વિવેકપ્રસંગ : ધન્ય એ ત્રણ ભગિનીઓ : સ્વામી કૃષ્ણસખાનંદ
(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા[...]
પત્રો : સંસ્કૃત સાહિત્યની મહત્તા : સ્વામી અભેદાનંદ
(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદજીની તિથિપૂજા ઉપલક્ષ્યે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Swami Abhedananda Reader’માંથી અભેદાનંદજી દ્વારા લિખિત[...]
પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ : સ્વામી અખંડાનંદ
(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર[...]
શિકાગો વ્યાખ્યાનો : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : સ્વામી વિવેકાનંદ
૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને[...]
માતૃપ્રસંગ : જયરામવાટીમાં દીક્ષા ગ્રહણ : સ્વામી અપૂર્વાનંદ
(‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.) ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો[...]
રામકૃષ્ણપ્રસંગ : દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી : સ્વામી સારદાનંદ
(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે.[...]
શ્રીરામકૃષ્ણ કથામૃત : ભગવાન બે વાતે હસે… : શ્રી ‘મ’
ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ[...]
સંપાદકની કલમે : સ્નેહ અને સૃજનશીલતા : સ્વામી કૃષ્ણસખાનંદ
વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત,[...]
મંગલાચરણ
अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥ तत् एकम् अनेजत् मनसः जवीयः देवाः एनत् न आप्नुवन्[...]
લેખ વાંચવાથી ઊર્જાવાન પણ થવાય : ડો. મયૂર દવે : ધારી
સ્વામી વિવેકાનંદજીને વાંચીએ ત્યારે એક નવી જ ઊર્જા મળતા આપણે ઊર્જાવાન પણ બનીએ છીએ. એમની તસ્વીર દર્શન પણ નવો જોમ[...]
સ્વામી વિવેકાનંદનો દેશ પ્રત્યે પ્રેમ : મીરા દેવલ : સુરત
જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ[...]
વ્યક્તિ વિશેષની વાત્યુ – સ્વામી વિવેકાનંદ : કેતન ભટ્ટ : અમદાવાદ
જ્યારે જ્યારે નાનો નરેન્દ્ર તોફાન કરીને આવે ત્યારે એની માં એને માથે પાણી નાખતી જાય અને ૐ નમ:શિવાય બોલતી જાય[...]
આજનો અર્ઘ્ય : રસેશ અધ્વર્યુ : ન્યૂ જર્સી
આજનો અર્ઘ્ય... માતૃભાષા દિવસે “એક નિરીશ્વરવાદી મિત્રને અર્પણ” વાદળ જે ઢાંકવા સૂર્યને કરે લટકાં અનેક, અસ્તિત્વ એનું ક્યાંથી, જો સૂર્ય[...]
આત્મશ્રદ્ધા : કિંજલ રામકૃષ્ણ વાઘેલા : અમરેલી
જ્યારથી હું જીવન , આત્મા અને આ દુનિયાને ઓળખતી થય છું અને જ્યારે મે મારી જાત ને ઓળખી છે ,[...]
મને સ્વામી વિવેકાનંદ પાસેથી શું શીખવા મળ્યું : ધ્રુવ જોષી : ભરૂચ
આ લેખ વાંચી રહેલ તમામ પવિત્ર આત્માને મારા નમસ્કાર. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદજીના જીવનનો મારા[...]
સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા
ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]
અધ્યાત્મ : ધર્મ-સાધના : સ્વામી માધવાનંદ
જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક[...]
યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે[...]
અધ્યાત્મ : અનાસક્તિનું મનોવિજ્ઞાન : સ્વામી ભજનાનંદ
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે[...]
જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – ઓગસ્ટ 2022 : સંકલન
‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31[...]
બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ
શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ[...]
જ્ઞાનયોગ : શાશ્વત આનંદના સંધાને : સ્વામી કૃષ્ણસખાનંદ
એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ[...]
વિવેકપ્રસંગ : રસોડામાં વેદાંત : સ્વામી કૃષ્ણસખાનંદ
સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને[...]
પાર્ષદ પ્રસંગ : ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ : સ્વામી નિખિલાનંદ
મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ[...]




