ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
જીવનની બધી સમસ્યાઓનું કોઈ સ્થાયી અને પૂરેપૂરું સમાધાન છે ખરું? વિશ્વના બધા મહાન ધર્મગ્રંથો અને તત્ત્વજ્ઞાની ઋષિઓએ એવી ઉદ્ઘોષણા કરી[...]
લક્ષ્મીબહેન : રામેશ્વર તાંતિયા
નાનપણમાં અમે જોતા કે ઘરમાં મા કે કાકી કે મોટી ઉંમરની બહેનોને પ્રણામ કરતા ત્યારે એમને સાત પુત્રની મા થજે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
यदेवेह तदमुत्र यदमुत्र तदन्विह। मृत्योः स मृत्युमाप्नोति य इह नानेव पश्यति ॥१०॥ यत् एव इह, જે કંઈ અહીં છે; तत्[...]
સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૨ : સ્વામી સર્વસ્થાનંદ
ગયા સંપાદકીયમાં સામાન્ય રીતે આજના વિદ્યાર્થીઓએ, યુવાનોએ તેમજ વૃદ્ધોએ શા માટે, શું અને કેવી રીતે વાંચવું એની પ્રાથમિક ચર્ચા આપણે[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદ અને શિષ્ય : સ્વામી વિવેકાનંદ
પ્રશ્ન : તે દિવસે સંસ્કૃત પાઠશાળા-પદ્ધતિ વિશે આપ શું કહેવા માગતા હતા? સ્વામીજી : શું તમે ઉપનિષદની વાર્તાઓ વાંચી નથી?[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અપરિહાર્ય : શ્રીરામકૃષ્ણદેવ
પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ[...]
દિવ્યવાણી
आरोग्यं दिश मे स्वधर्मचरणं येनैव निर्वर्त्यते वैराग्यं वितर प्रमोदति मनो येनैव निशशेषत: । ज्ञानं यच्छ समस्त संसृतिभयं येनैव निर्धूयते भक्तिं[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન, વડોદરાની દરિદ્રનારાયણ સેવા આશ્રમની નજીક રહેતા ૧૦૦ અત્યંત ગરીબીમાં જીવતા કુટુંબોના છ વર્ષ સુધીનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને[...]
ઋષિ મુચકુંદની તપશ્ચર્યા : સંકલન
(૧) હિમાલયની તળેટીના બિલ્વવૃક્ષ નીચે ભગવાન શિવ અને પાર્વતી બેઠાં છે. બિલ્વવૃક્ષનાં પર્ણો એમના મસ્તક પર પડી રહ્યાં છે. -[...]
આનંદબ્રહ્મ : સંકલન
એક દિવસ બપોર પછી ૧૨મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજના પ્રણામનો સમય પૂરો થયો. ભક્તો જઈ રહ્યા છે. પ્રણામનો સમય[...]
હમીદ ખાઁ ભાટી : રામેશ્વર તાંતિયા
દરેકેદરેક ગામ કે કસબામાં ક્યારેક ક્યારેક એવા માનવીઓ આવે છે કે જેમને લોકો લાંબા સમય સુધી યાદ કરે છે. એમની[...]
પ્રેરક-પ્રસંગ : શરતચંદ્ર પેંઢારકર
સત્ય-અસત્ય માટે વિવેક એકવાર ભગવાન બુદ્ધ કૌશલ જનપદમાં આવેલ કેસપુત્ત નિગમમાં આવ્યા. એક રાત્રીએ એમનું પ્રવચન યોજાયું. પ્રવચન પૂરું થયા[...]
શ્રીશંકરાચાર્ય : રમણલાલ સોની
પહાડપર્વતો ઓળંગીને, નદીનાળાં તરીને, વનજંગલો પાર કરીને આઠ વરસનો એક બાળક પવિત્ર નર્મદા નદીના કિનારે એક ગુફાના દ્વાર આગળ આવીને[...]
