ : ભાણદેવ

February 1, 2019|Categories: Bhandev|Tags: , , |

સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ[...]

ચિંતન : રામકૃષ્ણ મિશન અને કર્મયોગ : સ્વામી સારદાનંદ

February 1, 2019|Categories: Saradananda Swami|Tags: , , , , |

(૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ[...]

ચિંતન : ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ : ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા

January 1, 2019|Categories: Bhavnabahen k. Joshipura, Dr.|Tags: , , |

ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા[...]

ચિંતન : સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2019|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા[...]

ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

December 1, 2018|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , , |

આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે[...]

ચિંતન : સ્વામી વિવેકાનંદના પત્રો – એક પ્રતિભાવ : શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

October 1, 2018|Categories: Mahendrabhai Meghani|Tags: , , , |

વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે.[...]

ચિંતન : યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

October 1, 2018|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , , |

એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું[...]

ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

September 1, 2018|Categories: Ojomayananda Swami|Tags: , , |

સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી[...]

ચિંતન : વિકાસનાં સૂત્રો ! : શ્રી હરેશભાઈ ધોળકિયા

August 1, 2018|Categories: Hareshbhai Dholakiya|Tags: , , |

જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ[...]

ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

August 1, 2018|Categories: Budhananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ[...]

ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

August 1, 2018|Categories: A. P. J. Abdul Kalam, Dr.|Tags: , , |

જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ[...]

ચિંતન : શ્રદ્ધા – ભવસાગર પાર કરાવતી નૌકા : રેખાબા સરવૈયા

July 1, 2018|Categories: Rekhaba Sarvaiya|Tags: , , |

ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા[...]

ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

July 1, 2018|Categories: Gokulananda Swami|Tags: , , , |

આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા[...]

Title

Go to Top