ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન : સ્વામી પૂર્ણાત્માનંદ
હું સ્વામી વિવેકાનંદનો અનુયાયી છું. એટલે હું આશાવાદી છું. જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યાં છીએ તેને કદાચ સાચી કહેવાય તેમ[...]
હવે હું ત્યાં નહીં જાઉં : જ્યોતિબહેન થાનકી
(ગતાંકથી આગળ) સંધ્યાનો સમય હતો. બલરામ મંદિરના બીજા માળના હૉલમાં ઠાકુર ભક્તો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં[...]
શ્રી હનુમાન ચરિત્ર (૧) : પં. રામકિંકર ઉપાધ્યાય
૫. રામકિંકર ઉપાધ્યાય ‘રામચરિતમાનસ’ પરનાં પોતાનાં પ્રવચનો માટે ભારતભરમાં પ્રસિદ્ધ છે. તેમનો ‘રામચરિતમાનસ’ પરનો અભ્યાસ ઊંડો અને અનોખો છે. તા.[...]
પુનર્જન્મમીમાંસા (૭) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) આનુવંશિક્તાનો સિદ્ધાંત પહેલાંનો જીવશાસ્ત્રી, મનુષ્ય મનુષ્ય વચ્ચે દેખાતા અંતરને, આનુવંશિક્તા અને વાતાવરણના સિદ્ધાંતના જોર ઉપર પ્રતિપાદિત કર્યા કરતો[...]
ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ : કેશવલાલ શાસ્ત્રી
આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું[...]
પર્યાવરણ, જંગલ અને માનવ : ડૉ. ચેતના માંડવિયા
આ સૃષ્ટિના ચેતન જીવો અને અચેતન વસ્તુઓ કોઈ અલૌકિક શક્તિથી એકબીજા સાથે સંબંધિત છે. નદીઓ, પર્વતો, સમુદ્રો, આકાશ, તારા, ચંદ્ર,[...]
સોનેરી સાદ : હરેશ ‘તથાગત્’
ભજન જેવડો ભરોસો રે મનવા... ભજન જેવડો ભરોસો.. પધરાવો ત્રાજવાં ને તોલાં કૂવામાં, ખાતાવહીના ખેલ છોડો; કમાડો પાંચેપાંચ ભીતર ઉઘાડીને,[...]
એક બુંદ ઓડકાર : મહેન્દ્ર જોષી
આંખ્યું રે અંજાય એવા સૂરજના કેમ કરું રે દીદાર? ગુરુજી, મને ટેરવું ભરીને સહેજ આંજો ઓલ્યા તેજનું તુષાર. પાછલા પરોઢિયે[...]
શ્રી ગુર્વષ્ટકમ્ : આદિ શંકરાચાર્ય
शरीरं सुरूपं सदा रोगमुक्तं यशश्चारु चित्रं धनं मेरुतुल्यम् । गुरोरन्ध्रि-पद्मे मनश्चेन्न लग्नं ततः किं ततः किं ततः किं ततः किम्[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ
પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું[...]
વિવેકવાણી : સાચી ઉપાસના : સ્વામી વિવેકાનંદ
સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં[...]
દિવ્યવાણી
गुरुस्तोत्रम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः । गुरुरेव परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॥१॥ अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् । तत्पदं दर्शितं येन तस्मै[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ શ્રીમદ્ સ્વામી શ્રી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે સમગ્ર રામકૃષ્ણ[...]
પુસ્તક સમીક્ષા : સાધકો માટે અધ્યાત્મપંથની દીવાદાંડી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ[...]
બાળવિભાગ : શ્રીરામકૃષ્ણદેવની બાળવાર્તાઓ : સાચું જ્ઞાન : સંકલન
રામશાસ્ત્રી નામના એક મહાન વિદ્વાન પંડિત હતા. ઘણા શાસ્ત્રગ્રંથો તેમને કંઠસ્થ હતા. તે પોતાની કુશાગ્ર બુદ્ધિથી તર્ક-ચર્ચા કરતા અને તેના[...]
મારું સૌરાષ્ટ્રભ્રમણ (૭) : સ્વામી સિદ્ધિનાથાનંદ
મહાત્મા ગાંધીજીનું ઘર અડધોક માઈલ દૂર ગાંધીજીનું જન્મસ્થળ આવેલું છે. તેમના પૈતૃક ઘરની જાળવણી કરવામાં આવી છે અને તેમનું જન્મસ્થાન[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : શિવનો આવેશ : અક્ષયકુમાર સેન
જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરું; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોટેલી એ સહુને ચરણ[...]
સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫) : ક્રાન્તિકુમાર જોષી
(ગતાંકથી આગળ) રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ[...]
પુનર્જન્મમીમાંસા (૬) : સ્વામી આત્માનંદ
(ગતાંકથી આગળ) મૃત્યુની પ્રક્રિયા હવે આપણે મૃત્યુની પ્રક્રિયા સમજી ગયા હોઈશું. આ શરીર ત્યાં સુધી જ જીવિત રહેશે કે જ્યાં[...]
મદ્રાસના બેતાજ બાદશાહ: આલાસિંગા પેરુમલ : સ્વામી દેશિકાત્માનંદ
સ્વામી દેશિકાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. કોણ છે આ માણસ? મદ્રાસના મુખ્ય સ્ટેશને બેંગ્લોર જતી ટ્રેઈનમાં એક વખતે ઘણી વિચિત્ર[...]
ભારતીય ઉગ્રવાદી હેમચંદ્ર ઘોષ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ આંદોલન : સ્વામી પૂર્ણાત્માનંદ
સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને બંગાળી માસિક ઉદ્બોધનના સહસંપાદક છે. ‘સ્વામી વિવેકાનંદને મેં જોયા છે. મેં એમનો ચરણસ્પર્શ[...]
હવે હું ત્યાં નહીં જાઉં : જ્યોતિબહેન થાનકી
“મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?” “અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી[...]
શ્રીરામને બોલાવો તો ખરા! : પં. રામકિંકર ઉપાધ્યાય
તુલસીદાસજી કહે છે કે, એક વખત જય અને વિજય રાવણ અને કુંભકર્ણ બન્યા. પછી કહેવામાં આવે છે કે, એક વખત[...]
અદ્વૈત આશ્રમ, માયાવતી : સંકલન
(મુખપૃષ્ઠ આવરણનો પરિચય) પર્વત પર વસેલી નાનકડી નગરી લોહાઘાટથી ૯ કિલોમીટર લાંબા યાત્રાપથ પર ડગલા માંડતા માંડતા પથિકને દૂરથી દૃષ્ટિગોચર[...]
વિશ્વશાંતિમાં ધર્મનું સ્થાન : સ્વામી ભૂતેશાનંદ
શ્રીમદ્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. પ્રસ્તુત લેખ અંગ્રેજી માસિક પ્રબુદ્ધ ભારતમાંથી સાભાર લેવામાં આવ્યો[...]




