આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

દિવ્યવાણી

July 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

संज्ञानं नः स्वेभि: संज्ञानमरणेभिः । संज्ञानमश्विना युवमिहास्मासु नि यच्छतम् ॥ सं जानामहै मनसा सं चिकित्वा मा युष्महि मनसा दैव्येन ।[...]

સમાચાર દર્શન

June 1, 2004|Categories: Sankalan|Tags: , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ૩૦ એપ્રિલ થી ૨જી મે સુધી ૩ દિવસના વાર્ષિક મહોત્સવનું પાવનકારી પર્વ[...]

બાળવાર્તા : શ્રીમા જીવનદર્શન : સંકલન

June 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

શ્રીમા પધારે છે કિશોરી શારદા દક્ષિણેશ્વરમાં આવીને પતિને મળવા ઉન્મુખ છે. એમણે લોકમુખે સાંભળ્યું કે ‘મા કાલીના પુત્ર’ - પોતાના[...]

શિક્ષણશિબિર : મૂલ્યલક્ષી કેળવણી – શિબિર : સંકલન

June 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગર અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ બંનેના સંયુક્ત ઉપક્રમે આશ્રમમાં તા. ૧૫-૧૬ મેના રોજ મૂલ્યલક્ષી કેળવણીની બે દિવસની[...]

અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૨ : સ્વામી ગોકુલાનંદ

June 1, 2004|Categories: Gokulananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી[...]

ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૨ : સ્વામી શુદ્ધરૂપાનંદ

June 1, 2004|Categories: Shuddharupananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ)  રામદાસ છબીલદાસ સ્વામીજીના કરતાં થોડાં વર્ષો મોટા હતા. તેઓ એકબીજા સાથે ઘણા હળીમળી ગયા હતા. વળી તેમને બંનેને[...]

તત્ત્વવિચાર : અનાસક્તિ – ૨ : સ્વામી ભજનાનંદ

June 1, 2004|Categories: Bhajanananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી[...]

તીર્થયાત્રા : દેવતાત્મા હિમાલય – ૧૨ : સ્વામી અખંડાનંદ

June 1, 2004|Categories: Akhandananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) હિમાલયની શૃંખલાઓ એવું સ્થાન છે કે જ્યાં ભગવતી અંબાએ પોતાની ક્રીડા બંધ કરીને માનવજન્મ લીધો. જેનાથી આ સ્થાને[...]

વ્યક્તિત્વ વિકાસ : ટેવ અને પરિવેશ : સ્વામી જગદાત્માનંદ

June 1, 2004|Categories: Jagadatmananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) તમારી ટેવો જ તમારું વ્યક્તિત્વ છે જીવનના બધાં ક્ષેત્રોમાં વિચારો, ભાવનાઓ તથા કર્મની રચના સાથે જોડાયેલી ટેવોની ઘણી[...]

શિક્ષણ : મૂળભૂત બાબતો – ૨ : સ્વામી નિર્વેદાનંદ

June 1, 2004|Categories: Nirvedananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા[...]

પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૩ : સ્વામી રંગનાથાનંદ

June 1, 2004|Categories: Ranganathananda Swami|Tags: , |

(ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે[...]

સંસ્મરણ : શ્રી શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ

June 1, 2004|Categories: Saradeshananda Swami|Tags: , , |

શ્રીમાનો અહેતુક સ્નેહ : સંદેશવાહક મહિલા ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ના રચયિતા, શ્રીઠાકુરના કૃપાપાત્ર ભક્ત અને શ્રી શ્રીમાના ચરણાશ્રિત સંતાન અક્ષયકુમાર સેનનું જન્મસ્થાન[...]

સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2004|Categories: Sarvasthananda Swami|Tags: , , |

મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્‌ગુણોમાં સુધારણા લાવી[...]

વિવેકવાણી : જનતા પ્રત્યેની આપણી ફરજ : સ્વામી વિવેકાનંદ

June 1, 2004|Categories: Vivekananda Swami|Tags: , , |

ભારતનાં બધાં અનિષ્ટોનું મૂળ ત્યાંના ગરીબોની સ્થિતિમાં છે. પશ્ચિમમાં ગરીબો શયતાનો છે; તેને મુકાબલે આપણે ત્યાંના ગરીબો દેવતાઓ જેવા છે.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2004|Categories: Ramakrishna Dev|Tags: , , |

શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ. આવતી કાલે[...]

દિવ્યવાણી

June 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

बृहस्पते प्रथमं वाचो अग्रं यत्प्रैरत नामधेयं दधानाः । यदेषां श्रेष्ठं यदरिप्रमासीत्प्रेणा तदेषां निहितं गुहाविः ॥ ऋक् : १०.७१.१ હે વિદ્યાના[...]

સમાચાર દર્શન

May 1, 2004|Categories: Sankalan|Tags: , , |

રામકૃષ્ણ મઠ-મિશનનાં કેન્દ્રોની રાહતસેવાપ્રવૃત્તિઓ * ચાના બગીચાઓમાં થયેલા તોફાનોથી પીડિતોને પશ્ચિમ બંગાળના માલદા કેન્દ્ર દ્વારા જલપાઈગુડીના દેખલાપાડા ચાના બગીચાના ૨૨૨૯[...]

બાળવાર્તા : બાળકોનાં શ્રીમા શારદાદેવી : સંકલન

May 1, 2004|Categories: Sankalan|Tags: , , , |

દિવ્યભાવના એ દિવસો માતાજી દક્ષિણેશ્વરના એ દિવસોને પોતાના જીવનનાં ઉત્તમ દિવસો શું કામ ગણતાં? હૃદયપૂર્વક શ્રીરામકૃષ્ણની સેવા કરવાની તક સાંપડી,[...]

સંશોધન : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૨ : સ્વામી વિવેકાનંદ

May 1, 2004|Categories: Vivekananda Swami|Tags: , , |

સ્વરગ્રામ (Gamot) એક એવો તારલો કે જે બન્ને છેડેથી દૃઢ હોય, અર્થાત્‌ ધ્વનિ ઉત્પન્ન કરવા માટે સક્ષમ હોય. અથવા એક[...]

ક્રાંતિકારિણી શ્રીમા શારદાદેવી : જ્યોતિબહેન થાનકી

May 1, 2004|Categories: Jyotiben Thanki|Tags: , , |

અંતર્શક્તિઓનું પ્રાગટ્ય ‘ઠાકુર મારા ઉપર કૃપા કરો, આપ તો કરુણામય છો. સંસારીજનોનાં દુ:ખને દૂર કરો છો એવું મેં સાંભળ્યું છે.[...]

અધ્યાત્મ : આધ્યાત્મિક જીવનની અડચણો – ૧ : સ્વામી ગોકુલાનંદ

May 1, 2004|Categories: Gokulananda Swami|Tags: , , |

રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે આપેલાં વ્યાખ્યાનો ‘Some Guidelines to Inner Life’ નામે અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયાં[...]

ઇતિહાસ : સ્વામીજીના મુંબઈમાં પ્રથમ યજમાન – ૧ : સ્વામી શુદ્ધરૂપાનંદ

May 1, 2004|Categories: Shuddharupananda Swami|Tags: , , |

સ્વામી શુદ્ધરૂપાનંદના મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. તેમની વેદાંત સોસાયટી, ન્યૂયોર્કમાં આસિ. મિનિસ્ટર[...]

Title

Go to Top