દિવ્યવાણી
दिनमपि रजनी सायं प्रातः शिशिरवसंतौ पुनरायातः। कालः क्रीडति गच्छत्यायुस्तदपि न मुंचत्याशावायुः॥१॥ દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત[...]
સમાચાર દર્શન
રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામમાં શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા ગોપુરમનું ઉદ્ઘાટન શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરમાં નવા સભાખંડના ઉદ્ઘાટન પ્રસંગે ૪ થી ૭[...]
માસ્ટર મહાશયનું સંક્ષિપ્ત જીવનચરિત્ર-૧ : સ્વામી ગંભીરાનંદ
શ્રીયુત મહેન્દ્રનાથ ગુપ્ત રચિત ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શ્રી ‘મ’, ‘માસ્ટર’, ‘મણિ’, ‘મોહિનીમોહન’ કે ‘એક ભક્ત’ આ રીતે ગુપ્તનામ કે અધૂરા પરિચયના[...]
રામકથા : શ્રી મોરારીબાપુ
શ્રી મોરારીબાપુની કથા પર આધારિત ‘દિવ્ય રામાયણ’ પુસ્તકમાંથી સાભાર સ્વીકાર. ગંગા, યમુના અને સરસ્વતી નદીનાં સંગમમાં ત્રિવેણી સ્નાન કરીને શ્રીરામચંદ્ર,[...]
ધર્મ અને ધર્મજીવન-૧ : સ્વામી ભૂતેશાનંદ
રામકૃષ્ણ સંઘના ૧૨ મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સાથે બેલૂર મઠમાં સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ સાથે થયેલ ચર્ચાનો સંગ્રહ[...]
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૧ : સંકલન
શ્રી ઠાકુરની ૧૬૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં એક સચિત્ર અને સર્વાંગ પૂર્ણ બૃહત્ રામકૃષ્ણ કથામૃત પ્રકાશિત થઈ રહ્યું છે. તેની મનનીય ભૂમિકા[...]
વિવેકાનંદ શિષ્યા : શ્રીમતી ધીરામાતા : શ્રીમતી શૈલજા દાતે
સ્વામી વિવેકાનંદના શિષ્યા ઓલીબુલ (ધીરામાતા)ના જીવન પર શ્રીમતી શૈલજા દાતેએ લખેલ લેખનો ડો. પ્રજ્ઞા પૈએ કરેલ અનુવાદ પ્રસ્તુત છે. -[...]
અતિચેતન અનુભૂતિનું લક્ષ્ય : સ્વામી યતીશ્વરાનંદ
દર્શન - પ્રત્યક્ષ અને પરોક્ષ ‘રીલિજિયન’ માટે સંસ્કૃતમાં યોગ્ય શબ્દ છે - દર્શન. આ દર્શન શબ્દના બે અર્થ છે -[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૪ : કેશવલાલ વિ. શાસ્ત્રી
વ્યાવહારિક કર્મો પર તેમણે ભાર મૂકયો. એટલે રૂઢિવાદી અદ્વૈતીઓ તેમનો ઉધડો લેતા. એક વાર એક બંગાળી પ્રોફેસરે વાંધો ઉઠાવ્યો કે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि श्रिताः। अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥१४॥ ये कामा:, જે (બધી) ઇચ્છાઓ; अस्य हृदि श्रिताः,[...]
યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૧ : સ્વામી જગદાત્માનંદ
પ્રેમનું આકર્ષણ જ્યાં પ્રેમ છે ત્યાં ભય રહેતો નથી. ભગવાન ઈશુ કહે છે: ‘સાચો પ્રેમ બધી જાતના ભયનો નાશ કરે[...]
સંપાદકીય : જ્ઞાનપ્રાપ્તિનાં સોપાનો : સ્વામી સર્વસ્થાનંદ
જ્ઞાન એટલે શું? સામાન્ય રીતે જ્ઞાનના જુદા જુદા તબક્કા અને કક્ષાને આધારે આ પ્રશ્નના જવાબ આપી શકાય છે. સૌ પ્રથમ[...]
