સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી : સ્વામી સર્વસ્થાનંદ
વીસમી સદીના પ્રારંભમાં જ આજથી સૌ વર્ષ પહેલાં ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના શુભદિને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્ન સમી અદ્વૈત આશ્રમ, માયાવતીની[...]
વિવેકવાણી : નિર્ભયતા એ જ જીવન : સ્વામી વિવેકાનંદ
વિશ્વમાં આ આદર્શના અનેક પડઘાઓ ઊઠો, અને વહેમો બધા નાશ પામો. જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અવ્યક્ત બ્રહ્મ : શ્રીરામકૃષ્ણદેવ
૮૩૫. બ્રહ્મ શું છે એ શબ્દોથી સમજાવી શકાય નહીં. જેણે કદી સમુદ્ર જોયો નથી એવા માણસને કોઈ સમુદ્રનો ખ્યાલ આપે[...]
દિવ્યવાણી
त्वं न इन्द्रा भरँ ओजो नृम्णं शतक्रतो विचर्षणे । आ वीरं पृतनाषहम् ॥१॥ त्वां शुष्मिन् पुरुहूत वाजयन्तमुप ब्रुवे शतक्रतो ।[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ મઠ-મિશન, પશ્ચિમ બંગાળનાં રાહત સેવાકાર્યો પશ્ચિમ બંગાળ : તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં આવેલાં ભયંકર પૂરને કારણે થયેલી તારાજીથી પીડિત લોકોને[...]
મધુસંચય : અદ્ભુત પ્રતિભાશાળી બાળકી : સંકલન
બસંતી દેવીનો જન્મ ૧૯૧૭માં થયો હતો. પુત્રી છ મહિનાની થઈ એમના પિતા નવકુમાર શાસ્ત્રી અને એમનાં પત્ની અન્નકાલિદેવી ભક્તિભાવવાળાં હતાં.[...]
પ્રાસંગિક : ભગવાન ઈસુની વાણી : સંકલન
: પર્વતોપદેશ : * જે મનના દીન - આર્દ્ર છે. તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય એમનું છે. *[...]
પ્રશ્નોત્તરી : જીવનનું સૌથી મોટું રહસ્ય : દુઃખ : સંકલન
‘ધ કેન્સસ સીટી સ્ટાર’ કેન્સસ સીટી, મિોરીનાં દૈનિકપત્ર દ્વારા જુદા જુદા ધર્મ પાળતા, એક ખ્રિસ્તી, એક હિંદુ અને એક મુસલમાન[...]
સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય : મનસુખભાઈ મહેતા
શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો -[...]
પત્ર : ભગિની નિવેદિતાએ શ્રીશ્રીમાને લખેલ પત્ર : સંકલન
વહાલાં મા, આજે વહેલી સવારે સારા માટે પ્રાર્થના કરવા દેવળમાં ગઈ ત્યાં બધા લોકો જિસસનાં માતા મેરીનું ચિન્તન કરી રહ્યા[...]
નારી : અર્વાચીન ભારતમાં નારી : ભગિની નિવેદિતા
C.W. of Sister Nivedita Vol.5. p. 221 પરના ‘Woman in Modern India’ નો શ્રીદુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ – સં.[...]
ધર્મ : આપણા ધર્મનું સનાતન તત્ત્વ : બી.એમ. ભટ્ટ
(૧) કર્તવ્ય નહિ પણ દ્રષ્ટૃત્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈઝક ન્યૂટને ગુરુત્વાકર્ષણના મશહૂર સિદ્ધાંતની શોધ કરી અને એ શોધ સંસારના શિક્ષિત સમાજ[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવી : રામકૃષ્ણ મઠનાં આધ્યાત્મિક ગુરુમાતા : સ્વામી ભૂતેશાનંદ
એક રીતે જોતાં રામકૃષ્ણ મઠનું સર્જન એ જાણે શ્રીરામકૃષ્ણને શારદાદેવીએ કરેલી પ્રાર્થનાનું ફળ જ છે. શ્રીરામકૃષ્ણની મહાસમાધિ પછી પણ ખૂબ[...]
વેદાંત : શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત : સ્વામી પ્રેમેશાનંદ
(શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત[...]
વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા[...]
વિવેકવાણી : નારીશક્તિ : સ્વામી વિવેકાનંદ
સ્વામીજીએ હર્ષભેર ભાવિ સ્ત્રીમઠની વાત શરૂ કરીને કહ્યું : ‘શ્રીશ્રીમા શારદાદેવીને પ્રેરણાના કેન્દ્ર તરીકે રાખીને ગંગાના પૂર્વ કિનારે એક મઠની[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કર્મ તથા નિષ્કામ કર્મ : શ્રીરામકૃષ્ણદેવ
૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે.[...]
દિવ્યવાણી
मया सोऽन्नमत्ति यो विपश्यति यः प्राणिति य ई श्रृणोत्युक्तम् । अमन्तवो मां त उपक्षियन्ति श्रुधि श्रुत श्रद्धिवं ते वदामि ॥[...]
સમાચાર દર્શન
યુનાઈટેડ નેશન્સ દ્વારા પ્રાયોજિત ધર્મ અને આધ્યાત્મિક વિભૂતિઓની ‘સહસાબ્દી વિશ્વશાંતિ પરિષદ’ ૨૮ થી ૩૧ ઑગસ્ટ’ ૨૦૦૦ સંક્ષિપ્ત અહેવાલ : ૨૦મી[...]
દિપોત્સવી : વનસ્પતિ વિજ્ઞાન અને વ્યાવહારિક વેદાંત : ડૉ. ચેતના માંડવિયા
ભારતના સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર સમા અદ્વૈત વેદાંતના સિદ્ધાંત-વિચારને આચાર્ય શંકરે પ્રતિપાદિત કર્યો. પરંતુ માત્ર પંડિતો અને બ્રાહ્મણો સુધી જ[...]
દિપોત્સવી : વર્તમાન વહીવટીતંત્ર અને વેદાંતિક સિદ્ધાંતો : વિવેક કાપડિયા
ભારત આજે વિશ્વનો અતિ વિશાળ, લોકશાહી રાજ્યપદ્ધતિ ધરાવનાર અને સૌથી પ્રાચીન એવો દેશ છે. ભારતમાં લોકશાહી ભલે સંપૂર્ણ સફળ નથી[...]
દિપોત્સવી : વ્યવહારુ વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો : મનસુખભાઈ મહેતા
સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જગતના ક્લ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છેઃ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો[...]
દિપોત્સવી : શ્રીમદ્ ભાગવતમાં વ્યવહારુ વેદાંતનાં કેટલાંક દૃષ્ટાન્તો : જનાર્દન જ. દવે
સ્વામી વિવેકાનંદે લંડનમાં 'જીવન વ્યવહારમાં વેદાન્ત’ વિષય પર સન ૧૮૯૬માં ચાર વ્યાખ્યાનો અલગ અલગ દિવસોએ આપેલાં તેમાં ૧૦ નવેમ્બરના પ્રથમ[...]
દિપોત્સવી : વ્યક્તિત્વ વિકાસ : પ્રા. હિંમતભાઈ વી. શાહ – પ્રા. જનકભાઈ જી. દવે
આ વર્ષનાં મહારાષ્ટ્ર ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિગમનાં પરિણામો ધ્યાનાકર્ષક, ચોંકાવનારાં અને વિચારપ્રેરક છે. પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીએ 500માંથી ૫૮૯[...]




