દિવ્યવાણી
संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥ सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा दैव्येन ।[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું પાવનકારી પર્વ[...]
બાળવાર્તા : શ્રીમા જીવનદર્શન : સંકલન
શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ - પોતાના[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૩ : સ્વામી વિવેકાનંદ
(ગતાંકથી આગળ) આ પહેલાં આપણે જોઈ ગયા છીએ કે કોઈ પણ બે સૂરોની વચ્ચે જે વ્યવધાન છે તે સ્પષ્ટ રૂપે[...]
શિક્ષણશિબિર : મૂલ્યલક્ષી કેળવણી – શિબિર : સંકલન
શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની બે દિવસની[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૨ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી[...]
ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૨ : સ્વામી શુદ્ધરૂપાનંદ
(ગતાંકથી આગળ) રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને[...]
તત્ત્વવિચાર : અનાસક્તિ – ૨ : સ્વામી ભજનાનંદ
(ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી[...]
તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૨ : સ્વામી અખંડાનંદ
(ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને[...]
વ્યક્તિત્વ વિકાસ : ટેવ અને પરિવેશ : સ્વામી જગદાત્માનંદ
(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી[...]
શિક્ષણ : મૂળભૂત બાબતો – ૨ : સ્વામી નિર્વેદાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા[...]
પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૩ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે[...]
સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) વારુ, જ્યારે એમ કહીએ છીએ કે મનુષ્ય સ્વતંત્ર છે કે પરતંત્ર; તેથી શું આ સમસ્યા સમાપ્ત થઈ ગઈ?[...]
સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્ગુણોમાં સુધારણા લાવી[...]
વિવેકવાણી : જનતા પ્રત્યેની આપણી ફરજ : સ્વામી વિવેકાનંદ
ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય : શ્રીરામકૃષ્ણદેવ
શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ. આવતી કાલે[...]
દિવ્યવાણી
बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः । यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१ હે વિદ્યાના[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ * ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના બગીચાના ૨૨૨૯[...]
બાળવાર્તા : બાળકોનાં શ્રીમા શારદાદેવી : સંકલન
દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી,[...]
પુસ્તક સમીક્ષા : સંકલન
ગ્રંથ : સરસ્વતી ભાગ : ૧ થી ૭ પ્રથમ - સરસ્વતી: સંસ્કૃતિ, બીજો - સરસ્વતી: ઋગ્વેદ, ત્રીજો - સરસ્વતી: નદી,[...]
સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૨ : સ્વામી વિવેકાનંદ
સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક[...]
ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી
અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે.[...]
અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૧ : સ્વામી ગોકુલાનંદ
રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં[...]
ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૧ : સ્વામી શુદ્ધરૂપાનંદ
સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર[...]




