શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૩ : સંકલન
(ગતાંકથી આગળ) પૈસા રળવાની હાયહોયમાં કુટુંબ માટે સમય મળતો નથી. પશ્ચિમની જીવનશૈલીના ચીલે ચાલવા જતાં આપણો સમાજ પૈસા રળીને એને[...]
સંસ્કૃતિ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) જ્યારે આપણે આપણા મનમાં આત્માનો વિચાર કરીએ છીએ, ત્યારે આત્મવિષયક, ધૂંધળો ખ્યાલ આપણને હોય છે અને એ પણ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
અજમેરમાં બીજીવાર ખેતડીના વાકયાત રજિસ્ટરમાં ૨૭ ઓક્ટોબર, ૧૮૯૧ સુધીના સ્વામીજીના નામ વિશેના ઉલ્લેખનું ઉદ્ધરણ આપણે આ પહેલાં જોઈ ગયા છીએ.[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૩ : સ્વામી ગીતાનંદ
(ગતાંકથી આગળ...) आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुर्की भक्तिमित्थम्भूतगुणो हरिः।।(१.७.१०) પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જેઓ આત્મારામ બ્રહ્મ-મનન-શીલ છે, તેઓ[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
ત્યાર પછી આ છબિની ઘરે ઘરે પૂજા થશે શ્રીઠાકુરની મહાસમાધિ પહેલાંના કેટલાક દિવસ પૂર્વેની એક ઘટના છે. એ વખતે એમને[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ
આપણે આગળ વર્ણવ્યું તેમ મથુરબાબુએ પોતે શ્રીરામકૃષ્ણનું શરણું લીધું અને એમનું માર્ગદર્શન ઝંખ્યું તે પહેલા શ્રીરામકૃષ્ણની એમણે ઘણી રીતે કસોટી[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૨ : અક્ષયકુમાર સેન
(ગતાંકથી ચાલું) પ્રબોધ : આ જે તમે કહ્યું કે તમને કોઈએ કંઈક કરી દીધું છે. તેનો અર્થ શો છે? તમને[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) (૧૦) જેને ઈશ્વર માટે સતત તલસાટ હોય, તે (મોહને દૂર કરી શકે છે). આ કહેવાનો ભાવાર્થ એ છે[...]
સંપાદકીય : બાળકોના ઉછેરમાં માબાપની જવાબદારી – ૧ : સ્વામી સર્વસ્થાનંદ
બાળકોમાં મૂલ્યલક્ષી કેળવણીનું પ્રદાન એ માતપિતા અને શિક્ષકોની સવિશેષ વ્યક્તિગત જવાબદારી છે અને સમાજની પણ સામાન્ય ફરજ છે. સમગ્ર વિશ્વમાં[...]
વિવેકવાણી : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : સ્વામી વિવેકાનંદ
‘જો આપણે માત્ર પાશ્ચાત્ય વિચારો, પાશ્ચાત્ય ભાષા, પાશ્ચાત્ય ખાનપાન, પાશ્ચાત્ય પોશાક અને પાશ્ચાત્ય રીતભાતને અપનાવીએ તો પાશ્ચાત્ય પ્રજા જેટલા જ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુનર્યાત્રા – રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન : શ્રીરામકૃષ્ણદેવ
ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને[...]
દિવ્યવાણી
विश्वस्य धाता पुरुषस्त्वमाद्यो ऽव्यक्तेन रूपेण ततं त्वयेदम् । हे रामकृष्ण त्वयि भक्तिहीने कृपाकटाक्षं कुरु देव नित्यम् ॥१॥ છો આદિ ને[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ‘વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ લેન્ગ્વેજિસ’નું ઉદ્ઘાટન ૯ જાન્યુઆરી, શનિવારે સાંજે ૬ વાગ્યે શ્રીરામકૃષ્ણ સંઘના ટ્રસ્ટીશ્રી અને શ્રીરામકૃષ્ણ મઠ[...]
શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૨ : સંકલન
(ઘ) સ્થાવર મિલકતના અતિસમૃદ્ધ વેપારી શ્રીકુલકર્ણી પોતાના એક માત્ર પુત્ર સંદીપને ખિસ્સાખર્ચીની મોટી રકમ છુટ્ટે હાથે આપતા. નવમા ધોરણમાં ભણતા[...]
