આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

May 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ[...]

શાંતિ : મનની શાંતિ – ૧ : સ્વામી રામકૃષ્ણાનંદ

May 1, 2001|Categories: Ramakrishnananda Swami|Tags: , , , |

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]

કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન : સ્વામી ભૂતેશાનંદજી

May 1, 2001|Categories: Bhuteshananda Swami|Tags: , , |

(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો[...]

વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ – ૬ : સ્વામી રંગનાથાનંદ

May 1, 2001|Categories: Ranganathananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો[...]

પ્રાસંગિક : શ્રીબુદ્ધની વાણી : સંકલન

May 1, 2001|Categories: Sankalan|Tags: , , |

ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે[...]

પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન

May 1, 2001|Categories: Sankalan|Tags: , , |

હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારને કેમ વશ કરવો : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2001|Categories: Ramakrishna Dev|Tags: , , |

૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો[...]

દિવ્યવાણી

May 1, 2001|Categories: Sankalan|Tags: , , , |

आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं[...]

સમાચાર દર્શન

April 1, 2001|Categories: Sankalan|Tags: , , |

ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુની સંખ્યા કુલ વિતરિત[...]

અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

April 1, 2001|Categories: Akshaykumar Sen|Tags: , , , , |

(જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ;[...]

ધ્યાન : સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન : સ્વામી શ્રદ્ધાનંદ

April 1, 2001|Categories: Shraddhananda Swami|Tags: , , |

વેદાંત - સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે.[...]

વેદાંત : વેદાંત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ : લે. નાન્સી બેખામ

April 1, 2001|Categories: Nansi Bekham|Tags: , , |

(ફેબ્રુઆરી ૨૦૦૧ થી આગળ) આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ દૈનંદિન જીવનમાં ‘પૂર્ણતા’ સિદ્ધ કરવી તે આપણા માટે શક્ય નથી.[...]

કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : તૃતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદ

April 1, 2001|Categories: Bhuteshananda Swami|Tags: , , , |

(કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી[...]

વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫ : સ્વામી રંગનાથાનંદ

April 1, 2001|Categories: Ranganathananda Swami|Tags: , , |

(જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની[...]

પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન

April 1, 2001|Categories: Sankalan|Tags: , , |

સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે. સત્યમાં તપ, સંયમ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

April 1, 2001|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો[...]

વિવેકવાણી : વીરોને જ મુક્તિ હોય છે : સ્વામી વિવેકાનંદ

April 1, 2001|Categories: Vivekananda Swami|Tags: , , |

ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ

April 1, 2001|Categories: Ramakrishna Dev|Tags: , , |

અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧. જે વાટકામાં[...]

દિવ્યવાણી

April 1, 2001|Categories: Sankalan|Tags: , , , |

आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं । पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।। सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा[...]

વર્ણાનુક્રમ સૂચિ : સંકલન

March 1, 2001|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.)  આનંદ[...]

કાવ્યાસ્વાદ : ભૂકંપ : મનસુખલાલ ઝવેરી

March 1, 2001|Categories: Mansukhalal Zaveri|Tags: , , , |

મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં[...]

ભૂકંપ : વિનાશક ભૂકંપનું વિજ્ઞાન : નગેન્દ્ર વિજય

March 1, 2001|Categories: Nagendra Vijay|Tags: , , |

દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ[...]

Title

Go to Top