આપના મિત્રો સાથે શેર કરો

Article Search2025-07-27T08:31:26+00:00

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ : શ્રીરામકૃષ્ણદેવ

November 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ એક હીરો[...]

દિવ્યવાણી

November 1, 2011|Categories: Sankalan|Tags: , , |

पूर्णावतारपुरुषस्य गदाधरस्य पादार्पणे सपदि भारतपुण्यभूमेः सर्वांग-कन्दलित-कण्टक-कुड्मलानि ब्रह्माण्डमण्डल-मशेषमहो पुनन्ति॥२७॥ પૂર્ણાવતાર-પુરુષ પ્રભુ રામકૃષ્ણ, સ્પર્શો થકી ચરણના કરતા પ્રહર્ષ- રોમાંચ આ ભરતભૂમિ તણા શરીરે,[...]

સમાચાર દર્શન

October 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ૨૧મી ઓગસ્ટના રોજ શ્રીકૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે શ્રીમંદિરમાં ભગવદ્ ગીતાના પાઠ, શ્યામનામ સંકીર્તન અને પ્રવચનોનો કાર્યક્રમ યોજાયો હતો. [...]

આત્મિક કેળવણી : મહાત્મા ગાંધીજી

October 1, 2011|Categories: Mahatma Gandhi|Tags: , |

વિદ્યાર્થીઓનાં શરીર અને મનને કેળવવા કરતાં આત્માને કેળવવામાં મને બહુ પરિશ્રમ પડ્યો. આત્માને વિકસાવામાં મેં ધર્મનાં પુસ્તકો ઉપર ઓછો આધાર[...]

સંગીતજ્ઞ હનુમાન : સ્વામી રાઘવેશાનંદ

October 1, 2011|Categories: Raghaveshananda Swami|Tags: , |

(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ કન્ન્ડમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) શ્રીરામ પ્રત્યેના[...]

દુ:ખદ અવસાન : બળદેવભાઈ ઓઝા

October 1, 2011|Categories: Baldevbhai Oza|Tags: , |

દુ:ખદ અવસાન: પ્રસ્તાવના: અમે પ્રાથમિક શાળામાં ભણતાં ત્યારે બગલાની પાંખ જેવા સફેદ ટેરીખાદીનાં પોશાકમાં સ્વાતંત્ર્ય દિનની સલામી ઝીલતા જગુભાઈ જેવા[...]

બોધકથા : સજાની મજા : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

October 1, 2011|Categories: Pravrajika Vedantprana|Tags: , , |

ગાઢ અરણ્ય, સૂર્યનો પ્રકાશ પણ ત્યાં પ્રવેશે નહિ. આકાશને ઢાંકતાં ઝાડપાન, શાખા પ્રશાખા ફેલાઈને લીલીછમ ચાદર પાથરી હોય તેવું લાગે[...]

ચિંતન : જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨ : સ્વામી સત્યરૂપાનંદ

October 1, 2011|Categories: Satyarupananda Swami|Tags: , , |

અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા.[...]

યુવજગત : પ્રેમની અદ્ભુત શક્તિ-૪ : સ્વામી જગદાત્માનંદ

October 1, 2011|Categories: Jagadatmananda Swami|Tags: , , |

પ્રેમનો જાદુ આપણે અનંતકાળ સુધી રાહ ન જોઈ શકીએ કે ક્યારે વૈજ્ઞાનિકો રસરુચિ લઈને ‘માનવતા પર પ્રેમનો પ્રભાવ’ એ વિશે[...]

નારીજગત : શ્રીમતી બેલી જ્યોર્જ ડબલ્યુ. હેઈલ : શ્રીમતી શૈલજા દાતે

October 1, 2011|Categories: Shailja Date|Tags: , , |

ઈ.સ. ૧૮૯૩ના જુલાઈના અંતમાં સ્વામી વિવેકાનંદ સર્વધર્મ પરિષદ માટે શિકાગો ગયા હતા. પરિષદ શરૂ થવા માટે ઘણો સમય બાકી હતો.[...]

પ્રાસંગિક : અહમ્ બ્રહ્મસ્વરૂપિણી : ડો. સુરુચિ પાંડે

October 1, 2011|Categories: Suruchi Pande, Dr.|Tags: , , |

શ્રીમા દુર્ગાનાં સિંહવાહિની, મહિષાસુરમર્દિની વગેરે સ્વરૂપો આપણે સૌ જાણીએ છીએ. પરંતુ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ દેવી ઉપનિષદમાં વર્ણિત કરવામાં આવ્યું છે.[...]

રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

October 1, 2011|Categories: Keshavlal V Shastri|Tags: , , |

(ગતાંકથી આગળ) ધનગોપાલ મુખરજી આદર્શવાદી પ્રકૃતિના માણસ હતા. એમની રુચિ ભાવનાપ્રધાન અને કલાભિમુખી હતી. આવા ગુણોની નીચે આધ્યાત્મિક અનુભવોની ઝંખનાનો[...]

શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫ : સ્વામી રંગનાથાનંદ

October 1, 2011|Categories: Ranganathananda Swami|Tags: , , |

(ગતાંકથી આગળ) આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે, उत्तिष्ठत जाग्रत[...]

શ્રીરામકૃષ્ણ કથામૃત પ્રસંગ : સ્વામી ભૂતેશાનંદ

October 1, 2011|Categories: Bhuteshananda Swami|Tags: , |

(રામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાચ્છીમાં સાપ્તાહિક સત્સંગ રૂપે ‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ પર આપેલ[...]

ઈમાનદારી : સ્વામી આત્માનંદ

October 1, 2011|Categories: Atmananda Swami|Tags: , |

રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૭, અંક ૧માંથી બ્રહ્મલીન સ્વામી આત્માનંદજીએ લખેલ લેખનો[...]

સંપાદકીય : વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના[...]

વિવેકવાણી : આત્મશ્રદ્ધા પ્રગટાવો : સ્વામી વિવેકાનંદ

October 1, 2011|Categories: Vivekananda Swami|Tags: , , , |

આપણે જે જરૂર છે તે બળની છે. તમે તમારી જાતમાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. આપણે આત્મશ્રદ્ધા ખોઈ બેઠા છીએ અને તેથી જ[...]

શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૂકં કરોતિ વાચાલં : શ્રીરામકૃષ્ણદેવ

October 1, 2011|Categories: Ramakrishna Dev|Tags: , , |

મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું[...]

દિવ્યવાણી

October 1, 2011|Categories: Sankalan|Tags: , , |

अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्द नुते गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते॥१॥[...]

સમાચાર દર્શન

September 1, 2011|Categories: Sankalan|Tags: , , , |

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આરોગ્ય ચિકિત્સા સેવા નિઃશુલ્ક ફિઝિયોથે૨પી અને સેરેબ્રલપાલ્સી કેમ્પ ૨ જુલાઈ, ૨૦૧૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમના આરોગ્ય કેન્દ્રમાં ૬૯[...]

બોધકથા : ભીમ અને હનુમાનનું મિલન : સ્વામી રાઘવેશાનંદ

September 1, 2011|Categories: Raghaveshananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મિશન આશ્રમ, બેલગામ દ્વારા પ્રકાશિત અને સ્વામી રાઘવેશાનંદજીએ મૂળ તમીળમાં લખેલ પુસ્તક ‘જય હનુમાન’માંથી સાભાર - સં.) પાંડવો વનવાસમાં[...]

બોધકથા : ત્રણ પ્રશ્નો : પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા

September 1, 2011|Categories: Pravrajika Vedantprana|Tags: , , |

અગાઉના રાજાઓના મસ્તિષ્કમાં ન જાણે કેટલી જાતનાં ખ્યાલ રમતા. તેવો એક રાજા રાજસિંહાસન પર બેઠો. તે તરુણ રાજા બુદ્ધિશાળી અને[...]

વ્યાખ્યાન : શુદ્ધ કર પ્રબુદ્ધ કર : ઉમાશંકર જોષી

September 1, 2011|Categories: Umashankar Joshi|Tags: , , |

(વર્ષો પહેલાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં શ્રી ઉમાશંકર જોશીએ જાહેરસભામાં આપેલા પ્રવચનના અંશો પ્રસ્તુત છે. - સં.) વિવેકાનંદ એક ભારતીય આત્મા[...]

બોધકથા : વિધિની વિચિત્રતા : રામેશ્વર તાંતિયા

September 1, 2011|Categories: Rameshwar Tantiya|Tags: , , |

શેઠ રામજીલાલ  પોતાના ગામની આજુબાજુના વિસ્તારમાં અને સમગ્ર પ્રાંતમાં પ્રસિદ્ધ હતા. એમણે ભિન્ન ભિન્ન પ્રકારનાં પાંચ-છ કારખાનાં નાખ્યાં હતાં. એમાં[...]

નારીજગત : કેથરીન એબટ સેનબોર્ન : શ્રીમતી શૈલજા આગટે

September 1, 2011|Categories: Shailja Aagte|Tags: , , |

સ્વામીજી વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા અમેરિકા ગયા હતા. ત્યાં કુ. કેથરીન સેનબોર્નને તેઓ મળ્યા હતા. સ્વામીજીને સહાયરૂપ બનનાર એ[...]

Title

Go to Top