આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

મંગલાચરણ

July 1, 2022|Categories: Sankalan|Tags: , , , |

अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितम्मन्यमानाः। दन्द्रम्यमाणाः परियन्ति मूढा अन्धेनैव नीयमाना यथान्धाः।। अविद्यायाम् अन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः दन्द्रम्यमाणाः मूढाः[...]

જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – જૂૃન 2022 : સંકલન

June 1, 2022|Categories: Sankalan|Tags: , , , , |

શ્રીરામકૃષ્ણ જ્યોતના આ અંકના ઠાકુર, મા, સ્વામીજીના ઉપદેશોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. તમે આ અંકના લેખો વાંચશો એટલે[...]

બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

June 1, 2022|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) લગભગ પંદરસો વર્ષ પૂર્વે કેરળ પ્રાંતના કાલડી[...]

મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૪ : સ્વામી સુનિષ્ઠાનંદ

June 1, 2022|Categories: Sunishthananda Swami|Tags: , , , , |

પરસ્પર ઈર્ષ્યા કરવાને બદલે, અંદરોઅંદર સંઘર્ષ કરવાને બદલે અને એકબીજાની ખેંચાખેંચ કરવાને બદલે સાચા શિક્ષણે વ્યક્તિને સહકાર આપવાની ક્ષમતા વિકસિત[...]

વિવેકપ્રસંગ : એલિસ ઇન વન્ડરલેન્ડ : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , , |

(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા[...]

જ્ઞાનયોગ : હૃદયને સાગર જેવું બનાવો : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , , |

‘યોગ’ અને ‘સાધના’ શબ્દો સાંભળીએ ત્યારે આપણા મનમાં એક છબી ઉપસી આવે છે: તારામંડિત ગગનતળે ગહન અંધકારથી રંજિત નિર્જન હિમરાજીની[...]

પાર્ષદપ્રસંગ : પહેલાં ચરિત્રગઠન ત્યાર બાદ દેશસેવા : સ્વામી નિખિલાનંદ

June 1, 2022|Categories: Nikhilananda Swami|Tags: , , , |

(સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, ન્યૂ યોર્કના અધ્યક્ષ હતા અને તેમણે શ્રીરામકૃષ્ણ કથામૃતનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું હતું. બંગાળી પુસ્તક ‘પ્રેમિક પુરુષ[...]

માતૃપ્રસંગ : જન્મ-જન્માંતરનાં ‘મા’ : સ્વામી સારદેશાનંદ

June 1, 2022|Categories: Saradeshananda Swami|Tags: , , , , , |

(શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં[...]

રામકૃષ્ણપ્રસંગ : ભગવાં વસ્ત્ર, પવિત્ર અગ્નિ, ભિક્ષાપ્રાપ્ત ભોજન : સ્વામી સારદાનંદ

June 1, 2022|Categories: Saradananda Swami|Tags: , , , , , , |

(શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓનું જન્મસ્થાન કામારપુકુર. ગ્રામવાસીઓ સાથે કરેલ તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં[...]

ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા : સંકલન

June 1, 2022|Categories: Sankalan|Tags: , , |

ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]

આધ્યાત્મિકતા : મનની એકાગ્રતા : સ્વામી વિરજાનંદ

June 1, 2022|Categories: Virajananda Swami|Tags: , , , |

મન સ્થિર થતાં જ પ્રાણવાયુ સ્થિર થાય. તેમ પાછો પ્રાણવાયુ સ્થિર થતાં જ મન એકાગ્ર થાય. ભક્તિ-પ્રેમથીયે કુંભક આપમેળે થાય,[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

June 1, 2022|Categories: Mantreshananda Swami|Tags: , , , |

આજથી આશરે ૭૦૦ વર્ષ પૂર્વે હિંદુ સમાજ અશિક્ષણ, નિરક્ષરતા અને અજ્ઞાન તેમજ આંતરિક વૈમનસ્યને કારણે વિભિન્ન ભાગોમાં ટુકડે ટુકડા થઈ[...]

પ્રાસંગિક : આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : શ્રી પ્રકાશભાઈ જોષી

June 1, 2022|Categories: Prakashbhai Joshi|Tags: , , , , |

૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય[...]

યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

June 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

આધુનિક મન માટે શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઉદ્‌ઘોષ કરવાવાળા, પ્રતિભા સંપન્ન, આકર્ષક વ્યક્તિત્વધારી સ્વામી વિવેકાનંદ પ્રત્યે આકર્ષિત થવું સ્વાભાવિક છે, પરંતુ[...]

અધ્યાત્મ : અનાસક્તિ અથવા વૈરાગ્ય : સ્વામી ભજનાનંદ

June 1, 2022|Categories: Bhajanananda Swami|Tags: , , , , |

સદ્‌ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : ઈશ્વર તો છે આપણા પોતાના : શ્રી ‘મ’

June 1, 2022|Categories: Master Mahashay|Tags: , , , , |

ઉપાય સાધુસંગ અને પ્રાર્થના ઠાકુર કહે છે: ઈશ્વર અને તેનું ઐશ્વર્ય! આ જગત ઈશ્વરનું ઐશ્વર્ય. પરંતુ ઐશ્વર્ય જોઈને જ બધા[...]

સંપાદકની કલમે : લોકશાહી કે સરમુખત્યારશાહી : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં[...]

મંગલાચરણ

June 1, 2022|Categories: Sankalan|Tags: , , , |

अन्यच्छ्रेयोऽन्यदुतैव प्रेय स्ते उभे नानार्थे पुरुषं सिनीतः। तयोः श्रेय आददानस्य साधु भवति हीयतेऽर्थाद्य उ प्रेयो वृणीते॥ श्रेय:, કલ્યાણ-શુભ; अन्यत्‌, અલગ;[...]

સમાચાર દર્શન : સંકલન

May 1, 2022|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી) હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં[...]

નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

May 1, 2022|Categories: Mantreshananda Swami|Tags: , , |

રામપુરાથી નર્મદા તટ પાસેની પગદંડી છોડી ઉપર આવેલ કાચા રસ્તા પર ચાલવું પડે છે. માંગરોલનાં મંગલેશ્વર તીર્થથી ૨ કિ.મી. દૂર[...]

પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

May 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના[...]

અધ્યાત્મ : અનાસક્તિ અથવા વૈરાગ્ય : સ્વામી ભજનાનંદ

May 1, 2022|Categories: Bhajanananda Swami|Tags: , , , |

(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક[...]

ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન : સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2022|Categories: Yatishwarananda Swami|Tags: , , |

આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક  એનો સામનો કરવો[...]

જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – મે 2022 : સંકલન

May 1, 2022|Categories: Sankalan|Tags: , , , |

સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં[...]

Title

Go to Top