અર્વાચીન યુગમાં મહિલાઓ – ૩ : સ્વામી રંગનાથાનંદ
૭. અહિંસક સમાજમાં જ સ્વાતંત્ર્ય પાંગરે અમેરિકા જેવા ખૂબ વિકસિત દેશમાં પણ, કોઈ ઇચ્છે છે માટે નહીં પણ, સમાજમાં અસલામતી[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે.[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૨ : સ્વામી સર્વસ્થાનંદ
નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલ તત્કાલીન રામકૃષ્ણ મઠમાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંગીતની કળા અને વિજ્ઞાન વિશે શ્રી પ્રિયનાથ સિંહા સાથે ૧૮૯૮માં[...]
વિવેકવાણી : સાચા ગુરુ : સ્વામી વિવેકાનંદ
ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે;[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૩ : શ્રીરામકૃષ્ણદેવ
ગરીશ (ત્રૈલોકયને) - આપ અવતારમાં માનો છો? ત્રૈલોકય - ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું પ્રાગટય થઈ શકે નહિ. કોઈ[...]
દિવ્યવાણી
वाङ् म आसन् नसोः प्राणश्चक्षुर् अक्ष्णोः श्रोत्रं कर्णयोः । अपलिताः केशाः अशोणा दन्ता बहु बाह्वोर् बलम् ॥ હો શુદ્ધવાણી, નાસિકામાં[...]
સમાચાર દર્શન
શ્રીમા શારદાદેવીની સાર્ધશતાબ્દિ મહોત્સવના ઉપલક્ષ્યમાં તા. ૨૬ થી ૨૯ ડિસે. સુધી નારાયણસેવા આશ્રમના પ્રાંગણમાં બાલાશ્રમ-વૃદ્ધાશ્રમનાં બહેનો, રિમાન્ડ હોમનાં બાળકો તેમજ[...]
કેળવણી : વેદની વ્યાવહારિક બોધકથાઓ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(દ્યા દ્વિવેદાની નીતિમંજરી પર આધારિત) (૧) કક્ષીવાનની કથા પ્રજાપતિએ યજ્ઞ દ્વારા ભૃગુ, અંગિરા અને અવિ - એમ ત્રણ પુત્રો ઉત્પન્ન[...]
શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ : જગતના અરણ્યમાં : સંકલન
શ્રીરામકૃષ્ણ મઠ, ચેન્નાઈના ‘Tales and Parable of Sri Ramakrishna’ પ્રકાશનનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંત કથાઓ’ નામે[...]
પ્રકીર્ણ : રૂવે રૂવે ઝરતું માતૃત્વ : દુષ્યંત પંડ્યા
પંદરમી - સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્ભુત શિલ્પ છે - ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના[...]
પ્રકીર્ણ : વ્યાકુળતા – ૧ : સ્વામી ભજનાનંદ
આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ? સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ વાળે છે[...]
સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી ૧૦૦ વર્ષ સુધી વહેલું અનન્ય સેવાઝરણું : સંકલન
રામકૃષ્ણ મિશન - વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી ૨૦૦૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘સમાચાર અને[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – ૧ : સ્વામી જિતાત્માનંદ
ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા[...]
પ્રકીર્ણ : પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૯ : સ્વામી રંગનાથાનંદ
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને ઘણા પ્રભાવિત[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) ગિરિશના મકાનમાં ભક્તોથી વીંટળાઈને શ્રીઠાકુર ભગવત્પ્રસંગ કરી રહ્યા છે. માસ્ટર મહાશયને કહે છે: ‘હું પ્રત્યક્ષ નિહાળું છું, હવે[...]
કલા : સંગીત કલ્પતરુની ભૂમિકા – ૫ : સ્વામી વિવેકાનંદ
(ઓગસ્ટ ૨૦૦૪ થી આગળ) રાગ અને રાગિણી પહેલાં કહેવાઈ ગયું છે કે કેટલાક સૂર, ગમક, મૂર્છના તથા ગિટકરી, સંયોગી, રોહી,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ ઉચ્ચ આધ્યાત્મિક ભાવરાજ્યની સર્વોચ્ચ કક્ષાએ વિરાજેલા હતા. આમ હોવા છતાં તેઓ સામાન્ય ભૌતિક વિદ્યા-કલા, સાહિત્યસંગીત વગેરેથી જરાય વિમુખ[...]
વિવેકવાણી : હિંદુધર્મમાં વેદોનું મહત્ત્વ : સ્વામી વિવેકાનંદ
હિન્દુ ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ : ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર, વેદો અપૌરુષેય હોવાની માન્યતા અને કર્મ તથા પુનર્જન્મની માન્યતા. કોઈ વેદોનો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૨ : શ્રીરામકૃષ્ણદેવ
ત્રૈલોકય - સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા. શ્રીરામકૃષ્ણ[...]
દિવ્યવાણી
गायन्ति त्वा गायत्रिणः अर्चन्त्यकर्मर्किणः । ब्रह्माणस् त्वा शतक्रत उद्वंशम् इव येमिरे ॥ ગાયક તારા ગાતા ગાન, ઋષિ ઋચાથી કરતા માન;[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમમાં, શ્રીમાનો ૧૫૦મો જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવનો સમાપન સમારોહ ૧૭-૧૮-૧૯ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ યોજાયો[...]
રાષ્ટ્રીય ચેતનાની જ્યોત પ્રજ્વલિત કરનાર બ્રહ્મવાદિની વાગમ્ભૃણી : ડો. રક્ષાબહેન સી. ત્રિવેદી
બ્રહ્મવાદિની વાગમ્ભૃણી વાક્ અભૃણ ઋષિની કન્યા હતી. તે પ્રસિદ્ધ બ્રહ્મવાદિની હતી અને તેણે ભગવતી દેવી સાથે અભિન્નતા પ્રાપ્ત કરી હતી.[...]
પ્રકીર્ણ : (માતૃ) શક્તિ પરિચય : ડો. મહીપતરામ દવે
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના[...]
પ્રકીર્ણ : દૈવીશક્તિનું અવતરણ : બી. એમ. ભટ્ટ
દૈવી શક્તિનું અવતરણ શક્ય છે ખરું? કેટલાક અધ્યાત્મપ્રેમી, સાધનામાં રસ લેનારા વિદ્વાનો તરફથી એ પ્રશ્ન વારંવાર પૂછવામાં આવે છે. એના[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૪ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(સપ્ટેમ્બર, ૨૦૦૪ના અંકથી આગળ) નેધરલેન્ડથી અમે સવારના ૮-૩૦ વાગ્યે રવાના થયા. રસ્તામાં થેપલા-મમરાનો નાસ્તો કરતાં કરતાં, ભજન સાંભળતાં સાંભળતાં, રસ્તામાં[...]




