Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

May 2022

Total Articles : 16

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    May 2022

    Views: 8170 Comments on સમાચાર દર્શન : સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ચૈતન્ય મહાપ્રભુ જયંતી ઉત્સવ (ધૂળેટી) હોળી-ધુળેટીના દિવસે આવતી ચૈતન્ય મહાપ્રભુજીની જયંતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંદિરમાં ઉજવવામાં આવી. આ નિમિત્તે સવારે સંન્યાસીવૃંદ[...]

  • 🪔 નર્મદા પરિક્રમા

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    May 2022

    Views: 9170 Comments on નર્મદા પરિક્રમા : નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો : એક સંન્યાસી

    રામપુરાથી નર્મદા તટ પાસેની પગદંડી છોડી ઉપર આવેલ કાચા રસ્તા પર ચાલવું પડે છે. માંગરોલનાં મંગલેશ્વર તીર્થથી ૨ કિ.મી. દૂર રામાયતી સંપ્રદાયના એક મહાત્માનો આશ્રમ[...]

  • 🪔 પ્રાસંગિક

    અશાંતિનું કારણ- દોષદર્શન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 2022

    Views: 8650 Comments on પ્રાસંગિક : અશાંતિનું કારણ- દોષદર્શન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો આપણે આપણા જીવનનું નિરીક્ષણ કરીએ, તો માનસિક અશાંતિનું એક કારણ ‘અન્યના દોષ જોવા તે છે.’ મોટાભાગના મનુષ્યોનો સ્વભાવ બીજાના દોષ જોવાનો હોય છે. જેઓ[...]

  • 🪔 અધ્યાત્મ

    અનાસક્તિ અથવા વૈરાગ્ય

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    May 2022

    Views: 9060 Comments on અધ્યાત્મ : અનાસક્તિ અથવા વૈરાગ્ય : સ્વામી ભજનાનંદ

    (‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે[...]

  • 🪔 ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન

    સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    May 2022

    Views: 8690 Comments on ધ્‍યાન અને આધ્‍યાત્મિક જીવન : સાધકનું મન ધગધગતી ભઠ્ઠી જેવું હોય છે : સ્વામી યતીશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવનમાં કામની સમસ્યા કામ આધ્યાત્મિક જીવનની એક મહત્ત્વપૂર્ણ સમસ્યા છે. દરેક સાધકે જીવનમાં ક્યારેક ને ક્યારેક  એનો સામનો કરવો પડે છે. જેમ કે આધુનિક[...]

  • 🪔 જ્ઞાન-ગમ્મત

    વિવેકાનંદ ક્રોસવર્ડ

    ✍🏻 સંકલન

    May 2022

    Views: 8150 Comments on જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – મે 2022 : સંકલન

    સ્વામી વિવેકાનંદના ભારતભ્રમણના પ્રસંગોના આધારે આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. બધા સંદર્ભ ‘યુગનાયક વિવેકાનંદ’ પુસ્તકમાં મળશે. જો ૧ જૂન, પહેલાં આપ આ કોયડો ઉકેલી શકો[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    May 2022

    Views: 7810 Comments on બાળ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ

    યદુવંશીઓનો વિનાશ આની પછી તરત દ્વારકામાં મોટા મોટા અપશુકનો અને ઉત્પાત થવા લાગ્યા. એ જોઈને યદુવંશના વયોવૃદ્ધો શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણે એ લોકોને કહ્યું, ‘તમે[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ - ૩

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    May 2022

    Views: 7531 Comment on મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૩ : સ્વામી સુનિષ્ઠાનંદ

    વેદોનું શૈક્ષણિક સમાજવિજ્ઞાન સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક હોવાને નાતે વિદ્યાર્થીઓને એ બાબતથી સુમાહિતગાર થવું જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રીય આદર્શો, વિભાવનાઓ અને આવશ્યકતાઓ અનુસાર રાષ્ટ્રની સમસ્યાઓનો[...]

  • 🪔 વિવેકપ્રસંગ

    કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2022

    Views: 7420 Comments on વિવેકપ્રસંગ : કેલિફોર્નિયામાં મીડ ભગિનીઓના ઘરે સ્વામી વિવેકાનંદ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદે મે 1893 થી ડિસેમ્બર 1896 સુધીની પ્રથમ વિદેશ યાત્રા દરમિયાન શિકાગો ધર્મ પરિષદમાં વિશ્વ વિખ્યાત પ્રવચનો આપ્યાં અને ત્યાર બાદ પૂર્વ અમેરિકાનાં અનેક[...]

