ભાવિ શાળાનું નવલું રૂપ ‘નિસર્ગ નિકેતન’ – મૈસુર : સ્વામી મુક્તિદાનંદ
સ્વામી મુક્તિદાનંદ શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુરના વહીવટી વડા છે. - સં. પ્રકૃતિ તો બધા પ્રકારના શિક્ષણની જનની છે. બધાં જ્ઞાનનું પ્રારંભિક[...]
કાવ્ય : પરમહંસનું ગીત : ભાનુપ્રસાદ પંડ્યા
દેવ, આપ તો કદી શિશુની જેમ નાચતા રહો ઉમંગે, માએ વરસાવ્યાં હેતપ્રીતમાં રોમ થતાં પુલકિત સૌ અંગે! દેવ, આપનાં વિમલ[...]
કાવ્ય : ભારત : ઉમાશંકર જોશી
ભારત નહિ નહિ વિન્દ્ય હિમાલય, ભારત ઉન્નત નરવર, ભારત નહિ ગંગા, નહિ યમુના, ભારત સંસ્કૃતિ નિર્ઝર. ભારત નહિ વન, નહિ[...]
અવકાશ ક્ષેત્રે ભારતની અનન્ય સફળતા : ડૉ.કસ્તુરીરંગન
અવકાશ ક્ષેત્રના વિશ્વવિખ્યાત નિષ્ણાત ‘ઈસરો’ના ચેરમેન ડૉ. કસ્તુરીરંગને આ વિશેષાંક માટે મોકલાવેલ અવકાશ વિજ્ઞાન વિશેના લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]
વિજ્ઞાન-ટૅક્નૉલૉજી દ્વારા આપણી સમસ્યાઓનો ઉકેલ : શ્રી. સી.સુબ્રમણ્યમ્
હરિયાળી ક્રાંતિના પ્રણેતા ભારતરત્ન શ્રી સી.સુબ્રમણ્યમ્ના ૭-૮ ઑગસ્ટ, ૯૯ના રોજ યોજાએલ ‘નૅશનલ સાયન્સ સમિટ’ના ઉદ્ઘાટન પ્રવચનના ભારતના લોકોને ૨૧મી સદીમાં[...]
ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ : મનસુખભાઈ મહેતા
આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ[...]
કાવ્ય : જ્યાં મન ભય રહિત હોય : રવીન્દ્રનાથ ટાગોર
જ્યાં મન ભય રહિત અને મસ્તક ઉન્નત હોય, જ્યાં જ્ઞાન મુક્ત હોય જ્યાં જગત ભેદભાવની દીવાલોથી વહેંચાયેલું ન હોય, જ્યાં[...]
૨૧મી સદીમાં ભારતના પુનરુત્થાનમાં સ્વૈચ્છિક સંસ્થાઓનો ફાળો : સ્વામી જિતાત્માનંદ
વિશ્વના સૌથી મહાન પ્રજાસત્તાક ભારતની સ્વૈચ્છિક સંસ્થાઓ વિશે કશું કહેવું પડકારરૂપ છે. ૯૭ કોટિ લોકોની વૃદ્ધિગત પામતી શક્તિથી ઊભરાતો, આ[...]
પ્રશ્નોત્તરી : ધર્મ અને જીવન : સ્વામી ભૂતેશાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજીને ભક્તોએ પૂછેલા પ્રશ્નોના તેમણે આપેલા ઉત્તર અહીં વાચકો લાભાર્થે પ્રસ્તુત[...]
ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષા : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારત સરકાર દ્વારા આ ૧૯૯૯ના વર્ષને ‘સંસ્કૃત વર્ષ’ તરીકે મનાવવાનું નક્કી કરાયું છે. ભારતના ભૂતકાળ અને ભવિષ્યકાળને એક સૂત્રે બાંધવા[...]
કાવ્ય : હિંદ માતાને સંબોધન : કાન્ત
ઓ હિંદ! દેવભૂમિ! સંતાન સૌ તમારાં, કરીએ મળીને વંદન! સ્વીકારજો અમારાં! હિંદુ અને મુસલમાન, વિશ્વાસી, પારસી, જિન: દેવી! સમાન રીતે[...]
શ્રીરામકૃષ્ણ અને ૨૧મી સદી : દુષ્યંત પંડ્યા
એક અંગ્રેજ કવિ ગ્રેના એક કાવ્યમાં એક ખૂબ સુંદર કડી છે. પોતાના કાવ્યની એ કડીમાં એ કવિ કહે છે કે,[...]
ભારતનો ગૌરવવંતો ભૂતકાળ અને ઉજ્જ્વળ ભાવિ : પ્રૉ. દેવેન્દ્ર ભટ્ટ
‘રામાયણ’માં એવી વાત આવે છે કે, હનુમાનજીને શાપ હતો, કે કોઈ તેમને તેમના પૂર્વ-પરાક્રમોની યાદ અપાવે ત્યારે જ તેમનામાં શક્તિનો[...]
