આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

પ્રાસંગિક : શ્રીમાના શબ્દોમાં શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી ચેતનાનંદ

February 1, 2020|Categories: Chetanananda Swami|Tags: , , , |

મેં શ્રીઠાકુરને ક્યારેય પણ દુ :ખી નથી જોયા. તેઓ બધાની સાથે આનંદપૂર્વક રહેતા, પછી ભલે એ પાંચ વર્ષનું બાળક હોય[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

February 1, 2020|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... આપણાં બધાંમાં એક અદ્‌ભુત ક્ષમતા છુપાયેલી છેે. આ ક્ષમતા દ્વારા આત્મા પોતાની જાતને જાણે છે તથા પરમાત્માનું અપરોક્ષ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

February 1, 2020|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... કઠ ઉપનિષદમાં યમે નચિકેતાને કહ્યું હતું કે : ‘જીવન પૂર્ણતા માટેનો પ્રવાસ છે અને દરેક માનવીને આ પ્રવાસ[...]

સંપાદકીય : એક વિશ્વપ્રસિદ્ધ ગ્રંથ : સ્વામી નિખિલેશ્વરાનંદ

February 1, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક) ચહેરા પર તો એના કરતાંય[...]

દિવ્યવાણી : વિવેકચૂડામણિ : શ્રી આદિશંકરાચાર્ય

February 1, 2020|Categories: Adi Shankaracharya|Tags: , , , |

स्थूलस्य सम्भव-जरा-मरणानि धर्माः स्थौल्यादयो बहुविधाः शिशुताद्यवस्थाः । वर्णाश्रमादि-नियमा बहुधाऽमयाः स्युः पूजावमानबहुमानमुखा विशेषाः ।।91।। જન્મ, વૃદ્ધાવસ્થા, મૃત્યુ વગેરે સ્થૂળ દેહના ગુણધર્મો[...]

સમાચાર દર્શન : સંકલન

January 1, 2020|Categories: Sankalan|Tags: , , |

પ્રસંગ વિવિધા ધાણેટી (કચ્છ) : ૨૬મી નવેમ્બર, ૨૦૧૯, મંગળવારના રોજ ધાણેટીમાં શ્રીરામકૃષ્ણ સેવાસમિતિ દ્વારા સંચાલિત વિવેકાનંદ વિદ્યાલયના નવા પ્રાર્થનાખંડનું ઉદ્‌ઘાટન[...]

પ્રશ્નોત્તરી

January 1, 2020|Categories: Nikhileswarananda Swami, Prasrnottari|Tags: , , |

પ્રશ્ન : આધ્યાત્મિક જીવનના પ્રશ્નો, સાધના દરમિયાન આવતા પ્રશ્નો, ગુરુના મહિમા વિશે માર્ગદર્શન આપશો. ઉત્તર : આધ્યાત્મિક સાધના માટે ગુરુ[...]

બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

January 1, 2020|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

કેશી અને વ્યોમાસુરનો વધ કંસે મોકલેલ કેશી નામનો દૈત્ય એક ભારે વજનદાર અને મોટા કદાવર ઘોડાના રૂપે અત્યંત વેગથી દોડતો[...]

અહેવાલ : પ્રાચીન ગુરુકુલ પરંપરાનું મૂલ્યલક્ષી શિક્ષણ-પ્રશિક્ષણ : શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

January 1, 2020|Categories: Kaushikbhai Goswami, Sri|Tags: , , |

સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે. તમને તમારા પોતાનામાં[...]

આરોગ્ય : સુજ્ઞ શ્રોતા બનવાનો વિશેષાધિકાર : ડૉ. બર્ની એસ. સીગલ

January 1, 2020|Categories: Bunry S. Seagull, Dr.|Tags: , , |

અપવાદરૂપ દર્દીઓની વાત મેડિકલ કાૅલેજમાં શીખવાતી નથી; મારા વ્યવસાયમાં લાંબા સમયનાં દુ :ખ અને આત્મશોધ બાદ મને એ જાણવા મળ્યું.[...]