  • 🪔 પાર્ષદપ્રસંગ

    દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    May 2022

    Views: 9111 Comment on પાર્ષદપ્રસંગ : દક્ષિણેશ્વરના એ અલૌકિક દિવસો : સ્વામી અખંડાનંદ

    (સ્વામી અખંડાનંદે લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે.) પ્રથમ દર્શન : દક્ષિણેશ્વર 1883-84 સાલ ગ્રીષ્મકાળ. લોર્ડ રિપનના શાસનમાં અને “કોલકાતા આંતર-રાષ્ટ્રિય[...]

  • 🪔 માતૃપ્રસંગ

    માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા

    ✍🏻 સ્વામી સારદેશાનંદ

    May 2022

    Views: 10603 Comments on માતૃપ્રસંગ : માની સ્નેહછાયામાં તૃપ્તિ અને શીતળતા : સ્વામી સારદેશાનંદ

    (શ્રીમા શારદાદેવીનો માતૃસ્નેહ જીવનની પ્રત્યેક નાની નાની ઘટનાઓમાં પ્રકાશિત થતો. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ બાદ મા પોતાના પૈતૃક નિવાસસ્થાન જયરામવાટી ગ્રામમાં રહેતાં અને  ભક્તોના આગ્રહનું માન રાખી[...]

  • 🪔 રામકૃષ્ણપ્રસંગ

    કેળવણી અને ઈશ્વરભક્તિ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    May 2022

    Views: 8150 Comments on રામકૃષ્ણપ્રસંગ : કેળવણી અને ઈશ્વરભક્તિ : સ્વામી સારદાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવનુંં બાળપણનું નામ હતું ગદાધર. તેઓના જન્મસ્થાન કામારપુકુર ગ્રામમાં તેઓની બાલલીલાનું અદ્‌ભુત વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે. પડોશની સ્ત્રીઓની ગદાધર તરફ ભક્તિ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ કથામૃત

    ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન

    ✍🏻 શ્રી ‘મ’

    May 2022

    Views: 9661 Comment on શ્રીરામકૃષ્ણ કથામૃત : ઉપાય છે સાધુસંગ અને ઈશ્વરચિંતન : શ્રી ‘મ’

    શું બધા એક સરખા છે? શ્રીરામકૃષ્ણ: ઈશ્વરની સૃષ્ટિમાં અનેક પ્રકારનાં જીવજંતુ, ઝાડપાન વગેરે છે. જનાવરોમાં પણ સારાં છે, ખરાબ છે. વાઘ જેવાં હિંસક પ્રાણી પણ[...]

  • 🪔 અહેવાલ

    રામકૃષ્ણ મઠ, અમદાવાદનો મંગળ પ્રારંભ

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    May 2022

    Views: 7470 Comments on અહેવાલ : રામકૃષ્ણ મઠ, અમદાવાદનો મંગળ પ્રારંભ : સ્વામી પ્રભુસેવાનંદ

    વર્તમાન સમયમાં ભારતમાં 198 અને વિદેશમાં 67 શાખાકેન્દ્રો વિદ્યમાન છે. ગુજરાતની વાત કરીએ તો સૌથી પહેલું શાખાકેન્દ્ર 1927માં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્થપાયું હતું. 1994માં લીમડી,[...]

  • 🪔 સંપાદકીય

    માયાજાળ અને માયાધીશ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    May 2022

    Views: 8430 Comments on સંપાદકીય : માયાજાળ અને માયાધીશ : સ્વામી કૃષ્ણસખાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે કરોળિયા જેવા છીએ અને તેની[...]

  • 🪔 મંગલાચરણ

    મંગલાચરણ

    ✍🏻 સંકલન

    May 2022

    Views: 6810 Comments on મંગલાચરણ

    यथोर्णनाभिः सृजते गृह्णते च यथा पृथिव्यामोषधयः संभवन्ति। यथा सतः पुरुषात् केशलोमानि तथाऽक्षरात् संभवतीह विश्वम्॥ यथा, જેવી રીતે; ऊर्णनाभि:, કરોળિયો; सृजते, ઉત્પન્ન કરે છે, પોતાની અંદરથી[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top