આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દીપોત્સવી : કોરોનાના કેરમાં હકારાત્મક વિચારો દ્વારા મનની શાંતિ : સ્વામી ગૌતમાનંદ

October 20, 2021|Categories: Gautamananda Swami|Tags: , , |

‘કોવિડ-૧૯ મહામારી દરમ્યાન માનસિક શાંતિ કઈ રીતે પ્રાપ્ત કરવી’ - આવા સુંદર વિષય ઉપર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ યોજવા બદલ હાર્દિક અભિનંદન.[...]

દીપોત્સવી : તણાવમુક્તિના પારંપરિક ઉપાયો : સ્વામી બ્રહ્મેશાનંદ

October 20, 2021|Categories: Brahmeshananda Swami|Tags: , , |

શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં[...]

દીપોત્સવી : દુઃખ અને અશાંતિનું મૂળ : સ્વામી સત્યરૂપાનંદ

October 20, 2021|Categories: Satyarupananda Swami|Tags: , , |

ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું[...]

દીપોત્સવી : સદીની સૌથી મોટી સમસ્યા – માનસિક તણાવ : સ્વામી તથાગતાનંદ

October 20, 2021|Categories: Tathagatananda Swami|Tags: , , |

આપણી સૌથી મોટી તબીબી સમસ્યા છે તણાવ અંગેની આપણી અત્યંત ઓછી સમજણ. તણાવનો ખ્યાલ કેનેડાના અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની વિકૃતિઓના તજજ્ઞ હેન્સ[...]

દીપોત્સવી : સંઘર્ષ અને તણાવ પર કાબૂ કેવી રીતે મેળવવો? : સ્વામી અખિલાનંદ

October 20, 2021|Categories: Akhilananda Swami|Tags: , , |

સૌ પ્રથમ આપણે જોઈએ કે સંઘર્ષ અને તણાવ કેવી રીતે દૂર કરી શકાય. પશ્ચિમના મોટાભાગના મનોચિકિત્સકો ફ્રોઇડને અનુસરે છે. તેમાંના[...]

દીપોત્સવી : ગીતામાં માનસિક ટૉનિક : સ્વામી રંગનાથાનંદ

October 20, 2021|Categories: Ranganathananda Swami|Tags: , , |

कुतस्त्वा कश्मलमिदं विषमे समुपस्थितम्। अनार्यजुष्टमस्वर्ग्यमकीर्तिर्करमर्जुन॥ ‘હે અર્જુન! આવા ઘોર સંકટની પળે આર્યો માટે અશોભનીય, સ્વર્ગપ્રાપ્તિ માટે બાધક અને કીર્તિનો નાશ[...]

દીપોત્સવી : તણાવમુક્તિ અને અધ્યાત્મ-સુધા : સ્વામી યતીશ્વરાનંદ

October 20, 2021|Categories: Yatishwarananda Swami|Tags: , , |

સવારમાં ધ્યાન કરો. સંધ્યા સમયે પ્રાર્થના કરો. રાત્રે સૂતી વખતે પ્રાર્થનાનો મનોભાવ અને દૃઢ નિશ્ચય રાખો. શુદ્ધ મનથી ધ્યાન કરો.[...]

દીપોત્સવી : નિરુત્સાહ થશો નહીં : સ્વામી તુરીયાનંદ

October 20, 2021|Categories: Turiyananda Swami|Tags: , , , |

શરીર ધારણ કર્યું છે એટલે સુખ-દુ:ખ તો વળગેલાં જ રહેવાનાં છે- ‘न वै सशरीरस्य सत: प्रियाप्रिययोरपहतिरस्ति’ (અર્થાત્ સશરીર વ્યક્તિ એટલે[...]

દીપોત્સવી : નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો : સ્વામી રામકૃષ્ણાનંદ

October 20, 2021|Categories: Ramakrishnananda Swami|Tags: , , , , |

નિરાશાને ક્યારેય જીવનમાં સ્થાન ન આપો, કારણ કે ભગવાને જ મનુષ્યને આશ્વાસન દીધું છે: ‘કૌન્તેય પ્રતિજાનિહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ'-[...]

દીપોત્સવી : હાય હાય કરવાથી શું વળે? : સ્વામી શિવાનંદ

October 20, 2021|Categories: Shivananda Swami|Tags: , , , |

સંસારનો નિયમ જ એવો, શોક-તાપ, દુઃખ-કષ્ટ, દાહ-યંત્રણા આ બધું જ સંસારમાં છે. માત્ર સુખ-શાંતિ સંસારમાં અતિ વિરલ છે. આ જન્મ-મૃત્યુના[...]

દીપોત્સવી : જીવનમાં વિષાદ શા માટે આવે છે? : સ્વામી બ્રહ્માનંદ

October 20, 2021|Categories: Brahmananda Swami|Tags: , , , |

મનુષ્યને શું જોઈએ છે? આનંદ! આનંદ મેળવવા માટે તે કેટલી દોડધામ કરે છે! કેટલો પ્રયત્ન કરે છે! કેટલા ઉપાયો કરે[...]

દીપોત્સવી : વિપત્તિ આવે ત્યારે શું કરવું? : સ્વામી વિવેકાનંદ

October 20, 2021|Categories: Vivekananda Swami|Tags: , , , |

(એક મિત્રને સહાનુભૂતિભર્યો પત્ર) મુંબઈ, ૨૩ મે, ૧૮૯૩. (ડી. આર. બાલાજીરાવ) ‘મારી માતાના ગર્ભમાંથી હું નગ્ન જન્મ્યો અને નગ્ન જ[...]

દીપોત્સવી : શોકમાં ડૂબી ન જાવ : શ્રીરામકૃષ્ણ પરમહંસ

October 20, 2021|Categories: Ramakrishna Dev|Tags: , , , |

‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે[...]

દીપોત્સવી : અશાંતિ કેવી રીતે દૂર થાય? : શ્રીમા શારદાદેવી

October 20, 2021|Categories: Ma Sarada Devi|Tags: , , , |

લોકો તેમનાં દુઃખ અને શોક માટે ફરિયાદ કરે છે અને કહે છે કે તેઓ પ્રભુને કેટલીયે પ્રાર્થનાઓ કરે છે પરંતુ[...]

સંપાદકીય : હતાશા-નિરાશાનાં ઘોર વાદળાં છવાય ત્યારે શું કરવું? : સ્વામી નિખિલેશ્વરાનંદ

October 20, 2021|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

મનુષ્યના જીવનમાં ક્યારેક એવો સમય આવે છે કે હતાશા અને નિરાશાનાં ઘનઘોર વાદળાં એવાં છવાઈ જાય છે કે ક્યાંયથી આશાનું[...]

અમૃતવાણી : માયા અહંકાર તરીકે : શ્રીરામકૃષ્ણદેવ

October 20, 2021|Categories: Ramakrishna Dev|Tags: , , |

અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ[...]

મંગલાચરણ : જગદંબા સ્તુતિ, આપણો વારસો : સંકલન

October 20, 2021|Categories: Sankalan|Tags: , , |

જગદંબા સ્તુતિ ॐ जयन्ती मङ्गला काली भद्रकाली कपालिनी। दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तु ते॥ जय त्वं देवि चामुण्डे[...]

Title

Go to Top