આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

વિવેકપ્રસંગ : ધન્ય એ ત્રણ ભગિનીઓ : સ્વામી કૃષ્ણસખાનંદ

September 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

(સ્વામી વિવેકાનંદે જૂન, 1899 થી નવેમ્બર, 1900ની દ્વિતીય વિદેશયાત્રા દરમિયાન અમેરિકાના પશ્ચિમી રાજ્ય કેલિફોર્નિયામાં વેદાંત પ્રચારની શરૂઆત કરી હતી. કેલિફોર્નિયા[...]

પત્રો : સંસ્કૃત સાહિત્યની મહત્તા : સ્વામી અભેદાનંદ

September 1, 2022|Categories: Abhedananda Swami|Tags: , , , |

(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અભેદાનંદજીની તિથિપૂજા ઉપલક્ષ્યે રામકૃષ્ણ મિશન, બેલુર મઠ દ્વારા પ્રકાશિત પુસ્તક ‘Swami Abhedananda Reader’માંથી અભેદાનંદજી દ્વારા લિખિત[...]

પાર્ષદપ્રસંગ : શ્રીરામકૃષ્ણદેવનું ઉગ્ર સ્વરૂપ : સ્વામી અખંડાનંદ

September 1, 2022|Categories: Akhandananda Swami|Tags: , , , , |

(19 સપ્ટેમ્બરના રોજ સ્વામી અખંડાનંદજીની જન્મતિથિ ઉપલક્ષે અખંડાનંદજીએ લખેલ બંગાળી પુસ્તક ‘સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. ઠાકુર દક્ષિણેશ્વર[...]

શિકાગો વ્યાખ્યાનો : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : સ્વામી વિવેકાનંદ

September 1, 2022|Categories: Vivekananda Swami|Tags: |

૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩ વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને[...]

માતૃપ્રસંગ : જયરામવાટીમાં દીક્ષા ગ્રહણ : સ્વામી અપૂર્વાનંદ

September 1, 2022|Categories: Apurvananda Swami|Tags: , , |

(‘શ્રીશ્રીમાયેર પદપ્રાંતે’ (ભાગ-1) પુસ્તકમાંથી આ લેખ સંકલિત કરવામાં આવ્યો છે. -સં.) ઓગસ્ટ 1919, રામકૃષ્ણ મિશન દ્વારા બાંકુડા જિલ્લામાં દુષ્કાળ-પીડિતો[...]

રામકૃષ્ણપ્રસંગ : દિવ્યશક્તિ પ્રયોગ સંબંધે સાવચેતી : સ્વામી સારદાનંદ

September 1, 2022|Categories: Saradananda Swami|Tags: , , , , |

(શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને દિવ્યશક્તિઓનો પ્રયોગ કરવા વિશે કેવી રીતે સાવચેત કરતા તેનું આ વર્ણન સ્વામી સારદાનંદે ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ પુસ્તકમાં કર્યું છે.[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત : ભગવાન બે વાતે હસે… : શ્રી ‘મ’

September 1, 2022|Categories: Master Mahashay|Tags: , , |

ઈશ્વરને પ્રાપ્ત કરવા સારુ જ પુસ્તક વાંચવાનાં શ્રીરામકૃષ્ણ: એકલી પંડિતાઈમાં કાંઈ નહિ. ઈશ્વરને જાણવા સારુ, તેને પ્રાપ્ત કરવાના ઉપાય સારુ[...]

સંપાદકની કલમે : સ્નેહ અને સૃજનશીલતા : સ્વામી કૃષ્ણસખાનંદ

September 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત,[...]

મંગલાચરણ

September 1, 2022|Categories: Sankalan|Tags: , , , |

अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षत्‌। तद्धावतोऽन्यानत्येति तिष्ठत् तस्मिन्नपो मातरिश्वा दधाति॥ तत् एकम् अनेजत् मनसः जवीयः देवाः एनत् न आप्नुवन्[...]

સ્વામી વિવેકાનંદનો દેશ પ્રત્યે પ્રેમ : મીરા દેવલ : સુરત

August 25, 2022|Categories: VLB|Tags: |

જ્યારથી મેં સ્વામી વિવેકાનંદ વિષે જાણ્યું છે ત્યારથી મેં એમની શક્તિનો અનુભવ કર્યો છે. સ્વામીજીનો એક વાક્ય મારા જીવનમાં ખુબ[...]

વ્યક્તિ વિશેષની વાત્યુ – સ્વામી વિવેકાનંદ : કેતન ભટ્ટ : અમદાવાદ

August 24, 2022|Categories: VLB|Tags: |

જ્યારે જ્યારે નાનો નરેન્દ્ર તોફાન કરીને આવે ત્યારે એની માં એને માથે પાણી નાખતી જાય અને ૐ નમ:શિવાય બોલતી જાય[...]

