અધ્યાત્મ
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૪
✍🏻 અક્ષયકુમાર સેન
December 2008
જે પુરુષ છે, તે જ પ્રકૃતિ છે. એક જ બે બન્યા છે. પરંતુ બંનેમાં કોઈ તફાવત નથી. બંને મળીને એક જ છે. ફક્ત લીલા કે[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૩
✍🏻 અક્ષયકુમાર સેન
October 2008
એ તો બરાબર જ છે કે જ્ઞાન દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ દ્વારા પણ થાય છે. પણ આ બંનેમાં તફાવત છે. ઠાકુર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૨
✍🏻 અક્ષયકુમાર સેન
August 2008
પાઠક : જેઓ ભગવાનને પ્રાપ્ત કરે છે, તેમની અવસ્થા કેવી હોય છે? ભક્ત : બાફેલાં બટેટાં-રીંગણાંની જે સ્થિતિ હોય છે એવી સ્થિતિ, ભગવાનની પ્રાપ્તિ કરનાર[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા-૧૧
✍🏻 અક્ષયકુમાર સેન
July 2008
(ગતાંકથી આગળ) પાઠક : આપે પહેલાં તો કહ્યું કે ‘હું’ નામની જે વસ્તુ છે તે ‘હું’ નથી પણ તેઓ છે. તો પછી પાછા આ ‘હું’ને[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૯
✍🏻 અક્ષયકુમાર સેન
May 2008
(ગતાંકથી આગળ) મનુષ્યનું મન પાંચમા પડદા પર જેવું મન આવે છે. ત્યારે જીવનો પૂર્વ સ્વભાવ લગભગ બદલાઈ જાય છે. હવે તેને જોતાં તે પહેલાંનો મનુષ્ય[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૮
✍🏻 અક્ષયકુમાર સેન
April 2008
(ગતાંકથી આગળ) પાઠક : ભગવાનનાં દર્શન કરવાથી તો સંશયનો નાશ થાય છે પણ ઠાકુરની પાસે હંમેશા રહેવા છતાં પણ મથુરબાબુમાં આટલો બધો સંશય કેમ હતો?[...]
🪔 અધ્યાત્મ
શ્રીરામકૃષ્ણ મહિમા - ૭
✍🏻 અક્ષયકુમાર સેન
March 2008
(ગતાંકથી આગળ) ધીમે ધીમે ઠાકુરને ભાવ, મહાભાવ દિવસમાં કેટલીયેવાર થવા લાગ્યો. કાલીવાડીના બ્રાહ્મણોએ હવે પૂરેપૂરું માની લીધું કે ઠાકુર બેહોશી અને પાગલપણાનો ભોગ બન્યા છે.[...]
🪔 અધ્યાત્મ
અનંતને અનુરૂપ જીવન જીવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
April 2006
(ગતાંકથી આગળ) આ પુસ્તકમાં જે મહત્ત્વના વિષયોની ચર્ચા આપણે કરી એનો સારાંશ આ છે: પરમલક્ષ્ય શું છે? આ ઈશ્વરની અનુભૂતિ અને પોતાની વાસ્તવિક પ્રકૃતિની અનુભૂતિ[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૨
✍🏻 સ્વામી ગોકુલાનંદ
March 2006
(ગતાંકથી આગળ) રહસ્ય તો એ છે કે જો આપણે પૂર્ણતા પ્રાપ્ત કરવા ઇચ્છતા હોઈએ તો આપણે પોતાથી બહાર જોવા કરતાં આપણી ભીતર નિરીક્ષણ કરવાનો પ્રયત્ન[...]
🪔 અધ્યાત્મ
પાશ્ચાત્ય સંતોએ બતાવેલો પથ - ૧
✍🏻 સ્વામી ગોકુલાનંદ
February 2006
(ગતાંકથી આગળ) પરમલક્ષ્યની પ્રાપ્તિ માટે ચાલુ કરેલ યાત્રામાં આપણે ઘોર સંઘર્ષનો સામનો કરવો પડે છે. જ્યાં સુધી આપણે અવિરત સંઘર્ષ માટે તત્પર નહીં થઈ જઈએ[...]





