જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ
શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ[...]
શાંતિ : મનની શાંતિ – ૧ : સ્વામી રામકૃષ્ણાનંદ
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘The Message of Eternal Wisdom’ના ‘Consolations’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો[...]
કથામૃત : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : ચતુર્થ દર્શન : સ્વામી ભૂતેશાનંદજી
(કથામૃત ૧/૪/૧-૨ : ૬ માર્ચ ૧૮૮૨) શ્રીઠાકુરનો સહજ અને ગંભીર ભાવ ૫ માર્ચ, ૧૮૮૨નું વર્ષ. શ્રીઠાકુર દક્ષિણેશ્વરના પોતાના ખંડમાં ભક્તો[...]
વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ – ૬ : સ્વામી રંગનાથાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો[...]
પ્રાસંગિક : શ્રીબુદ્ધની વાણી : સંકલન
ભગવાન બુદ્ધ વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્ગારો કર્મયોગના ઉપદેશોને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે[...]
પ્રાસંગિક : શ્રીશંકરાચાર્યની વાણી : સંકલન
હું કોણ છું? * હું દેવાધિદેવ છું. હું દ્વેષ અને ઈર્ષ્યાના સ્પર્શ માત્રથી અલિપ્ત છું. મુમુક્ષુ સાધકોની કામના પૂર્ણ કરનારો[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ
(ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ[...]
વિવેકવાણી : જ્ઞાનનું પહેલું પગથિયું : સ્વામી વિવેકાનંદ
બાળકો તરીકે આપણે સૌ માનીએ છીએ કે, જગત ખૂબ સારું છે અને, આપણે માટે સુખના ઢગલા વાટ જોઈ રહ્યા છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારને કેમ વશ કરવો : શ્રીરામકૃષ્ણદેવ
૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો[...]
દિવ્યવાણી
आयुर्नश्यति पश्यतां प्रतिदिनं याति क्षयं यौवनं प्रत्यायान्ति गताः पुनर्न दिवसाः कालो जगद्भक्षकः । लक्ष्मीस्तोयतरङ्गभङ्गचपला विद्युच्चलं जीवितं तस्मान्मां शरणागतं करुणया त्वं[...]
સમાચાર દર્શન
ધરતીકંપ - રાહતસેવાની આંકડાકીય માહિતી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું તા. ૧૩/૩/૨૦૦૧ સુધીનું રાહતકાર્ય ક્રમાંક વસ્તુઓની યાદી વિતરિત વસ્તુની સંખ્યા કુલ વિતરિત[...]
અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન
(જૂન ૨૦૦૦થી આગળ) હજી તો પ્રભુનું વય આઠની અંદર; ત્યાં તો પિતાજીએ તજી દીધું કલેવર. ગયા’તા ભાણેજગૃહે પૂજા માટે ખાસ;[...]
ધ્યાન : સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન : સ્વામી શ્રદ્ધાનંદ
વેદાંત - સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે.[...]
વેદાંત : વેદાંત દર્શન અને આંતર બાહ્ય-પર્યાવરણ સંવાદ : લે. નાન્સી બેખામ
(ફેબ્રુઆરી ૨૦૦૧ થી આગળ) આપણે લાખ પ્રયત્ન કરીએ તો પણ દૈનંદિન જીવનમાં ‘પૂર્ણતા’ સિદ્ધ કરવી તે આપણા માટે શક્ય નથી.[...]
કથામૃત પ્રસંગ : શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : તૃતીય દર્શન : સ્વામી ભૂતેશાનંદ
(કથામૃત ૧/૩/૧-૨ : ૫ માર્ચ ૧૮૮૨) શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોમાં એક બાજુએ ઉચ્ચતમ આદર્શની વાતો છે તો બીજી બાજુએ વ્યાવહારિક જગતની ઉપયોગી[...]
વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫ : સ્વામી રંગનાથાનંદ
(જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની[...]
પ્રાસંગિક : શ્રીમહાવીરની વાણી : સંકલન
સત્યવાદી મનુષ્ય માતાની જેમ શ્રદ્ધેય, લોકો માટે ગુરુની જેમ પૂજ્ય અને સ્વજનની જેમ બધાંને પ્રિય હોય છે. સત્યમાં તપ, સંયમ[...]
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંકલન
પાંચ તત્ત્વોનું બનેલું આ શરીર સાન્ત અને નાશવંત છે. એ આત્માથી ભિન્ન છે. આત્મા અનાદિ અને અનંત છે, એ અવિનાશી[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો[...]
વિવેકવાણી : વીરોને જ મુક્તિ હોય છે : સ્વામી વિવેકાનંદ
ડરો નહિ, કારણ કે માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં મહાનમાં મહાન પ્રતિભા આમવર્ગમાંથી જ નીકળી આવી છે; તેમની કક્ષામાંથી જ, એ વર્ગમાંથી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ
અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧. જે વાટકામાં[...]
દિવ્યવાણી
आत्मा त्वं गिरिजा मतिः सहचराः प्राणाः शरीरं गृहं । पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थितिः ।। सञ्चारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वा[...]
વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ (વર્ષ ૧૨ : એપ્રિલ ૨૦૦૦ થી માર્ચ ૨૦૦૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલા છે.) આનંદ[...]
કાવ્યાસ્વાદ : ભૂકંપ : મનસુખલાલ ઝવેરી
મારાં રોષે જરી જ્યાં નયન ભરું તહીં, વહ્નિઝાળો ભભૂક્યે, હેલે લીલાં ચડ્યાં સૌ વન, ઉપવન ને વૃક્ષનાં વૃન્દ શૈલો, જેનાં[...]
ભૂકંપ : વિનાશક ભૂકંપનું વિજ્ઞાન : નગેન્દ્ર વિજય
દુનિયામાં વર્ષેદહાડે લગભગ ૨૫,૦૦૦ લોકો વાવાઝોડાં, ધરતીકંપ, નદીનાં પૂર, અનાવૃષ્ટિ, જ્વાળામુખીના વિસ્ફોટ, દાવાનળ વગેરે કુદરતી આફતોના ભોગ બને છે. આમ[...]




