બાહ્ય ત્યાગ : સ્વામી અશોકાનંદ
શું બાહ્ય ત્યાગ સુધ્ધાં ક૨વો જરૂરી છે? માત્ર માનસિક ત્યાગ બસ નથી? અમારો અભિપ્રાય એવો છે કે આંતરિક ત્યાગ બસ[...]
યુવા-વિભાગ : કિરીટ વાઘેલા
પરીક્ષાની તૈયારી વ્હાલા યુવા વાચકો, તમારી વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે લગભગ એક મહિના જેટલો સમય બાકી છે, એટલે કે પરિણામ[...]
કૃપા : ડૉ. કાન્તિલાલ લ. કાલાણી
ભગવદ્ ભજનમાં, ભગવત્ સ્મરણમાં તેમજ અધ્યાત્મમાર્ગમાં કૃપા શબ્દ પર બહુ ભાર મૂકી કહેવામાં આવે છે કે ભગવત્કૃપા તો જોઈએ જ.[...]
દુ:ખ-કષ્ટનું આધ્યાત્મિક શક્તિમાં રૂપાંતર : સ્વામી યતીશ્વરાનંદ
(શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. તેમના સુપ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ 'Meditation and Spiritual Life'ના થોડા અંશો વાચકોના લાભાર્થે રજૂ[...]
કાવ્ય : આનંદમગ્ન શિવ અને શિવ તાંડવ: સ્વામી વિવેકાનંદ
(રાગ કર્નાટી એકતાલ) તાથૈયા તાથૈયા નાચે ભોળા બં બં બાજે ગાલ ડિમ ડિમ ડમરુ બાજે ઝૂલે છે ખોપરી માળ...તાથૈયા ગર્જે[...]
સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતા : સ્વામી વિદેહાત્માનંદ
(સ્વામી વિદેહાત્માનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્ર દ્વારા પ્રકાશિત હિન્દી ત્રૈમાસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના સંપાદક છે.) પોતાનું અપૂર્ણ રહેલું ધર્મ-સંસ્થાપનનું કાર્ય[...]
કાવ્યાસ્વાદ : મોતી લેણા ગોતી : મકરંદ દવે
મોતી લેણા ગોતી દલ દરિયા મેં ડૂબકી દેણા, મોતી રે લેણા ગોતી એ જી જી. ખારા સમદર મેં છીપ બસત[...]
ન વિત્તેન તર્પણીયો મનુષ્ય : ચંદ્રકાન્ત શેઠ
મનુષ્યને ધનથી તૃપ્ત કરી શકાતો નથી અથવા મનુષ્ય ધનથી તૃપ્ત થાય એવો હોતો નથી - એવો અર્થ આપતી ઉપરની ઉક્તિ[...]
સ્વર્ણ ચકલીને પાજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૮) “દીદી, એકવાર તો દર્શન જરૂર કરજો” પુરી, એ તો ગૌરાંગદેવની કૃષ્ણમિલનની ભૂમિ. અહીં[...]
અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ
મહા શિવરાત્રિ (૨૭-૨-’૯૫) પ્રસંગે સામાન્યતઃ ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ,[...]
સાધન – ભજન કરો : સ્વામી બ્રહ્માનંદ
સ્વામી બ્રહ્માનંદજી મહારાજની જન્મતિથિ (૧, ફેબ્રુઆરી) પ્રસંગે સાધન - ભજન કરો, સાધન - ભજન કરો. ભજન કરવાથી એક પ્રકારનો આનંદ[...]
સંપાદકીય : ભક્તાર્જન યુગલ ચરણ …. : સ્વામી નિખિલેશ્વરાનંદ
પહેલી જાન્યુઆરી ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થવાથી કલકત્તામાં કાશીપુરના બગીચામાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. બપોરના લગભગ ત્રણ વાગે તેઓ[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
સાચી શિવપૂજા જેને શિવની સેવા કરવી છે તેણે તેનાં સંતાનોની પણ સેવા કરવી જોઈએ. પહેલાં તો તેણે આ દુનિયાનાં બધાં[...]
દિવ્યવાણી : સંકલન
योजनानां सहस्रे द्वे द्वे शते द्वे च योजने। केन निमिषार्धेन कममाण नमोऽस्तुते॥ - ऋग्वेद, १–५०–४ પ્રકાશની ગતિ હે સૂર્યદેવ, તમને[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મિશનનાં ૧૯૯૩-૯૪ના વર્ષનાં જનહિત-સેવા કાર્યોનો અહેવાલ શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના અધ્યક્ષસ્થાને ૧૮ ડિસેમ્બર, ૧૯૯૪ના[...]
પુસ્તક સમીક્ષા : દુષ્યંત પંડ્યા
સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક[...]
શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
દક્ષિણેશ્વર - પ્રવેશ (શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમનો બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો[...]
કરુણામૂર્તિ સ્વામી વિવેકાનંદ : સ્વામી તુરીયાનંદ
સ્વામી તુરીયાનંદ મહારાજની જન્મતિથિ (૧૫-૧-૧૯૯૫) પ્રસંગે (સ્વામી વિવેકાનંદજીના એક ગુરુભાઈ સ્વામી તુરીયાનંદજી મહારાજે જુદા જુદા સમયે પોતાના વાર્તાલાપ અને પત્રો[...]
સ્વર્ણચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં (શ્રીરામકૃષ્ણદેવની શિષ્યા ગૌરીમાના જીવનપ્રસંગેા) : જ્યોતિબહેન થાનકી
(ડિસેમ્બર ’૯૪થી આગળ) (૬) ગામને કૉલેરાથી મુક્ત કર્યું ગૌરીમાઈ પ્રભાસ પાટણથી દ્વારકા જઈ રહ્યાં હતાં. વચ્ચે આવેલા સુદામાપુરીમાં પણ તેઓ[...]
અવ્યવસ્થામાં ફસાયેલા જગતને સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન : જે. પી. વાસવાણી
સ્વામી વિવેકાનંદની જન્મતિથિ (તા. ૨૩-૧-૧૯૯૫) પ્રસંગે (૧૯૯૩માં ૬થી ૮ ઑગસ્ટ, અમેરિકાના પાટનગર વૉશિંગ્ટનમાં, કૅપિટલ સૅન્ટરમાં, શિકાગોની વિશ્વ ધર્મ પરિષદની સ્મૃતિમાં[...]
કાવ્ય : એવે અણીને ટાણે મેં શબદું સાંભળ્યા! : કેશવલાલ વિ. શાસ્ત્રી
Accept My Full Heart's Thanks Ella Wheeler Wilcox Your words came just when needed – Like a breeze blowing and[...]
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ : સ્વામી સોમેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ[...]
સ્વામી સારદાનંદજી મહારાજના સંસ્મરણો : સ્વામી ભૂતેશાનંદ
સ્વામી સારદાનંદજી મહારાજની જન્મતિથિ (૭મી જાન્યુઆરી ‘૯૫) પ્રસંગે (સ્વામી સારદાનંદજી મહારાજના શિષ્ય અને શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજી[...]
સંપાદકીય : ઊઠો, જાગો! : સ્વામી નિખિલેશ્વરાનંદ
ઊઠો, જાગો! વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું - “ઊઠો, જાગો અને લક્ષ્યની[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
યુવાવર્ગને આહ્વાન હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં[...]




