આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય? : શ્રીરામકૃષ્ણદેવ

August 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા[...]

દિવ્યવાણી

August 1, 2011|Categories: Sankalan|Tags: , , |

यतः सर्व जातं वियदनिलमुख्यं जगदिदं स्थितौ निःशेषं योऽवति निजसुखांशेन मधुहा। लये सर्व स्वस्मिन्हरति कलया यस्तु स विभुः शरण्यो लोकेशो मम[...]

સમાચાર દર્શન

July 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ વાર્ષિક મહોત્સવ અને શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં તા. ૭ થી ૨૨ સુધી વિવિધ કાર્યક્રમો તથા તા. ૨૩[...]

બાળવાર્તા : શિવભક્ત ચેનથાનાર : સંકલન

July 1, 2011|Categories: Sankalan|Tags: , , |

શિવભક્ત ચેનથાનાર ૧. ચિદંબરમ્‌ની નજીક ચેનથાનાર નામનો કઠિયારો રહેતો હતો. તે નિમ્ન કુટુંબનો હતો પણ શિવ પ્રત્યે અનન્ય ભક્તિભાવ ધરાવતો[...]

ગુરુ વિશે : સંકલન

July 1, 2011|Categories: Sankalan|Tags: , |

શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી કહે છે: * પહેલો પુરુષ સર્વનામ એટલે ‘હું’ એ બધાં દુ:ખોનું મૂળ છે. એટલે[...]

પ્રાસંગિક : નારદજીની આત્મકથા-૧ : શ્રી ડોંગરેજી મહારાજ

July 1, 2011|Categories: Dongreji Maharaj|Tags: , , |

નારદજીને પૂર્વજન્મના સદ્‌ગુરુદેવ યાદ આવ્યા અને તે સદ્‌ગુરુના સ્મરણથી આંખમાં આંસુ આવ્યાં, હૃદય પીગળ્યું. બે મિનિટ નારદજી બોલી શકયા નહિ,[...]

શ્રીરામકૃષ્ણ અનુધ્યાન-૨ : સ્વામી અમેયાનંદ

July 1, 2011|Categories: Ameyananda Swami|Tags: , |

(ગતાંકથી આગળ) અનુધ્યાનનું દ્વિતીય કારણ યુગપ્રયોજન: શ્રીરામકૃષ્ણ અર્વાચીન યુગના અવતાર. (૧) ભાવની ઉદારતા અને ગંભીરતા (૨) જેટલા મત તેટલા પથ[...]

શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

July 1, 2011|Categories: Keshavlal V Shastri|Tags: , |

(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે[...]

ઇતિહાસ-પ્રવાસ : અહીં જ છે સ્વર્ગ-૨ : સ્વામી નિખિલેશ્વરાનંદ

July 1, 2011|Categories: Nikhileswarananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) બપોર પછી સમગ્ર આકાશ વાદળોથી છવાઈ ગયું તો પણ અમે ચારેય ગંગોત્રી મંદિરનાં દર્શન કરવા નીકળી પડ્યા. મંદિરની[...]

પક્ષી સ્થળાંતર શા માટે કરે છે? : ડો. સતીશ પાંડે

July 1, 2011|Categories: Satish Pande Dr.|Tags: , |

(સુખ્યાત ઈંટરવ્હેંશનલ રેડિયોલોજી, સોનોલોજીના તજ્જ્ઞ, સંશોધક, ઈલા ફાઉન્ડેશનના સંસ્થાપક, લેખક, પક્ષી અભ્યાસક, છાયા ચિત્રકાર ડો. સતીશ પાંડેએ ઈલા ફાઉન્ડેશન દ્વારા[...]

ધૃતરાષ્ટ્રનો પુત્રમોહ : સ્વામી આત્માનંદ

July 1, 2011|Categories: Atmananda Swami|Tags: , |

બ્રહ્મલીન સ્વામી આત્માનંદ મહારાજે આપેલાં વ્યાખ્યાનોના આધારે ‘ગીતા તત્ત્વ ચિંતન’ ભાગ-૧ના હિંદી સંસ્કરણનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત[...]

ચાંચ દેનાર ચણ પણ દે છે : રામેશ્વર તાંતિયા

July 1, 2011|Categories: Rameshwar Tantiya|Tags: , |

૧૯મી સદીની વાત છે. રાજસ્થાનના કોઈ એક શહેરમાં એક કરોડપતિ શેઠ રહેતા હતા. બધી રીતે ભર્યોભાદર્યો પરિવાર, સુંદર પતિપરાયણ સ્ત્રી[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨ : સ્વામી રંગનાથાનંદ

July 1, 2011|Categories: Ranganathananda Swami|Tags: , , |

तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર[...]

સંપાદકીય : કેળવણીના ચાર આધારસ્તંભો : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી),[...]

વિવેકવાણી : અનાસક્તિ : સ્વામી વિવેકાનંદ

July 1, 2011|Categories: Vivekananda Swami|Tags: , , , |

કર્મયોગ શું કહે છે? ‘અવિરતપણે કાર્ય કરો પણ કાર્યનાં ફળ પ્રત્યે અનાસક્ત રહો.’ કશા સાથે તમારી જાતને એકરૂપ ન બનાવો.[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ : શ્રીરામકૃષ્ણદેવ

July 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો[...]

સમાચાર દર્શન

June 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. ૭-૮ મે,[...]

શ્રીરામકૃષ્ણ કથામૃતની ભૂમિકા-૩ : સંકલન

June 1, 2011|Categories: Sankalan|Tags: , |

આમ કેવળ બૌદ્ધિક આકલન કરતાં ‘કથામૃત’નો કેન્દ્રવર્તી વિચાર અનુભૂતિની શ્રેષ્ઠતા બતાવે છે. એકવાર આવી પરમ અનુભૂતિ સાધકને થઈ ગઈ પછી[...]

અખંડ પ્રાર્થનાનું રૂપ શ્રીમા સારદાદેવી : ડો. સુરુચિ પાંડે

June 1, 2011|Categories: Suruchi Pande, Dr.|Tags: , |

(બા.ભ.બોરકર, ‘ચાદૃવેલ’, સંપાદક: કુસુમગ્રજ, ગો.મ. કુલકર્ણી કોન્ટીનેન્ટલ પ્રકાશન, પૂણે, ૧૯૭૨, બીજી આવૃત્તિ, ૧૯૯૪, પૃ.૮૧) પ્રાર્થના એ શબ્દ બોલતાં સાયંકાળનો સમય,[...]

શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

June 1, 2011|Categories: Keshavlal V Shastri|Tags: , |

(ગતાંકથી આગળ) દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર[...]

Title

Go to Top