Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Ranganathananda Swami

શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ

Total Articles : 225

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    june 2012

    Views: 7220 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

    य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्। उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते।।19।। ‘જે આ આત્માને હણનાર માને છે ને જે એને હણાયેલો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    may 2012

    Views: 6070 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

    વેદાંત કહે છે કે, ચૈતન્ય જ જગતના બધા પદાર્થાેમાં વિવિધ કક્ષાએ પ્રગટેલું છે. મુણ્ડક ઉપનિષદ (૨.૨.૧૧)માં આ સત્ય જણાવે છે તે પ્રમાણે ब्रह्मैवेदं विश्वमिदं वरिष्ठम्[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2012

    Views: 3830 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પછીનો શ્લોક કહે છે: यं हि न व्यथयन्त्येते पुरुषं पुरुषर्षभ। समदुःखसुखं धीरं सोऽमृतत्वाय कल्पते।।2.15।। ‘આ (સુખદુ:ખના, શીતોષ્ણના) અનુભવોથી જે વ્યથા પામતો નથી, समदुःखसुखं[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2012

    Views: 3910 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) मात्रास्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनोऽनित्या: तांस्तितिक्षस्व भारत।।14।। मात्रास्पर्शा: થી શ્લોક આરંભાય છે; સ્પર્શ એટલે સ્પર્શ, માત્રા એટલે ઈન્દ્રિય પદાર્થો. આપણે ઈન્દ્રિય પદાર્થોને અડીએ, સ્પર્શ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 2012

    Views: 3420 Comments on શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ સઘળું ૩૯મા શ્લોક પછીથી આવશે. અહીં સંજય કહે છે श्रीभगवानुवाच - अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासून् अगतासूंश्च नानुशोचन्ति पण्डिताः ।।११।। શ્રીકૃષ્ણ સાથેની આટલી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2012

    Views: 4020 Comments on શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) न हि प्रपश्यामि ममापनुद्याद् यत् शोकमुच्छोषणमिन्द्रयाणाम् । अवाप्य भूमावसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यम् ॥८॥ અર્જુન કહે છે કે, ‘મારી ઈન્દ્રિયોને શ્રીકૃષ્ણના મુખ પરનું એ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2011

    Views: 1580 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૬ : સ્વામી રંગનાથાનંદ

    (ઓક્ટોબર, ૨૦૧૧થી આગળ) જગતમાં અહિંસાનો મોટામાં મોટો પ્રયોગ કરનાર મહાત્મા ગાંધી હતા. એમના જીવનમાંનો એક અદ્ભુત પ્રસંગ છે. યુ.પી.ના એક ગામડા પર પોલીસોએ હલ્લો કર્યો.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October 2011

    Views: 1570 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૫ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ બીજા અધ્યાયના ૪થી ૯મા શ્લોકનો એ વિષય છે. કઠોપનિષદે (૧.૩.૧૪માં) થોડા શક્તિદાયી શબ્દોમાં કહ્યું છે, उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्‌ निबोधत, ‘ઊઠો, જાગો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2011

    Views: 1470 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૪ : સ્વામી રંગનાથાનંદ

    આ પછીના શ્લોકમાં શ્રીકૃષ્ણ કહે છે: क्लैब्यं मा स्म गमः पार्थ नैतत्त्वय्युपपद्यते। क्षुद्रं हृदयदौर्बल्यं त्यक्त्वोत्तिष्ठ परन्तप॥३॥ આ શક્તિદાયક શ્લોક છે. क्लैब्यं એટલે કાયરતા, નિર્બળતા; શક્તિનો,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2011

    Views: 1730 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૩ : સ્વામી રંગનાથાનંદ

    અધ્યાય: ૨ - સાંખ્યયોગ  પહેલા અધ્યાયમાં અર્જુનને આપણે હતોત્સાહ થઈને રથમાં બેસી પડેલો જોયો. છેલ્લા શ્લોકની ભાષા એ પરિસ્થિતિની અદ્ભુત અભિવ્યક્તિ છે. એ અધ્યાય જ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2011

    Views: 1480 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૨ : સ્વામી રંગનાથાનંદ

    तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितान्॥२७॥ कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत्। ‘પછી પોતાના સંબંધીઓને આમ હરોળમાં ઊભેલા જોઈને, અત્યંત દયાથી વ્યાપ્ત થઈને સખેદ કુંતીપુત્ર (અર્જુન) બોલ્યા.’ ‘ઘણાં યુદ્ધોમાં, ખાસ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2011

    Views: 1580 Comments on શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા-૧ : સ્વામી રંગનાથાનંદ

    અધ્યાય: ૧, અર્જુન વિષાદયોગ શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. આપણને એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? સંજય નામે એક ત્રીજું પાત્ર છે. અંધ[...]

  • 🪔 દિપોત્સવી

    સૌને માટે અધ્યાત્મવિધા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2008

    Views: 1700 Comments on દિપોત્સવી : સૌને માટે અધ્યાત્મવિધા : સ્વામી રંગનાથાનંદ

    જ્યારે આપણે અધ્યાત્મ અનુભવની વાત કરીએ છીએ ત્યારે એ કંઈક દૂરના જગતની રહસ્યમય ગૂઢ વિદ્યા હોવાનો આપણા મનમાં વિચાર આવે છે. આ ખરેખર સાવ ખોટું[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2008

    Views: 1620 Comments on વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

    ભારતના આત્માને વિવેકાનંદ ઢંઢોળે છે પોતે ભારત પાછા ફરશે ત્યારે લોકો તરફથી પોતાને જે ભવ્ય આવકાર મળશે તેનો કંઈક ખ્યાલ સ્વામીજી અમેરિકામાં હતા ત્યારે પણ[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2008

    Views: 1530 Comments on વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

    પશ્ચિમમાંનું વિવેકાનંદનું કાર્ય પશ્ચિમ ભારતમાં ક્યાંક પોતાના ભ્રમણ સમયે, શિકાગોમાં ૧૮૯૩માં મળનારી વિશ્વધર્મ પરિષદ વિશે સાંભળ્યું. એમના કેટલાયે મિત્રોએ અને પ્રશંસકોએ એમને એ પરિષદમાં હાજરી[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2008

    Views: 1670 Comments on વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

    બે મહા ચિત્તનું મિલન શાંત અને ભવ્ય એવા ભારતના સનાતન આત્માનું પ્રતિનિધિત્વ રામકૃષ્ણ કરતા હતા, વિલ ડયુરાંના શબ્દોમાં, ‘જીવમાત્ર પ્રત્યે એ એકત્વ અને શાંતિ સ્થાપના[...]

  • 🪔

    વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2008

    Views: 2030 Comments on વૈશ્વિક એકતાના ઘડવૈયા : સ્વામી વિવેકાનંદ : સ્વામી રંગનાથાનંદ

    ભારતમાં અર્વાચીન નવોત્થાન : પોતાનો અર્વાચીન ઇતિહાસ જેને આપણે કહીએ તેનાં પ્રથમ પૃષ્ઠો લખવાનો પ્રારંભ ભારતે ઓગણીસમી સદીમાં કર્યો. યુનાઈટેડ કિંગ્ડમ દ્વારા પશ્ચિમ સાથેના પોતાના[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2008

    Views: 1620 Comments on વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ

    જલંધરમાં મારા યજમાન હતા શ્રી જગન્નાથ ટંડન; તેમનાં પત્નીનું નામ હતું માયાદેવી. તેમના ભાઈ શ્રી બી. આર. ટંડન, આઈ.સી.એસ. ભારત સરકારમાં અધિકારી હતા, તેમના પુત્રનું[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2008

    Views: 1650 Comments on વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ રીતે ભજનાનંદ આધ્યાત્મિક બળ અને પ્રેરણાનો જોરદાર સ્રોત બની રહે છે અને તેથી ઘણા વૃદ્ધજનોને સ્પર્શી જતી વ્યગ્રતા અને હતાશાનું અસ્તિત્વ નહીં[...]

