કાવ્ય : દક્ષિણેશ્વરમાં – રામકૃષ્ણ સ્મરણ : રામપ્રસાદ દવે
છંદ શિખરિણી (સોનેટ) તમોને જાણ્યા’તા બહુ વરસથી નિત્ય સ્વજન. બહુ માણ્યાં’તાં મેં ગુરુમુખથી શબ્દામૃત તવ. રસી રહેતાં હૈયાં અણુ અણુ[...]
પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ
એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય,[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૭ : સ્વામી જગદાત્માનંદ
કેવળ કઠોર શબ્દોમાં અંધકારને ભાંડવાથી કોઈ ફાયદો થવાનો નથી. અંધકારને દૂર કરવા માટે પ્રકાશ લાવવો પડે. આ પ્રકાશ કોણ લાવશે?[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ
‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી[...]
સંસ્મરણ : શ્રીમાની સ્નેહછાયામાં : સ્વામી સારદેશાનંદ
‘શ્રીમાઁ કી સ્નેહછાયા’ હિન્દી પુસ્તકનો શ્રી પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. માનું બાલિકા જેવું આચરણ[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) શ્રીઠાકુરે વૈદ્યનાથને કહ્યું: ‘દલીલ કરવી યોગ્ય નથી.’ વૈદ્યનાથે સહમત થઈ કહ્યું: ‘હા, મહાશય. જ્યારે માણસમાં શાણપણ-સત્યજ્ઞાન આવે છે[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૭ : સ્વામી સર્વસ્થાનંદ
સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી[...]
વિવેકવાણી : દિવ્યતા-પ્રગટીકરણમાં સહાય એટલે પુણ્ય : સ્વામી વિવેકાનંદ
હિંમત રાખો, કંઈક વીરતાભર્યું કરો. ભાઈ! તમને મુક્તિ ન મળે તો પણ શું? કેટલીક વાર તમારે નરકમાં જવું પડે તો[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ[...]
દિવ્યવાણી
ओङ्कारवेद्यः पुरुषः पुराणो बुद्धेश्य साक्षी निखिलस्य जन्तोः। यो वेत्ति सर्वं न च यस्य वेत्ता परात्मारुपो भुवि रामकृष्णः॥ भक्तुस्तथा शुद्धज्ञानस्य मार्गौ[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો શ્રીમા શારદાદેવી જન્મજયંતી મહોત્સવ શ્રીમા શારદાદેવીની ૧૫૩મી પાવનકારી જન્મજયંતી આશ્રમના શ્રીમંદિરમાં શુક્રવાર ૨૩ ડિસેમ્બરના રોજ[...]
ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં : સરલાબાલા સરકાર
સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં[...]
વીરતા : સ્વામી વિવેકાનંદનું નવું ‘પ્રેરણામૃત’ : સ્વામી યોગસ્વરૂપાનંદ
સ્વામી યોગસ્વરૂપાનંદ, રામકૃષ્ણ મઠ, બેલુરના બ્રહ્મચારી પ્રશિક્ષણ કેન્દ્રના પ્રાચાર્ય છે. તેમના અંગ્રેજી લેખનો પ્રૉ. શ્રી ચંદુલાલ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ[...]
અધ્યાત્મ : પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ – ૧ : સ્વામી ગોકુલાનંદ
(ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ[...]
વ્યક્તિત્વ વિકાસ : તમારી ભીતર અનંત શક્તિ રહેલી છે – ૬ : સ્વામી જગદાત્માનંદ
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) છાયા અને પ્રકાશ કહેવાય છે કે બે વર્ષની ઉંમરમાં જ બાળકને ‘હું’, ‘તમે’, અને ‘તે’ નું[...]
પ્રાસંગિક : અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : સ્વામી અમેયાનંદ
યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી ત્રિગુણાતીતાનંદ
સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી અદ્ભુતાનંદ
સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સંકલન
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્માં મળ્યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે[...]
કથામૃત : કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી આગળ) આ સમગ્ર વિશ્વમાં કંઈ રહેશે નહિ. તે પાણીના પરપોટા જેવું છે અને તેનું જીવન ક્ષણભંગુર છે. પાણીમાંથી પરપોટો[...]
સંપાદકીય : શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા અને ગુજરાતી સાહિત્ય – ૬ : સ્વામી સર્વસ્થાનંદ
ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો[...]
વિવેકવાણી : મારા ગુરુદેવ : સ્વામી વિવેકાનંદ
છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ : શ્રીરામકૃષ્ણદેવ
જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર[...]
દિવ્યવાણી
तन्मर्त्यताधिगमननस्य परं हि लिंग तज्जीवनस्य परमा रमणीयता च। यद्रामकृष्णचरण-स्तनुवाङ्मनोभि- रास्वाद्यते सतत-मात्मसमर्पणेन॥ यागो न पालयति योगरुचिर्न पाति ज्ञानं न रक्षति तपांसि[...]
બાળવાર્તા : માયા ખરે જ આવી છે! : સંકલન
એક વાર નારદે જગન્નિયંતાને આજીજી કરી કહ્યું, ‘પ્રભુ, મને આપની માયાનું દર્શન કરાવો. કેવી તો એ અશક્યને શક્ય બનાવી દે[...]




