દિવ્યવાણી
देवीप्रसन्नवदने करुणावतारे दिव्योज्जवलद्युतिमयि त्रिजगज्जनित्रि। कल्याणकारिणि वराभयदानशीलं मातर्विराज सततं मम हृत्सरोजे॥ ब्रह्मस्वरूपिणि शिवे शुभदे शरण्ये चैतन्यदायिनि भवाम्बुधिपारनेत्रि। शान्तिप्रदे सुविमले सकलार्तिनाशे मातर्विराज[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન - પોરબંદરનો ગ્રામ વિકાસ પ્રકલ્પ રામકૃષ્ણ મિશન - પોરબંદર તરફથી ગ્રામ્ય વિસ્તારના વિકાસ માટે આર્થિક અને સામાજીક રીતે[...]
રાષ્ટ્રનો સાંસ્કૃતિક-સામાજિક વિકાસ અને રામકૃષ્ણ મિશન : સંકલન
૨૬ સપ્ટેમ્બર, ૨૦૦૫ના રોજ સંસ્થાના સ્થાપનાના વાર્ષિક દિન નિમિત્તે પશ્ચિમ બંગાળના સન્માનનીય મુખ્યમંત્રીશ્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સ્વામીજીના પૈતૃકગૃહ અને સાંસ્કૃતિક કેન્દ્રની[...]
સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી – ૧ : અમીયકુમાર મઝુમદાર
પશ્ચિમ બંગાળના પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય શ્રી અમીયકુમાર મજૂમદારના મૂળ બંગાળી ગ્રંથ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રસિદ્ધ થયેલ ‘સર્વોદય ચિંતા: મહાત્માગાંધી ઓ[...]
ભારતના પુનરુત્થાનમાં સ્ત્રીઓના પ્રદાન અંગે સ્વામી વિવેકાનંદની પરિકલ્પના : જ્યોતિબહેન થાનકી
‘ઊઠો! ઊઠો! લાંબી રાત વીતી જવા આવી છે. અરુણોદય થઈ રહ્યો છે, જુવાળના પ્રચંડવેગને હવે કોઈ પાછો ઠેલી શકે તેમ[...]
પુનરુત્થાનનાં સૂર્યોદય : દુષ્યંતભાઈ પંડ્યા
મહમ્મદ બિન કાસમે સને ૭૧૧માં સિંધના દાહિર રાજાને હરાવી ત્યાં પોતાનું રાજ્ય સ્થાપ્યું હતું પણ, ભૌગોલિક પરિસ્થિતિને કારણે, બાકીના ભારતવર્ષથી[...]
આત્યંતિક દુ:ખ નિવૃત્તિ – પરમસુખ પ્રાપ્તિ : સ્વામી ધ્રુવેશાનંદ
સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આપેલા હિંદી પ્રવચનનો શ્રી કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. પ્રત્યેક મનુષ્ય સ્વાભાવિકપણે[...]
એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત – ૧ : સ્વામી નિખિલેશ્વરાનંદ
મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ[...]
સાંસ્કૃતિક રાષ્ટ્રિયતાના પિતા સ્વામી વિવેકાનંદ – ૧ : રામધારી સિંહ ‘દિનકર’
રાષ્ટ્ર કવિ ‘દિનકરે’ પોતાના ‘સંસ્કૃતિ કે ચાર અધ્યાય’માં ભારતીય પરંપરા તથા ઇતિહાસની એક અત્યંત સુલલિત ઝાંખી પ્રસ્તુત કરી છે. એમનો[...]
આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન : સ્વામી સત્યરૂપાનંદ
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી[...]
ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન – ૧ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ[...]
સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ – ૧ : સ્વામી મુમુક્ષાનંદ
અદ્વૈત આશ્રમ, કલકત્તાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી મુમુક્ષાનંદજી મહારાજનો ‘સ્વામી વિવેકાનંદ એ હન્ડ્રેડ યર્સ ઈન શિકાગો’ નામના ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો[...]
સ્વામી વિવેકાનંદ અને ભારતનું નવજાગરણ : સ્વામી આત્માનંદ
રામકૃષ્ણ મિશન-વિવેકાનંદ આશ્રમ, રાયપુરના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી આત્માનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’ના પ્રવેશાંકના મૂળ હિંદી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
સ્વામી વિવેકાનંદ અને રાષ્ટ્રનું પુનર્નિર્માણ : સ્વામી યતીશ્વરાનંદ
શ્રી શારદામઠ દક્ષિણેશ્વરમાં સ્વામી વિવેકાનંદ જન્મશતાબ્દિ સમારોહમાં ૧૨ જાન્યુઆરી, ૧૯૬૩ના રોજ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજે આપેલ હિન્દી અનુસર્જનનો શ્રી[...]
ભારત પથિક, વિશ્વપથિક સ્વામી વિવેકાનંદ : સ્વામી આત્મસ્થાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ‘વિશ્વપથિક વિવેકાનંદ’ નામના બંગાળી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન : ઇતિહાસ, આદર્શો, પ્રવૃત્તિઓ – ૧ : સંકલન
મૂળ અંગ્રેજી પુસ્તિકા ‘રામકૃષ્ણ મઠ એન્ડ રામકૃષ્ણ મિશન - ધેય્ર હિસ્ટ્રી, આઈડિય્લ્સ, એક્ટિવિટિઝ’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદમાંથી કેટલાક[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
‘કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ’ના ઉપોદ્ઘાતમાં ભગિની નિવેદિતા ‘અવર માસ્ટર એન્ડ હીઝ મેસેજ’માં આમ લખે છે: ‘સ્વામી વિવેકાનંદના ગ્રંથોની આ[...]
વિવેકવાણી : ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત : સ્વામી વિવેકાનંદ
ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત - ઊઠો, જાગો અને ઇચ્છિત ધ્યેયને પહોંચો નહીં ત્યાં સુધી મંડ્યા રહો. કલકત્તાના નવયુવકો! ઊઠો, જાગો,[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે : શ્રીરામકૃષ્ણદેવ
આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન[...]
દિવ્યવાણી
आचन्डालाप्रतिहतरयो: यस्य प्रेमप्रवाह:। लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो। भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ||१|| અહાહા! જેમનો પ્રેમપ્રવાહ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ઉજવાયેલ ‘શિકાગો ધર્મમહાસભા દિન’ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રવિવાર, ૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૫, સાંજે ૫.૩૦ થી ૭.૦૦ ‘શિકાગો ધર્મમહાસભા[...]
બાળવાર્તા : સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ : સંકલન
જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ[...]
સંસ્થા પરિચય : રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન – બારાનગર મઠ-૩ : સ્વામી વિમલાત્માનંદ
ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર[...]
પ્રવાસ : મારી યુરોપયાત્રા – ૬ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) સ્વીટ્ઝરલેન્ડે સ્વામી વિવેકાનંદને પરમ શાંતિ અને તાજગી બક્ષી હતી. એના અનુપમ સૌંદર્યે એમના લંડન અમેરિકાના દોડધામ કરીને થાકી[...]
અધ્યાત્મ : શરીર અને મનનું શુદ્ધીકરણ : સ્વામી ગોકુલાનંદ
જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના[...]