વિવેકવાણી : ગૃહસ્થનું કર્તવ્ય : સ્વામી વિવેકાનંદ
સંસારમાં રહેવું અને ઈશ્વરની ઉપાસના કરવી, એ કામ સંસાર છોડીને મુક્ત ને સરળ જીવન ગાળવા કરતાં વધારે અઘરું છે. ભારતની[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્ય લીલાનું આકર્ષણ : શ્રીરામકૃષ્ણદેવ
રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી. લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર[...]
દિવ્યવાણી
प्रसन्नतां या न गताऽभिषेकतस्तथा न मम्लौ वनवासदुःखतः। मुखाम्बुज श्री रघुनंदनस्य मे सदास्तु सा मंजुलमंगलप्रदा॥७॥ શ્રીરામચંદ્રજીના મુખકમલની જે શોભા રાજ્યાભિષેક થવાના[...]
શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
(વર્ષ ૨૨: એપ્રિલ ૨૦૧૦ થી માર્ચ ૨૦૧૧) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) આનંદ બ્રહ્મ: (સં. મનસુખભાઈ મહેતા)[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૦૧૩-૧૪માં આવનાર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ૨૦૧૧ થી ૨૦૧૪ સુધી ત્રણવર્ષ યોજાનાર વિવિધ કાર્યક્રમોનો શુભારંભ[...]
‘‘ધનીમા’’ : અમુલખભાઈ ભટ્ટ
પાત્રો: ગદાધર, રામકુમાર, રામેશ્વર, ચંદ્રાદેવી, ગોર મહારાજ (શુકલ) ધની, જમીનદાર ધર્મદાસ લાહા. ધનીમાનું ઘર (નેપથ્યમાં કબડી રમાય છે, તેના અવાજ[...]
ભવિષ્યવાણી : દુષ્યંતભાઈ પંડ્યા
દક્ષિણેશ્વરના કાલીમંદિરના ગંગાતટે આવેલા પૂર્વ તરફના શ્રીરામકૃષ્ણ પરમહંસના ઓરડામાં ‘આનંદ બજાર’ ભરાયું છે. રવિવાર છે. ઠાકુરના ભક્તો છે. ઠાકુરના શિષ્યો[...]
તાનસેન અને તાનારીરી : રામેશ્વર તાંતિયા
ઘણી સુપ્રસિદ્ધ વ્યક્તિઓ વિશે જાતજાતની દંતકથાઓ વહેતી હોય છે. સંત કબીરને કોઈ હિંદુ ગણે છે તો વળી કેટલાક મુસલમાન પણ[...]
સાધુનું વ્રત : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
આ પ્રાચીન વાર્તા છે. તે સમયમાં ભારતમાં રાજા રજવાડાનું રાજ ચાલતું હતું. રાજાઓને શિકાર કરવાનો એક શોખ હતો. જાત જાતના[...]
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી
વૃદ્ધત્વનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્ય આંકવું જોઈએ. ખૂબ ધ્યાનપાત્ર વાત એ છે કે સ્વામીજી પોતે એક ભક્તિવાદીના પ્રિયશિષ્ય હોવા છતાં ભાગ્યે[...]
શાસ્ત્ર : કઠોપનિષદ : સ્વામી લોકેશ્વરાનંદ
यदा पञ्चावतिष्ठन्ते ज्ञानानि मनसा सह। बुद्धिश्च न विचेष्टति तामाहुः परमां गतिम्॥ १०॥ यदा:, જ્યારે; पञ्च ज्ञानानि, પાંચ જ્ઞાનેન્દ્રિયો (એટલે કે[...]
મહાશિવરાત્રી : સંકલન
(‘ડિવાઈન લાઈફ સોસાયટી’ના શ્રીમત્ સ્વામી શિવાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ પુસ્તક ‘હિંદુ ફાસ્ટ્સ એન્ડ ફેસ્ટિવલ્સ’ના સૌજન્યથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
સત્યસ્વરૂપ શ્રીરામકૃષ્ણ : કુસુમબેન પરમાર
હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિહિતં મુખમ્। તત્ત્વં પૂષન્નપાવૃણુ સત્યધર્માય દૃષ્ટયે॥ ઈશોપનિષદની આ પ્રાર્થના દ્વારા ઋષિઓ સૂર્ય નારાયણને સત્યની અનુભૂતિ માટે વિનવે છે.[...]




