પ્રાસંગિક : શ્રી રામનો જન્મ : વિલાસરાય હ. વૈષ્ણવ
(ગોસ્વામી તુલસીદાસ કૃત ‘રામચરિતમાનસ’ના સમશ્લોકી અનુવાદવાળા ગ્રંથ ‘માનસસાર’ના અંશો) दोहाः जोग लग्न ग्रह वार तिथि, सकल भये अनुकूल, चर अरु[...]
પ્રાસંગિક : જૈન વિચારધારાનાં આવશ્યક તત્ત્વો : શશિકાંત કે. મહેતા
(રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૧૪ અને ૧૫ નવેમ્બર ૯૪, બેલુ૨મઠ ખાતે યોજાયેલ વિશ્વધર્મ સંસદમાં જૈન ધર્મના પ્રખ્યાત ચિંતક અને[...]
શિક્ષણનાં સ્વાતિબિન્દુઓ : વિમલા ઠાકર
આજનું શિક્ષણ કેવળ મનને સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. મન દ્વારા વધારેમાં વધારે માહિતીનો સંગ્રહ કરવો, એમાં વ્યવસ્થા, પરિમાર્જન,પરિષ્કાર વગેરે લાવવાં[...]
આધ્યાત્મિક પ્રશ્નોત્તરી : સ્વામી ભૂતેશાનંદ
(રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે ૬ ડિસેમ્બર, ૧૯૯૧ના રોજ રાજકોટમાં ભક્તોના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા, તેના[...]
નિરોધન સમાહિત મન… : સંપાદકીય
ગોસ્વામી તુલસીદાસજીએ ‘વિનય-પત્રિકા’ નામના અદ્ભુત ભક્તિપૂર્ણ ગ્રંથની રચના કેવી રીતે કરી એ વિષે રસપ્રદ આખ્યાયિકા છે. એક વાર વારાણસીમાં એક[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
ભાવિ ભારત પરંતુ ધ્યાનમાં રાખજો કે જો તમે એ આધ્યાત્મિકતાને છોડી દેશો, પશ્ચિમની ભૌતિકવાદી સંસ્કૃતિની પાછળ દોડવા જતાં એને તરછોડી[...]
દિવ્યવાણી : સંકલન
आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।। દુઃખોનો નાશ કરનાર,[...]
વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષ: ૬ એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫ અદ્વૈત (કાવ્ય) શ્રી જયંત વસોયા 70 અભણ સરસ્વતી – ડૉ.[...]
સમાચાર દર્શન : સંકલન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ-સંમેલન સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ[...]
યુવ-વિભાગ : ડૉ. મધુભાઈ કોઠારી
સમયનો સદુપયોગ કેમ કરશો? યુવા મિત્રો, જો તમારે જીવનને વ્યવસ્થિત બનાવવું હોય તો, તમને મળતા સમયનું આયોજન કરવું જોઈએ, એટલે[...]
શ્રીરામકૃષ્ણ – જયાષ્ટક : દેવેન્દ્રનાથ મજુમદાર
(ગૌડસારંગ – ત્રિતાલ) ભવભયભંજન, પુરુષ નિરંજન, રતિપતિ ગંજનકારી। યતિજનરંજન, મનોમદ ખંડન, જય ભવબંધનહારી।।૧।। જય જનપાલક, સુરદલનાયક, જય જય વિશ્વ વિધાતા।[...]
ચિંતનિકા : દુષ્યંત પંડ્યા
ઈશાવાસ્યમ્ ઈદમ્ સર્વમ્ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કોઈ સવાલના જવાબમાં કહેલું કે “આપણા બધા ધર્મગ્રંથો નાશ પામે પણ, ‘ઈશાવાસ્ય’ ઉપનિષદ માત્ર[...]
સ્વર્ણ ચકલીને પાંજરામાં પૂરી શકાય નહીં : જ્યોતિબહેન થાનકી
(ગૌરીમાઈના જીવનપ્રસંગો) (ગતાંકથી ચાલુ) (૧૦) “આમને તો હું ઓળખું છું!” પ્રભાતના સૂર્યનાં કોમળ કિરણોથી આકાશ ગુલાબી બની ગયું હતું. દક્ષિણેશ્વરના[...]