ભારતના યુગે યુગના ઈતિહાસનો સાક્ષી હિમાલય : કાકા કાલેલકર
ઈતિહાસકાર આર્યોના મૂળ સ્થાન તરીકે ભલે ઉત્તર ધ્રુવને કલ્પે, ભાષાશાસ્ત્રી એ માન ભલે મધ્ય એશિયાને આપે, દેશાભિમાની ભલે હિન્દુસ્તાનને જ[...]
‘દુર્લભં ભારતે જન્મ’ : વિનોબા ભાવે
જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે[...]
મારા સ્વપ્નનું ભારત : મહાત્મા ગાંધી
ભારતની દરેક વસ્તુ મને આકર્ષે છે. ઊંચામાં ઊંચી મહાત્ત્વાકાંક્ષા રાખનાર માણસને જોઈએ તે બધું ભારત પાસે છે. ભારત સ્વભાવે કર્મભૂમિ[...]
એકવીસમી સદીની નારીનાં અખૂટ પ્રેરણાસ્રોત શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
કાળચક્ર અવિરત ફરતું જ રહે છે. સૈકાઓ બદલતા રહે છે. માનવચેતના વિકસતી રહે છે. અમીબાથી મનુષ્ય સુધીની ચેતનાની આ વણથંભી[...]
એકવીસમી સદીમાં વૈશ્વિક આધ્યાત્મિક ચેતના : વિમલા ઠકાર
વિશ્વપ્રસિદ્ધ વિદુષી શ્રી વિમલાતાઈ આ સંક્ષિપ્ત લેખમાં એકવીસમી સદી એ આધ્યાત્મિક ચેતનાની સદી હશે તે વાત ભારપૂર્વક રજૂ કરે છે.[...]
સમુદ્ર સંગમ : દારા શિકોહ
(મોગલ સમ્રાટ શાહજહાં અને બેગમ મુમતાઝના જ્યેષ્ઠ પુત્ર દ્વારા શિકોહનો જન્મ ઈ.સ. ૧૯૧૫ના માર્ચ મહિનાની ૨૦મી તારીખે થયો હતો. જન્મગત[...]
ભારત શક્તિશાળી બને : ડૉ. રાજા રામન્ના
(સુખ્યાત અણુવૈજ્ઞાનિક, અણુપંચના ભૂતપૂર્વ અધ્યક્ષ, પદ્મભૂષણ ખિતાબથી બહુમાન પામેલા ડૉ. રાજા રામન્ના સાથેની પ્રશ્નોત્તરીના મુખ્યઅંશો ‘સાધના’ માસિકના સૌજન્યથી વાચકોના લાભાર્થે[...]
કાવ્ય : ફોરમ : મકરંદ દવે
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી. વાયરો ક્યાં જઈ ગંધ વખાણે, ફૂલ તો એનું કાંઈ ન જાણે, ભમરા પૂછે ભેદ[...]
૨૧મી સદીનું મહાન ભારત : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ
મહાન વિજ્ઞાનઋષિ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ ડિફેન્સ મિનિસ્ટરના વૈજ્ઞાનિક સલાહકાર અને ડિપાર્ટમૅન્ટ ઑફ ડિફેન્સ રીસર્ચ ઍન્ડ ડેવલપમૅન્ટના સૅક્રૅટરી છે[...]
૨૧મી સદીનું ભારતીય મૅનૅજમૅન્ટ અને મનની શક્તિ : મૃત્યુંજય આથ્રેય
શ્રી આથ્રેય દિલ્હી સ્થિત મૅનૅજમૅન્ટ સલાહકાર છે. તેઓ IIM કલકત્તાના તેમજ ધી લંડન અને સ્કૉટિશ બીઝનેસ સ્કૂલ્સના ભૂતપૂર્વ પ્રાધ્યાપક છે.[...]
૨૧મી સદીના નવા પડકારો અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા આંદોલન : શ્રીકૃષ્ણકાંત
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીમાં ૧૮ એપ્રિલ, ૯૮ના રોજ ‘રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ’ના સમાપન સમારંભમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી કૃષ્ણકાંતે આપેલું આ[...]
ભગિની નિવેદિતાની સમજ મુજબનું ભારત : સ્વામી સ્મરણાનંદ
શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સૅક્રૅટરી શ્રીમત્ સ્વામી સ્મરણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં લખાયેલ અને ‘નિવેદિતા વિદ્યાલયના શતાબ્દિ મહોત્ત્સવની સ્મરણિકા’માં પ્રસિદ્ધ થયેલા આ[...]




