શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય? : શ્રીરામકૃષ્ણદેવ
વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા[...]
દિવ્યવાણી
यतः सर्व जातं वियदनिलमुख्यं जगदिदं स्थितौ निःशेषं योऽवति निजसुखांशेन मधुहा। लये सर्व स्वस्मिन्हरति कलया यस्तु स विभुः शरण्यो लोकेशो मम[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩[...]
બાળવાર્તા : શિવભક્ત ચેનથાનાર : સંકલન
શિવભક્ત ચેનથાનાર ૧. ચિદંબરમ્ની નજીક ચેનથાનાર નામનો કઠિયારો રહેતો હતો. તે નિમ્ન કુટુંબનો હતો પણ શિવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતો[...]
શ્રીરામકૃષ્ણદેવનું પ્રિય સંગીત : સંકલન
જતને હૃદયે રેખો (કાલિંગડા - ટીમેતેતાલા) જતને હૃદયે રેખો, આદરિણી શ્યામા મા કે, મન તુંઈ દેખ આર આમિ દેખિ, આર[...]
ગુરુ વિશે : સંકલન
શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે: * પહેલો પુરુષ સર્વનામ એટલે ‘હું’ એ બધાં દુ:ખોનું મૂળ છે. એટલે[...]
પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૧ : શ્રી ડોંગરેજી મહારાજ
નારદજીને પૂર્વજન્મના સદ્ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ,[...]
શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૨ : સ્વામી અમેયાનંદ
(ગતાંકથી આગળ) અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન: શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ[...]
સમજ-સમયની-૧ : સ્વામી પુરુષોત્તમાનંદ
વર્તમાન વિશ્વમાં પૈસો અને તેનાથી ખરીદી શકાતી વસ્તુઓ - આ જ કીમતી હોય તેવું ભાસે છે. વાસ્તવમાં અલબત્ત પૈસો અને[...]
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે[...]
ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ
(ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની[...]
પક્ષી સ્થળાંતર શા માટે કરે છે? : ડો. સતીશ પાંડે
(સુખ્યાત ઈંટરવ્હેંશનલ રેડિયોલોજી, સોનોલોજીના તજ્જ્ઞ, સંશોધક, ઈલા ફાઉન્ડેશનના સંસ્થાપક, લેખક, પક્ષી અભ્યાસક, છાયા ચિત્રકાર ડો. સતીશ પાંડેએ ઈલા ફાઉન્ડેશન દ્વારા[...]
ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ : સ્વામી આત્માનંદ
બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત[...]
શ્રીમા સારદાદેવી એક અતિથિ રૂપે : ડો. સુરુચિ પાંડે
અતિથિ એટલે નવા અને થોડા સમય માટે મળવા આવનાર મહેમાન. અ-તિથિ એટલે જેમના આવવાનો સમય કે તિથિ ચોક્કસ નથી તે.[...]
ચાંચ દેનાર ચણ પણ દે છે : રામેશ્વર તાંતિયા
૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨ : સ્વામી રંગનાથાનંદ
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર[...]
સંપાદકીય : કેળવણીના ચાર આધારસ્તંભો : સ્વામી સર્વસ્થાનંદ
યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી),[...]
વિવેકવાણી : અનાસક્તિ : સ્વામી વિવેકાનંદ
કર્મયોગ શું કહે છે? ‘અવિરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો.[...]
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ : શ્રીરામકૃષ્ણદેવ
માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો[...]
સમાચાર દર્શન
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૭-૮ મે,[...]
શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૩ : સંકલન
આમ કેવળ બૌદ્ધિક આકલન કરતાં ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. એકવાર આવી પરમ અનુભૂતિ સાધકને થઈ ગઈ પછી[...]
અખંડ પ્રાર્થનાનું રૂપ શ્રીમા સારદાદેવી : ડો. સુરુચિ પાંડે
(બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧) પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય,[...]
એક થવું : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
ભારતનાં ઘરે ઘરે સાધારણ વેશમાં કેટલી અસાધારણ નારીઓ છે; કોણ તેમની ખબર લે છે! અને તેઓ પણ કદી પોતાનો પરિચય[...]
મંગલ મૃત્યુ : પ્રજ્ઞા પૈ
આ જીવન અલ્પકાલીન છે, સંસારના મોજશોખ ક્ષણભંગુર છે; પણ જેઓ બીજાને માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે; બાકીના[...]
શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી
(ગતાંકથી આગળ) દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર[...]