પ્રાસંગિક : નવરીતિસ્થાપક ભારતનું ઉત્સર્જન-૨ : ડો. આર. એ. માશેલકર
(ગતાંકથી આગળ) પાયાના નવરીતિસ્થાપકો હવે પ્રશ્ન આ ઊભો થાય : આવા નવરીતિ સ્થાપકો શું માત્ર પ્રૌદ્યોગિકી નિષ્ણાતો કે સામાન્ય રીતે[...]
સમસ્યાઓ અને તેમનો સામનો કેમ કરવો?-૫ : સ્વામી અક્ષરાત્માનંદ
૧૮. ઉદ્વિગ્નતા? આત્મશ્રદ્ધાથી દૂર કરો તમે ક્યારેય દડાને ઊછળતો જોયો છે. હા, એમાં શી વિશેષતા છે? એ આપણને જીવનપાઠ શીખવે[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
સંશયનું વિષ શંકા તથા ચિંતા અને ભય તથા તણાવ આ બધાં સાથે ને સાથે રહે છે અને માનવને પીડતા રહે[...]
માતા ભુવનેશ્વરી દેવી પ્રત્યેની સ્વામીજીની ભક્તિભાવના : સ્વામી તથાગતાનંદ
ભુવનેશ્વરીદેવીનાં પવિત્રતા અને સદાચાર થોડાક સમયગાળાને બાદ કરતાં લગ્નથી માંડીને ૧૯૧૧માં એમના મૃત્યુ પર્યંત પોતાના જીવનનો સુદીર્ઘ સમય ભુવનેશ્વરીદેવી દત્ત[...]
સંસ્મરણ : અધ્યાત્મની ખોજ-૧ : સ્વામી યતીશ્વરાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ’ના સ્વામી બ્રહ્મેશાનંદજીએ કરેલ હિન્દી અનુવાદ ‘ધ્યાન ઔર[...]
સંપાદકીય : શા માટે, શું અને કેવી રીતે વાંચવું?-૧ : સ્વામી સર્વસ્થાનંદ
ગુજરાત રાજ્યની સુવર્ણજયંતીના ઉપલક્ષ્યમાં ગુજરાત સરકારે ‘વાચે ગુજરાત અભિયાન’ હાથ ધર્યું છે. જેમાં ૧૫૦૦૦ શાળાઓ અને ૧૦૦૦ કોલેજોમાં ભણતા ૨૫[...]
વિવેકવાણી : સંન્યાસ : તેનો આદર્શ અને આચરણ : સ્વામી વિવેકાનંદ
હવે આદર્શોને વ્યાવહારિક જીવનમાં, આચરણમાં ઉતારવાની રીતો વિશે કહું. પ્રથમ આપણે એ સમજવાનું કે આપણો આદર્શ અશક્ય ન હોવો જોઈએ.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બારસોનું પતન : શ્રીરામકૃષ્ણદેવ
બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ[...]
દિવ્યવાણી
गेयं गीतानामसहस्रं ध्येयं श्रीपतिरूपमजस्रम् । नेयं सज्जनसङ्गे चित्तं देयं दीनजनाय च वित्तम् ॥ ‘શ્રીમદ્ભગવદ્ગીતા’ અને ‘શ્રીવિષ્ણુસહસ્રનામ’નો પાઠ કરવો જોઈએ. વારંવાર[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જેલનાં કેદીઓ માટે કાર્યક્રમ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા કેદીનારાયણ સેવાયજ્ઞના ભાગ રૂપે રાજકોટ સેન્ટ્રલ જેલના ૫૫૦[...]
શિવજી ભૈયા : રામેશ્વર તાંતિયા
કેટલાક લોકો એવા હોય છે કે એમને હળતા-મળતા માણસો દરેક સમયે સમાજ અને દેશમાં મળી આવે છે. હું શરદ બાબુની[...]
શ્રીરામચરિત : સ્વાામી ગીતાનંદ
આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् । नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।। આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ[...]




