અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
આત્મનિયંત્રણ આત્માનુભૂતિની ચાવી છે
✍🏻 સ્વામી ગોકુલાનંદ
January 2006
(ઓક્ટોબર ’૦૫ થી આગળ) જો આપણી પ્રવૃત્તિઓ શુદ્ધ હોય, સંસ્કાર શુભ હોય તો, આપણે એને મહત્ત્વ આપવું ન જોઈએ. આમ કરવું એ મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ખોટું[...]
🪔 અધ્યાત્મ
શરીર અને મનનું શુદ્ધીકરણ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2005
જો આપણે ઈશ્વર વિશે તત્કાળ વિચાર કરવાનો પ્રયાસ કરીએ તો આપણને જોવા મળશે કે એક ક્ષણ માટે પણ કરેલા ઈશ્વરના ચિંતનથી આપણું મન ભરાઈ જશે.[...]
🪔 અધ્યાત્મ
અહં - અહંકારનો નાશ કેવી રીતે કરવો?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2005
કોઈ ઈસાઈ રહસ્યવાદીએ કહ્યું છે કે ક્રૂસ અહંને નષ્ટ કરવાનું પ્રતીક છે. જો આપણે ‘।’ આરપાર રેખા દોરીએ તો તે ક્રૂસનું ચિહ્ન + બને છે.[...]
🪔 અધ્યાત્મ
વાસના-નિયંત્રણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2005
કેટલીકવાર આપણા અવચેતન મનમાં કેટલાક કલુષિત વિચાર અને કલુષિત ભાવનાઓ ઉદ્ભવે છે. જો આપણા અર્ધચેતન મનમાં આવા અપ્રિય વિચાર ઉદ્ભવે તો આપણે આપણી ભીતર બેઠેલ[...]
🪔 અધ્યાત્મ
જપસાધના
✍🏻 સ્વામી ગોકુલાનંદ
July 2005
બાહ્ય અને આંતરિક સંયમ શું છે એ સમજવા માટે સ્વામી તુરીયાનંદજીએ કહેલું કથન આપણને ઉપયોગી થશે. સ્વામી તુરીયાનંદજી ભગવાન શ્રીરામકૃષ્ણના શિષ્ય તથા વેદાંતના જીવંત પ્રતિમૂર્તિરૂપ[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય, ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2005
(ઓક્ટોબર ૨૦૦૪થી આગળ) સ્વામી બ્રહ્માનંદજી મહારાજના શિષ્ય સ્વામી પ્રભવાનંદજીએ આ લેખકને શું કહ્યું હતું એ સાંભળો: ‘જ્યારે અમને પ્રારંભિક દીક્ષા મળી હતી ત્યારે અમે સ્વામી[...]
🪔 અધ્યાત્મ
વિવેક, વૈરાગ્ય અને ષટ્સંપત્તિ અને મુમુક્ષુત્વ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
October 2004
આપણે બ્રહ્મ સત્-ચિત્ત-આનંદ એવં પરમાનંદ સ્વરૂપ છીએ, એટલે બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ, ‘ચૈતન્ય સત્તા’ પ્રત્યે સચેત રહેવું જોઈએ. આપણે અંતર્નિહિત પ્રકૃતિ પ્રત્યે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનનાં સહાયક પરિબળો - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
September 2004
(ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે એક પ્રસંગે મનુષ્યના આધ્યાત્મિક પ્રયાસમાં કલ્પનાની ભૂમિકા વિશે જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ હું આપની સમક્ષ રજૂ કરું છું : ‘તમે[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૩
✍🏻 સ્વામી ગોકુલાનંદ
August 2004
(જૂન ૨૦૦૪ થી આગળ) મનુષ્યે પોતાના દ્વારા જ સ્વયંને ઉપર ઉઠાવવો રહ્યો. એણે પોતાની જાતને નીચે પાડવાની નથી. આપણે જ આપણા મિત્ર છીએ અને આપણા[...]
🪔 અધ્યાત્મ
આધ્યાત્મિક જીવનની અડચણો - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
June 2004
(ગતાંકથી આગળ) બાહ્યજગતનાં આકર્ષણો પર વિજય મેળવવા માટે બીજો ઉપાય છે સ્ત્રી અને પુરુષની ભિન્નતાના વિચારથી ઉપર ઊઠવું. જ્યાં સુધી આપણે પોતાની જાતને આ શરીર[...]





