આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ

June 1, 2010|Categories: Jagadatmananda Swami|Tags: , |

જીવનની બધી સમસ્યાઓનું કોઈ સ્થાયી અને પૂરેપૂરું સમાધાન છે ખરું? વિશ્વના બધા મહાન ધર્મગ્રંથો અને તત્ત્વજ્ઞાની ઋષિઓએ એવી ઉદ્‌ઘોષણા કરી[...]

શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ

June 1, 2010|Categories: Lokeshwarananda Swami|Tags: , , |

यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥ यत्‌ एव इह, જે કંઈ અહીં છે; तत्‌[...]

સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨ : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2010|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે[...]

વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ અને શિષ્ય : સ્વામી વિવેકાનંદ

June 1, 2010|Categories: Vivekananda Swami|Tags: , , , |

પ્રશ્ન : તે દિવસે સંસ્કૃત પાઠશાળા-પદ્ધતિ વિશે આપ શું કહેવા માગતા હતા? સ્વામીજી : શું તમે ઉપનિષદની વાર્તાઓ વાંચી નથી?[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અપરિહાર્ય : શ્રીરામકૃષ્ણદેવ

June 1, 2010|Categories: Ramakrishna Dev|Tags: , , |

પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ[...]

દિવ્યવાણી

June 1, 2010|Categories: Sankalan|Tags: , , |

आरोग्यं दिश मे स्वधर्मचरणं येनैव निर्वर्त्यते वैराग्यं वितर प्रमोदति मनो येनैव निशशेषत: । ज्ञानं यच्छ समस्त संसृतिभयं येनैव निर्धूयते भक्तिं[...]

સમાચાર દર્શન

May 1, 2010|Categories: Sankalan|Tags: , , , |

રામકૃષ્ણ મિશન, વડોદરાની દરિદ્રનારાયણ સેવા આશ્રમની નજીક રહેતા ૧૦૦ અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબોના છ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને[...]

આનંદબ્રહ્મ : સંકલન

May 1, 2010|Categories: Sankalan|Tags: , , |

એક દિવસ બપોર પછી ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના પ્રણામનો સમય પૂરો થયો. ભક્તો જઈ રહ્યા છે. પ્રણામનો સમય[...]

પ્રેરક-પ્રસંગ : શરતચંદ્ર પેંઢારકર

May 1, 2010|Categories: Sharatchandra Pendharakar|Tags: , , |

સત્ય-અસત્ય માટે વિવેક એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા[...]

પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨ : ડો. આર. એ. માશેલકર

May 1, 2010|Categories: R. A. Mashelkar Dr.|Tags: , , |

(ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે[...]

સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૫ : સ્વામી અક્ષરાત્માનંદ

May 1, 2010|Categories: Aksharatmananda Swami|Tags: , |

૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે[...]

માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ

May 1, 2010|Categories: Tathagatananda Swami|Tags: , |

ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત[...]

સંસ્મરણ : અધ્યાત્મની ખોજ-૧ : સ્વામી યતીશ્વરાનંદ

May 1, 2010|Categories: Yatishwarananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર[...]

સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧ : સ્વામી સર્વસ્થાનંદ

May 1, 2010|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫[...]

વિવેકવાણી : સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ : સ્વામી વિવેકાનંદ

May 1, 2010|Categories: Vivekananda Swami|Tags: , , , |

હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બારસોનું પતન : શ્રીરામકૃષ્ણદેવ

May 1, 2010|Categories: Ramakrishna Dev|Tags: , , |

બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ[...]

દિવ્યવાણી

May 1, 2010|Categories: Sankalan|Tags: , , |

गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥ ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર[...]

સમાચાર દર્શન

April 1, 2010|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે રાજકોટ સેન્ટ્રલ જેલના ૫૫૦[...]

શ્રીરામચરિત : સ્વાામી ગીતાનંદ

April 1, 2010|Categories: Gitananda Swami|Tags: , |

આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् । नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।। આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ[...]

Title

Go to Top