બાળવાર્તા – ઐરાવતનું ગર્વગંજન : સંકલન
(૧) ભગીરથે મહાતપ આદર્યું. તેઓ ગંગાને સ્વર્ગમાંથી ધરતી પર લાવ્યા. (૨) રસ્તામાં ગંગાના પ્રવાહને હિમાલયે રોક્યો. આડશો તોડીને વહેવું ગંગા[...]
સ્વામી અભેદાનંદ : ડો. સુરુચિ પાંડે
ડો. સુરુચિ પાંડેએ ‘આનંદ કથા’ નામના પુસ્તકમાં શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય શ્રીમત્ સ્વામી અભેદાનંદજી મહારાજનાં સંસ્મરણોમાંથી ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. -[...]
શિક્ષકોએ વાંચવા જેવું પુસ્તક : બકુલેશભાઈ ધોળકિયા
‘અર્વાચીન ભારતના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા’ આ પુસ્તક શિક્ષકોએ વારંવાર વાંચવા જેવું છે. આ પુસ્તક છે માત્ર ૩૨ પાનાંનું પણ હાલના[...]
રૈકવ અને રાજા જાનશ્રુતિ : જ્યોતિબહેન થાનકી
સંધ્યાનો સમય હતો, રાજા જાનશ્રુતિ પોતાના મહેલની અટારીમાં બેઠો હતો. અને પોતે કેટકેટલું દાન કર્યું છે, એનો વિચાર કરી મનોમન[...]
શાસ્ત્ર : કુલપતિઓ, ઉપકુલપતિઓ અને ગુરુદેવ રવીન્દ્રનાથ : દુષ્યંતભાઈ પંડ્યા
થોડા દિવસો પહેલાં જ વાંચવામાં આવ્યું કે ગુજરાતમાં આજે પૂરાં ૪૫ મહાવિદ્યાલયો (યુનિવર્સિટીઓ) છે. તામિલનાડુઓની કોઈ એક જ યુનિવર્સિટી સાથે[...]
સંસ્મરણ : શિવાજીનો ઐતિહાસિક પત્ર : રામેશ્વર તાંતિયા
મામા શાઈસ્ત ખાન પુનાથી ભાગીને દિલ્હી આવી ગયો. ઔરંગઝેબને લાલ મહેલ પર શિવાજીના આક્રમણની ઘટના કહી. પોતાનો કપાયેલો જમણો હાથ[...]
એક ગ્રામ્ય કન્યા : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ભારતમાં કેટકેટલી મહાન સ્ત્રીઓ થઈ ગઈ છે. એક મીરાંબાઈ, એક અહલ્યા બાઈ, વગેરે આગવી રીતે સમાજમાં મહામૂલ્યવાન મણિ સમાન છે.[...]
વેદની વાર્તાઓ : તૃષ્ણાનું તાંડવ : કેશવલાલ વિ. શાસ્ત્રી
સમ્ર્રાટ હરિશ્ચન્દ્રના હૈયામાં જરાય આનંદ ન હતો. ઈક્ષ્વાકુ વંશના એ એકછત્ર અધિપતિનું મન ઉદાસ હતું કારણ કે મહેલો, વૈભવો, સત્તા,[...]
મારા ગુરુભાઈ-૨ : સ્વામી અમૂર્તાનંદ
(ગતાંકથી આગળ) જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં મેં શ્રીમત્ બાબાને કહ્યું, ‘મધુને દીક્ષા આપીને નાગપુર મોકલવો જોઈએ. એનાથી એને એનાં માતાપિતાની સેવા[...]
શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ
જ્યોતિર્મય તત્ત્વરૂપે શ્રીરામકૃષ્ણ હૃદયને થયેલાં એક દર્શનનું સ્વામી શારદાનંદે વર્ણન કર્યું છે. એક રાતે ઠાકુરને પંચવટી તરફ જતા હૃદયે જોયા.[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
सूर्यो यथा सर्वलोकस्य चक्षुर्न लिप्यते चाक्षुषैर्बाह्यदोषैः । एकस्तथा सर्वभूतान्तरात्मा न लिप्यते लोकदुःखेन बाह्यः ॥ ११ ॥ यथा, જે રીતે; सूर्य:,[...]
સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને જનજાગરણ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ
આપણા દેશમાં નવી જનજાગૃતિ લાવવા અને એના દ્વારા સાર્વત્રિક કલ્યાણ સાધીને રાષ્ટ્રને આગેકદમ કરતો કરવા ઘણા લોકોએ વ્યક્તિગત, સામુહિક પ્રયાસો[...]
વિવેકવાણી : ત્યાગ અને મુક્તિ માટેની તીવ્ર ઈચ્છા : સ્વામી વિવેકાનંદ
એક હિંદુ રાણી હતી. એક વાર તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી : શ્રીરામકૃષ્ણદેવ
શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર[...]
દિવ્યવાણી
सुरवरवर्षिणि दुर्धरधर्षिणि दुर्मुखमर्षिणि हर्षरते । त्रिभुवनपोषिणि शंकरतोषिणि किल्बिषमोषिणि घोषरते ॥ दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते । जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि[...]
આનંદબ્રહ્મ : સંકલન
સ્વામી ભૂતેશાનંદજી મહારાજ કાને ઓછું સાંભળતા એ માટે અમેરિકામાં એક મોટી સમસ્યા ઊભી થઈ. સ્વામી ચેતનાનંદજી આ ઘટનાના સાક્ષી હતા.[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ વિવેકાનંદ આઈ કેર સેન્ટર, રાજકોટની નેત્રચિકિત્સા સેવા ૨૦ જૂનના રોજ ગાંધીગ્રામના ધરતી વિદ્યાલયમાં ૧૫૬ દર્દીઓની આંખની ચકાસણી કરવામાં[...]
માને આદરાંજલિ : ચંદુભાઈ ઠકરાલ
આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી[...]
રાજસંન્યાસી દુર્ગાદાસ : રામેશ્વર તાંતિયા
રાઠોડ દુર્ગાદાસ યુવાવસ્થામાં અત્યંત સુંદર અને સ્વસ્થ હતા. થોડાં વર્ષો સુધી તેઓ ઔરંગઝેબના દરબારમાં હતા. બાદશાહના પ્રિય ઉદયપુરના બેગમે એમને[...]
તલવારની ધારનો માર્ગ : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ભારતના પ્રત્યેક માર્ગે, નદીનાં ઘાટ પર સાધુઓનો મેળો જોવા મળે. ગેરુઆ રંગ ત્યાગનો મહિમા પ્રકટ કરે. એ ભગવા રંગને આજે[...]
ચિંતામુક્ત બનો : સ્વામી જગદાત્માનંદ
કર્તવ્યપાલન : આધ્યાત્મિક જીવનનું ચરમબિંદુ ‘તરતાં રહો, ક્યારેય હાર ન સ્વીકારો, ક્યારેય સાહસ ન છોડો, કિનારે પહોંચીને વિજયી બનો.’ સંતોના[...]
નિષ્કામથી સ્ફુરે પ્રેમલક્ષણા ભક્તિ : ડોંગરેજી મહારાજ
ભાગવતમાં તો બાળલીલામાં માલણની ઘટનાના એક - બે શ્લોક લીધા છે, પણ વૃંદાવનના સાધુઓ એનો વિસ્તાર બહુ કરે છે. વૃંદાવનમાં[...]
સાંડિયાથી હોશંગાબાદ : અમૃતલાલ વેગડ
નર્મદા ભરપૂર વહી રહી છે. ખૂબ વરસાદ વરસ્યો છે આ વરસે. કહે છે કે આવો વરસાદ છેલ્લાં સો વરસોમાં નથી[...]
બંગાળના લઘરવઘરિયા રહસ્યવાદી કવિ ગાયકો : બાઉલો : કેશવલાલ વિ. શાસ્ત્રી
રવીન્દ્રનાથની ‘ભાનુસિંહેર પદાવલિ’ વાંચીને ભ્રમિત બનેલા બંગાળી વિદ્વાનોએ ભાનુસિંહ નામના કોઈક પ્રાચીન બંગાળી કવિની ખોજ આદર્યા પછી મોડે મોડે પર્દાફાશ[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
हन्त त इदं प्रवक्ष्यामि गुह्यं ब्रह्म सनातनम् । यथा च मरणं प्राप्य आत्मा भवति गौतम ॥ ६ ॥ गौतम, હે[...]