સંસ્કૃતિ : પ્રાચીન ભારતીય સંસ્કૃતિ : એનું વિસ્મય અને વાસ્તવ : કેશવલાલ વિ. શાસ્ત્રી
ભારતની પ્રાચીન સંસ્કૃતિ નવી શોધો થયા પછી વિશ્વની સૌથી પ્રાચીન, સૌથી વિશાળ અને સૌથી ભવ્ય સાબિત થઈ છે. છતાં પણ[...]
પ્રવાસ : સ્વામી વિવેકાનંદનું રાજસ્થાન પરિભ્રમણ : સ્વામી વિદેહાત્માનંદ
નર્તકીનું નામ - મૈનાબાઈ મુંબઈથી પ્રકાશિત સાપ્તાહિક ‘ધર્મયુગ’ના ૧૮ જાન્યુઆરી, ૧૯૮૭ના પૃ.૩૮ થી ૪૧માં ડૉક્ટર ત્રિલોકીનાથ વ્રજબાલે આમ લખ્યું છે:[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભાગવત કથા – ૨ : સ્વામી ગીતાનંદ
(ગતાંકથી આગળ) ૨. ભાગવત પ્રચાર અને શુકદેવને શિક્ષાદાન પદ્મપુરાણમાં કહ્યું છે કે, દ્વાપર યુગના અંતમાં જાત જાતના ખોટા સિદ્ધાંતોના કારણે[...]
સંસ્મરણ : યોગક્ષેમ : સ્વામી વિશુદ્ધાનંદ
(ગતાંકથી આગળ) સાધુજીવન અને ભજન કોલાલંપુર સેન્ટરનો ચાર્જ સંભાળવા એ બાજુ જવાની વાત થઈ. મહાપુરુષ મહારાજે (સ્વામી શિવાનંદજીએ) કહ્યું: ‘જિતેન,[...]
સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ ભક્તો : મથુરાનાથ વિશ્વાસ : સ્વામી ચેતનાનંદ
(મે ’૦૭ થી આગળ) એક વખત મથુરબાબુ અને શ્રીઠાકુર યાત્રા એટલે કે લોકનાટ્ય નિહાળતા હતા. મથુરબાબુએ દસ-દસ રૂપિયાની એક એવી[...]
શ્રીરામકૃષ્ણ મહિમા – ૧ : અક્ષયકુમાર સેન
મૂળ હિન્દી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ મહિમા’નો શ્રી જ્યોતિબહેન થાનકીએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. શ્રીરામકૃષ્ણ[...]
શાસ્ત્ર : નારદીય ભક્તિસૂત્ર : સ્વામી ભૂતેશાનંદ
(ગતાંકથી ચાલું) स तरति स तरति स लोकांस्तारयति ॥ ५०॥ (सः, તે; तरति, પાર ઊતારી જાય છે; सः, તે; लोकान्,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં નારીકેળવણીના આંદોલનનું પ્રભાત : સ્વામી સર્વસ્થાનંદ
પ્રાચીન ભારતીય પરંપરા સામાન્ય રીતે સ્ત્રીત્વનો આદર કરે છે. વૈદિક કાળમાં પણ મૈત્રેયી અને ગાર્ગી જેવી મહાન બ્રહ્મવાદિનીઓ હતી. તેઓ[...]
વિવેકવાણી : ગુરુ : સ્વામી વિવેકાનંદ
ગુરુની બાબતમાં આપણે પ્રથમ એટલું જોવું જોઈએ કે તે શાસ્ત્રોના સાચા રહસ્યના જાણકાર છે કે નહીં.... ગુરુની યોગ્યતાનું બીજું લક્ષણ[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ
* બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની[...]
દિવ્યવાણી
कृपापारावारः सजलजलदश्रेणिरुचिरो रमावाणीरामः स्फुरदमलपङ्केरुहमुखः । सुरेन्द्रैराराध्यः श्रुतिगणशिखागीतचरितो जगन्नाथः स्वामी नयनपथगामी भवतु मे ॥४॥ કૃપાસાગર, જળથી ભરેલાં વાદળાંના સમૂહ જેવી કાંતિવાળા[...]