આજનો અર્ઘ્ય : રસેશ અધ્વર્યુ : ન્યૂ જર્સી

August 24, 2022|Categories: VLB|Tags: |

આજનો અર્ઘ્ય... માતૃભાષા દિવસે “એક નિરીશ્વરવાદી મિત્રને અર્પણ” વાદળ જે ઢાંકવા સૂર્યને કરે લટકાં અનેક, અસ્તિત્વ એનું ક્યાંથી, જો સૂર્ય[...]

મને સ્વામી વિવેકાનંદ પાસેથી શું શીખવા મળ્યું : ધ્રુવ જોષી : ભરૂચ

August 18, 2022|Categories: VLB|Tags: |

આ લેખ વાંચી રહેલ તમામ પવિત્ર આત્માને મારા નમસ્કાર. હું એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. સ્વામી વિવેકાનંદજીના જીવનનો મારા[...]

સમાચાર દર્શન : ગુજરાતમાં શ્રીરામકૃષ્ણ ભાવધારા

August 1, 2022|Categories: Sankalan|Tags: , , |

ભાવપ્રચાર કેન્દ્રની પ્રવૃત્તિનો અહેવાલ અહીં આપવા માટે એક કે બે સારી ક્વોલીટીના ફોટા અને ત્રણ-ચાર લાઈનમાં સુસ્પષ્ટ લખાણ સહિત પ્રત્યેક[...]

અધ્યાત્મ : ધર્મ-સાધના : સ્વામી માધવાનંદ

August 1, 2022|Categories: Madhvananda Swami|Tags: , , |

જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક[...]

યાત્રા સંસ્મરણ : ‘બોલ બમ’ની યાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

August 1, 2022|Categories: Nikhileswarananda Swami|Tags: , , , |

શ્રાવણ માસમાં તીર્થના પુરોહિત-પંડાઓ ત્રણ-ચાર સમૂહમાં વહેંચાઈ જઈને દૂર સુદૂરના પહાડ-જંગલોમાંની રાખ ચાળે છે અને સંક્રાંતિ તથા પ્રત્યેક શ્રાવણી સોમવારે[...]

અધ્યાત્મ : અનાસક્તિનું મનોવિજ્ઞાન : સ્વામી ભજનાનંદ

August 1, 2022|Categories: Bhajanananda Swami|Tags: , , , |

સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે[...]

જ્ઞાન-ગમ્મત : વિવેકાનંદ ક્રોસવર્ડ – ઓગસ્ટ 2022 : સંકલન

August 1, 2022|Categories: Sankalan|Tags: , , , |

‘શિકાગો વ્યાખ્યાન’ સ્વામી વિવેકાનંદની પુસ્તિકામાંથી આ ક્રોસવર્ડ બનાવવામાં આવ્યું છે. આ પુસ્તિકા આપ ઓનલાઈન નિ:શુલ્ક વાંચી શકો છો: vivekananda.live/eshop/free-ebooks/ 31[...]

બાળ ઉદ્યાન : શ્રીશંકરાચાર્ય : સ્વામી રાઘવેશાનંદ

August 1, 2022|Categories: Raghaveshananda Swami|Tags: , , , |

શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્‌ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ[...]

જ્ઞાનયોગ : શાશ્વત આનંદના સંધાને : સ્વામી કૃષ્ણસખાનંદ

August 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

એક એવો આનંદ છે કે જે પૂર્ણ છે અને જે કદી પણ પરિવર્તન પામતો નથી. અહીંના જીવનમાં આપણે જે સુખ[...]

વિવેકપ્રસંગ : રસોડામાં વેદાંત : સ્વામી કૃષ્ણસખાનંદ

August 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

સ્વામીજીના ઓજસ્વી અને ઝળહળાટભર્યા વેદાંતનાદ કરતાં પણ એમની રોજબરોજની દિવ્ય મોહકતાનો ચમત્કાર જ મીડ ભગિનીઓને વધુ આકર્ષિત કરતો. એમને[...]

પાર્ષદ પ્રસંગ : ઠપકા દ્વારા સંસ્કાર-શુદ્ધિ : સ્વામી નિખિલાનંદ

August 1, 2022|Categories: Nikhilananda Swami|Tags: , , |

મને લાગે છે કે ઠાકુરનાં સંતાનો આપણા જેવા ભક્તો ઉપર કૃપા કરવા માટે ઠપકાનો રસ્તો અપનાવે છે. (સ્વામી નિખિલાનંદ રામકૃષ્ણ[...]

Title

Go to Top