ભારતીય યુવકો માટે સેવાનો આદર્શ : સ્વામી સોમેશ્વરાનંદ
(રામકૃષ્ણ મિશનના સ્વામી સોમેશ્વરાનંદ ખેતડી ખાતેના રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સ્મૃતિ મંદિરના સચિવ છે. ભારતના યુવાનો માટેની મિશનની પ્રવૃત્તિઓ સાથે તેઓ[...]
શ્રીરામકૃષ્ણ-મહિમા : સ્વામી ગર્ગાનન્દ
(સ્વામી ગર્ગાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે. તેમણે રચેલ આ સ્તવન સ્વામી વિવેકાનંદજી દ્વારા રચિત ‘ૐ હ્રીં ઋતમ્’ સ્તવ પ્રમાણે જ[...]
ચૈતન્ય મહાપ્રભુ : ભોળાભાઈ પટેલ
શ્રી ચૈતન્ય મહાપ્રભુ જયંતી (૧૭ માર્ચ) પ્રસંગે યુગાયિતં નિમેષેણ ચક્ષુષા પ્રાવૃષાયિતમ। શૂન્યાયિતં જગત્સર્વં ગોવિન્દવિરહેણ મે।। ગોવિંદના વિરહમાં મારે માટે એક[...]
શ્રીરામકૃષ્ણના મતે ઈશ્વર-સાક્ષાત્કાર માટેનાં વ્યવહારુ પગલાં : સ્વામી ભૂતેશાનંદ
(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યશ્રી છે.) શ્રીરામકૃષ્ણના ઈશ્વર-સાક્ષાત્કાર તથા તે માટેનાં વ્યવહારુ પગલાં વિષેનાં મંતવ્યોની ચર્ચા[...]
જેવા તેમને જોયા હતા : સંકલન
શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૩ માર્ચ) પ્રસંગે (અમેરિકાના મિસુરી રાજ્યના મુખ્ય શહેર સેંટ લુઈની વેદાન્ત સોસાયટીના સ્વામી ચેતનાનંદજીએ શ્રીરામકૃષ્ણના ચાળીસ સમકાલીન અને[...]
જૃંભિત યુગઈશ્વર… : સંપાદકીય
જૃંભિત યુગઈશ્વર... ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ની સાતમી પંક્તિમાં સ્વામી વિવેકાનંદજી કહે છે - ‘જૃંભિત યુગ-ઈશ્વર જગદીશ્વર યોગ સહાય.’ “હે જગદીશ્વર! હે યોગના[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ
ભારતના આદર્શ - શ્રીરામકૃષ્ણ ભારત રાષ્ટ્રીય ઉત્થાન સાધવા ચાહતું હોય, તો જાણજો કે તેણે ઉત્સાહપૂર્વક શ્રીરામકૃષ્ણના નામની આસપાસ એકઠા થવું[...]
દિવ્યવાણી : સંકલન
परि चिन् मर्तो द्रविणं ममस्याद् ऋतस्य पथा नमसा विवासेत्। उत स्वेन क्रतुना सं वदेत श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥ સન્માર્ગ દ્વારા[...]
સંકલન : સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક સેમિનાર સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૦મી[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દીપોત્સવી અંક – ૧૯૯૪ (શિક્ષણ અંક)ના પ્રતિભાવો
“શ્રીરામકૃષ્ણ જ્યોત”નો દીપોત્સવી અંક અતિ સુંદર અને મૂલ્યવાન બન્યો છે. શિક્ષણ પ્રણાલીના સર્વ પાસાંઓના તાણાવાણા લેખો દ્વારા વણી લેવાયા છે.[...]
પુસ્તક સમીક્ષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
સંસ્કૃત શીખવું અઘરું નથી સંસ્કૃતની આબોહવામાં: લે. ડૉ. હર્ષદેવ માધવ; સંયોજક: પ્રા. નીતીનભાઈ દેસાઈ, કુસુમ પ્રકાશન, ૧૧ એ, નારાયણનગર સોસાયટી,[...]
સાચો ધર્મ : કુમારપાળ દેસાઈ
એક ગામ હતું. ગામમાં માત્ર ચાર કૂવા હતા. આ ચાર કૂવામાં પણ એક જ મીઠો કૂવો હતો. મીઠા કૂવાનું પાણી[...]