સંસ્મરણ : સંન્યાસી જીવનમાં વ્યંગવિનોદ : સ્વામી ભાસ્કરાનંદ

January 1, 2020|Categories: Bhaskaranand Swami|Tags: , , |

અમારા શિલોંગના આશ્રમની નજીકના પાડોશમાં મુખર્જી કુટુંબ રહેતું હતું. એક સાંજે આશ્રમના સંન્યાસીઓ ભોજન લેતા હતા, ત્યારે એકાએક ભોજનખંડના બારણે[...]

પ્રાસંગિક : મહાન સત્યોના ઉદ્ધોષક : ભગિની ક્રિસ્ટિન

January 1, 2020|Categories: Bhagini Christine|Tags: , , |

એવા એક મનુષ્યને મેં જોયો છે, તેની વાણી સાંભળી છે અને તેના પ્રત્યે શ્રદ્ધા નિવેદિત કરી છે. એમનાં જ ચરણોમાં[...]

પ્રાસંગિક : મારા જીવનદીપક સ્વામી વિવેકાનંદ : સ્વામી શુદ્ધાનંદ

January 1, 2020|Categories: Shuddhananda Swami|Tags: , , , |

‘હું જ્યારે લખાવું ત્યારે તમારામાંના એક એ લખી લે.’ ૧૮૯૭ના એપ્રિલનો અંત હતો. સ્વામી વિવેકાનંદ આલમબજાર મઠના એક મોટા ખંડમાં[...]

પ્રાસંગિક : ધ્યાન અને જપ : સ્વામી બ્રહ્માનંદ

January 1, 2020|Categories: Brahmananda Swami|Tags: , , , |

શ્રીમહારાજે એક ભક્તની સ્થિતિ જાણવાની ઇચ્છા કરી : ‘આજકાલ શું તમે ધ્યાન કે પ્રાર્થના કરો છો ?’ ભક્ત : ના[...]

પ્રાસંગિક : આધ્યાત્મિક શક્તિના ડાયનેમોઃ સ્વામી વિવેકાનંદ : કામાખ્યાનાથ મિત્ર

January 1, 2020|Categories: Kamakhyanath Mitra|Tags: , , , |

૧૮૯૭માં મને વિશ્વવિખ્યાત સંન્યાસી અને યુગનિર્માતા સ્વામી વિવેકાનંદના દર્શનનું સૌભાગ્ય બલરામ બોઝના ઘેર પ્રાપ્ત થયું હતું. બૌદ્ધિક પરિવેશમાં બાળપણ-યુવાની વીત્યાં.[...]

પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ સાથેના અવિસ્મરણીય દિવસો : સ્વામી વિરજાનંદ

January 1, 2020|Categories: Virajananda Swami|Tags: , , , |

૧૯૦૦ના ડિસેમ્બરના પ્રારંભમાં સ્વામીજી ભારત પાછા ફર્યા. તેઓ વિષાદગ્રસ્ત માતા સેવિયરને આશ્વાસન આપવા માયાવતી જવા આતુર હતા. એ વખતે માયાવતી[...]

સંસ્મરણ : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

January 1, 2020|Categories: Mantreshananda Swami|Tags: , , , |

૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત[...]

પ્રેરક પ્રસંગ : કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2020|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

ગયા અંકોમાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદે વિશ્વભરમાં વેદાંતનો પ્રચાર કર્યો અને ‘શિવજ્ઞાને જીવસેવા’ના ઉદ્દેશને કાર્યાન્વિત કરવા ભારતમાં રામકૃષ્ણ મિશનની[...]

ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

January 1, 2020|Categories: Yatishwarananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... પવિત્રતા રહિત એકાગ્રતા હાનિકારક બની શકે છે : વાસનાઓ એકાએક આપણને છોડતી નથી. આપણે ભલે મહાન સંયમનો અભ્યાસ[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

January 1, 2020|Categories: Ranganathananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. તમે મંદિરમાં[...]

સંપાદકીય : સફળતા અને શાંતિની પ્રાપ્તિ માટે યુવા વગર્ને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

January 1, 2020|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવા સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર ભાઈ-બહેનોએ ભાગ[...]

Title

Go to Top