  • 🪔

    વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2008

    Views: 1670 Comments on વૃદ્ધાવસ્થામાં પરમ આનંદ પ્રાપ્ત કરવાનો માર્ગ : સ્વામી રંગનાથાનંદ

    શ્રી મલ્લિક મને કહેતા હતા કે છેલ્લી વખત જ્યારે તમારું પ્રવચન હતું, ત્યારે ઘણા બધા લોકો આવ્યા હતા. આનો અર્થ એ થાય છે કે આપણા[...]

  • 🪔 પ્રકીર્ણ

    અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2005

    Views: 4620 Comments on પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૩ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ‘ગઈ (ઓગણીસમી) સદીમાં બ્રિટિશોએ દાખલ કરેલી શિક્ષણ-પદ્ધતિ જ ભારતમાં અત્યારે મુખ્યત્વે પ્રવર્તમાન છે. એનો હેતુ કારકૂનો પેદા કરવાનો છે. કદ અને સંખ્યાની દૃષ્ટિએ[...]

  • 🪔 પ્રકીર્ણ

    અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2005

    Views: 1760 Comments on પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૨ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) તમારા વિદ્યાર્થીઓ પર ભલે તમે ગમે તે પ્રક્રિયા કરો પણ તમારા પોતાના વ્યક્તિત્વના વિકાસમાં અત્યંત મહત્ત્વના બે શબ્દો મેં હમણાં જ વાપર્યા છે[...]

  • 🪔 પ્રકીર્ણ

    અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2005

    Views: 2000 Comments on પ્રકીર્ણ : અર્વાચીન ભારતના નિર્માણમાં શિક્ષકોની ભૂમિકા અને જવાબદારી – ૧ : સ્વામી રંગનાથાનંદ

    પ્રસ્તાવિક આપણા પાટનગરની ત્રણ મહાન શાળાઓના શિક્ષકો એવા આપ સૌને મળતાં મને ખૂબ આનંદ થાય છે. આ કાર્યક્રમ માટેનો મારો સમય મર્યાદિત છે; પણ શિક્ષકોને[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2005

    Views: 1780 Comments on અર્વાચીન યુગમાં મહિલાઓ – ૩ : સ્વામી રંગનાથાનંદ

    ૭. અહિંસક સમાજમાં જ સ્વાતંત્ર્ય પાંગરે અમેરિકા જેવા ખૂબ વિકસિત દેશમાં પણ, કોઈ ઇચ્છે છે માટે નહીં પણ, સમાજમાં અસલામતી પ્રવર્તતી હોવાને કારણે, નારી સ્વાતંત્ર્ય[...]

  • 🪔 પ્રકીર્ણ

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૯

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 2005

    Views: 1820 Comments on પ્રકીર્ણ : પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૯ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ઓછામાં ઓછું ખરાબ લોકો માટે પણ આવું noosphere (ભીતરી સૂક્ષ્મ માનસિક વાતાવરણ) જોઈને ઘણા પ્રભાવિત થયા હતા. પોતાના લાહોરના વ્યાખ્યાનમાં[...]

  • 🪔 પ્રકીર્ણ

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૮

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2005

    Views: 1890 Comments on પ્રકીર્ણ : પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૮ : સ્વામી રંગનાથાનંદ

    (ઓક્ટોબર’ ૦૪ થી આગળ) કાયદા, ન્યાય અને માનવનું દર્શન ગરીબોને કાયદાકીય સહાય મળવી જોઈએ આ ચર્ચા આ દેશમાં સાંભળવા મળે છે. આ દિશામાં કાચબાની ચાલે[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2004

    Views: 2510 Comments on અર્વાચીન યુગમાં મહિલાઓ – ૨ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age” ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2004

    Views: 2370 Comments on અર્વાચીન યુગમાં મહિલાઓ – ૧ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક “Women in Modern Age”ના પ્રારંભના પ્રકરણનો શ્રીદુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October 2004

    Views: 2100 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૭ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) બાળપણથી જ આપણે સ્ત્રીપુરુષોમાં જાગરૂકતાના સ્વસ્થ પ્રભાવને ઓળખી શકીએ છીએ. ૧૩ વર્ષમાં શરીર વિકસિત થઈ જાય છે પરંતુ મનના વિકાસમાં સારો એવો સમય[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2004

