પુસ્તક-પરિચય : દુષ્યત પંડ્યા
* પરમહંસનાં મોતી * પ્રકાશક: શ્રીરામકૃષ્ણ આશ્રમ-રાજકોટ, મૂલ્ય : રૂ. ૨=૦૦ સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈઓ દ્વારા જગત શ્રીરામકૃષ્ણને જાણતું[...]
પ્રેરક પ્રસંગો : સંકલન
વેરની વસૂલાત રાજગૃહમાં આજે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અને રંગમહોત્સવમાં એક ગોપાલની પત્ની કુશળ નર્તકીને નૃત્ય માટે આમંત્રણ આપવામાં આવ્યું[...]
જાગ્રત નારીચેતનાનો જૈન આલેખ : કેશવલાલ વિ. શાસ્ત્રી
હમણાં જ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાન, વારાણસીએ બહાર પાડેલ ડૉ. હીરાબાઈ બોરડિયાનો એક હિન્દી શોધપ્રબંધ વાંચવા મળ્યો. ૩૧૯ પૃષ્ઠોના દળદાર[...]
તમે તો પોતાના માણસ છો (૨) : જ્યોતિબહેન થાનકી
(બલરામ બોઝના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું યોગદાન આપતા.[...]
ભગવાન ઈશુને પગલે પગલે : સંકલન
‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે થોમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ “Immitation of Christ” આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના[...]
મને તો મા સાંભરે : સ્વામી સારદેશાનંદ
રામકૃષ્ણ સંઘના સંન્યાસી બ્રહ્મલીન સ્વામી સારદેશાનંદજી મહારાજને શ્રીમા શારદાદેવીના સાંનિધ્યમાં રહેવાનો અને તેમની સેવા કરવાનો સુયોગ સાંપડ્યો હતો. શ્રીમા વિષેના[...]
ભારતીય સ્ત્રીઓ માટે પરિવ્રજ્યા (૧) : પ્રવ્રાજિકા આત્મપ્રાણા
શ્રી શારદા મઠનાં સંન્યાસિની પરિવ્રાજિકા આત્મપ્રાણાજી રામકૃષ્ણ શારદા મિશન, દિલ્હીનાં સેક્રેટરી છે. તેઓ શ્રી શારદા મઠ દ્વારા પ્રકાશિત દ્વિવાર્ષિક અંગ્રેજી[...]
ભગવત્પ્રાપ્તિના ઉપાયો (૨) : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) જ્યારે આપણે સંસારનો દોષ કાઢીએ છીએ, ત્યારે આપણે એ તપાસતા નથી કે દોષ ખરેખર સંસારનો છે કે પોતાનો?[...]
વિશ્વજનની શ્રીમા શારદા : સ્વામી ગંભીરાનંદ
શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. આ વર્ષે ૨૭મી ડિસેમ્બરે શ્રીશ્રી મા શારદાદેવીની જન્મતિથિ[...]
ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા : સ્વામી વીરેશ્વરાનંદ
શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના[...]
શ્રી પ્રભુને પોકારો : સ્વામી શિવાનંદ
શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજ (૧૮૫૪-૧૯૩૪) શ્રીરામકૃષ્ણદેવના ૧૬ અંતરંગ પાર્ષદમાંના એક હતા અને રામકૃષ્ણ મઠ અને મિશનના બીજા પરમાધ્યક્ષ હતા. તેઓ[...]
સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૭) : સ્વામી નિખિલેશ્વરાનંદ
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી તમે-તમારામાંનો કોઈ પણ હજુ માતાજીના (શ્રીમા શારદાદેવીના) જીવનનું અદ્ભત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે[...]
દિવ્યવાણી
श्रीसारदादेवीध्यानम् ध्यायेच्चित्तसरोजस्थां सुखासीनां कृपामयीम् । प्रसन्नवदनां देवीं द्विभुजां स्थिरलोचनाम् ॥१॥ आलुलायितकेशार्धवक्षःस्थलविमण्डिताम् श्वेतवस्त्रावृतार्धागां हेमालंकारभूषिताम् ॥२॥ स्वक्रोडन्यस्तहस्तां च ज्ञानभक्तिप्रदायिनीम् । शुभ्रां ज्योतिर्मयीं[...]
સમાચાર દર્શન
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજની ગુજરાતની મુલાકાત સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દીના શુભ અવસરે રામકૃષ્ણ[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ : સંકલન
જે મહાન ધ્યેયો માટે શ્રીરામકૃષ્ણદેવે જીવન ધારણ કર્યું હતું, તેમને ચરિતાર્થ કરવા માટે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરી. “आत्मनो[...]
પુસ્તક-સમીક્ષા : ક્રાંતિકુમાર જોશી
* પ્રેરણાની ભાગીરથી * * સ્વામી વિવેકાનંદ : જીવન ચરિત્ર. * મૂલ્ય: રૂ. ૪૦-૦૦ પાકું રૂ. ૩૫-૦૦ કાચું પ્રકાશક :[...]
પ્રેરક પ્રસંગો : સંકલન
આપણે સૌ ભાઈ ભાઈ! બંગાળમાં કોમી રમખાણો ચાલે છે. કલકત્તાય એનાથી મુક્ત નથી. હિંદુ-મુસ્લિમો ભાઈચારાની ભાવનાને એક બાજુએ મૂકીને એકબીજાનાં[...]
પ્રેમલિપિ : ઉમાશંકર જોષી
અહો! પુષ્પપુષ્પે પ્રગટ પ્રેમલિપિ! દિશાએ દિશાએ રહે દિવ્ય દીપી! તૃણ તણે અંકુરે પ્રેમભાષા સ્ફુરે, કોમળા અક્ષરોમાં લખેલી; વાડીએ, ઝાડીએ, ખેતરે,[...]
આપણે તો… : નીતિન મહેતા
આપણી આ વચ્ચે ભીંત કંઈ જેવું હોય નહીં આપણે તો દર્પણના માનવી. સામેસામે ઊભા રહી ઝીલીએ, ઝિલાઈએ આપણે તો તર્પણના[...]
વિદાય ટાણે : જોસેફ મેકવાન
આજે વિદાયટાણે કંઈ જ કહેવું નથી ને ઘણું કહેવું છે! કૃષ્ણએ કહેલી ગીતાના કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં. વૃક્ષની[...]
રામની વાડીએ : ઉશનસ્
રામની ભોંયમાં રામની ખેતરવાડીએ જી આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. જગને ચોકચબૂતરે વેરી રામધણીની જુવાર, તે પર પાથરી[...]
તંતુ શો એકતાનો! : રાજેન્દ્ર શાહ
તારે અંગે કુસુમિત કશો રંગ, કેવી સુગંધ! તારી ખ્યાતિ પવનલહરી વ્હૈ જતી દૂરદૂર. ત્યારે જેને તવ મધુમહીં જિંદગી કેરું નૂર[...]
પારાવાર : વેણીભાઈ પુરોહિત
હું પોતે મારામાં છલકું પંચામૃતનો મુખરિત પારાવાર! હું છું મારો ફેનિલ આરો ને હું મુજ ઉર્મિલ મઝધાર: પંચામૃતનો મુખરિત પારાવાર![...]
જગતના ધર્મોના મુખ્ય પ્રતીકો : સંકલન
હિંદુ ધર્મ : ॐ ઓમ અથવા પ્રણવ ઓમ અથવા પ્રણવ હિંદુ ધર્મનું સાર્વત્રિક અપનાવાયેલ પ્રતીક છે જે બ્રહ્મને પ્રત્યક્ષ કરે[...]