    Views: 2670 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૬ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ભાડાના ટટ્ટુ-વેઠિયાની મનોવૃત્તિ લોકશાહીના નાગરિકની મનોવૃત્તિથી વેઠિયાની મનોવૃત્તિ ભિન્ન હોય છે. આપણે ૧૯૫૦માં સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રના સ્વતંત્ર નાગરિક રૂપે આપણને ઘોષિત કર્યા ત્યારે[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2004

    Views: 1930 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૫ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સૌથી પહેલાં તો આપણે ભારતના નાગરિક છીએ અને પછી અલગ અલગ ક્ષેત્રોના ધંધાદારી કાર્યકર છીએ. એ બધા ધંધાદારી કાર્યો છે અને આપણે એમને[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2004

    Views: 2060 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૪ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પ્રબુદ્ધ નાગરિકતાની રીત પાશ્ચાત્ય દેશવાસીઓમાં વીરતાનો ભાવ હતો, એટલે જ તેઓ મહાન બન્યા. ઈંગ્લેન્ડના વીરાધિવીર દૂર દૂર અતલ સાગરમાં, ઘન વનોમાં, પર્વતો-પહાડો પર[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2004

    Views: 2180 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૩ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આપણે સ્વતંત્ર લોકશાહી રાષ્ટ્રની નાગરિકતા માટે ભારતીય ગૃહસ્થોમાં રાષ્ટ્રિય દાયિત્વનું જ્ઞાન અને બોધ વિકસાવવાના છે અને એ રીતે નવી માનસિક પરિપક્વતા જગાડવાની છે.[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2004

    Views: 1980 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૨ : સ્વામી રંગનાથાનંદ

    આધુનિક પાશ્ચાત્ય રાષ્ટ્રમાં લોકશાહીનો વિકાસ ગ્રીસવાસીઓએ જે વિચાર્યું હતું, જે કંઈ ઉપલબ્ધ કર્યું હતું, જે જ્ઞાન અને વિવેકને વિકસિત કર્યાં હતાં, એ બધાં રોમ સામ્રાજ્યના[...]

  • 🪔

    પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2004

    Views: 2230 Comments on પ્રબુદ્ધ નાગરિકતા અને આપણી લોકશાહી – ૧ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના બારમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૨૭, એપ્રિલ, ૧૯૮૦ના રોજ રામકૃષ્ણ મિશન, ન્યુદિલ્હીમાં વિવેકાનંદ ઓડિટોરિયમમાં ‘પ્રબુદ્ધ નાગરિકતા’ વિશે આપેલા વ્યાખ્યાનનો શ્રી મનસુખભાઈ મહેતાએ[...]

  • 🪔

    આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2003

    Views: 3170 Comments on આધ્યાત્મિકતા : ભારતીય રાજનીતિશાસ્ત્રનો આધારસ્તંભ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીએ અંગ્રેજી માસિક (‘વેદાંત કેસરી’ ડિસે. ૨૦૦૨)માં પ્રસિદ્ધ થયેલ લેખ ‘The Spiritual Background of Indian Polity’નો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલ[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2003

    Views: 2600 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ

    श्रोत्रियोऽवृजिनोऽकामहतो यो ब्रह्मवित्तम: । ब्रह्मण्युपरत: शान्तो निरिन्धन इवानल: । अहेतुकदयासिन्धु: बन्धुरानमतां सताम् ॥ (३३) આ શ્લોકનો પ્રત્યેક શબ્દ અર્થ અને મહત્તાથી પરિપૂર્ણ છે. श्रोत्रियो -[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 2003

    Views: 2710 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૧ : સ્વામી રંગનાથાનંદ

    ગીતામાં જે એક રીતની સહજતા છે તેને આપણે પ્રાય: ભૂલી જઈએ છીએ. આપણે દરેક બાબતને જટિલ બનાવી દેવા ટેવાયેલા છીએ. આપણે સહજ બાબતોને મહત્ત્વ આપી[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧૦

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2003

    Views: 2290 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧૦ : સ્વામી રંગનાથાનંદ

    એક મહાન ગુરુ કે આચાર્યના સ્પર્શ માત્રથી આપણામાં એવી મહાન ઊર્જાઓ અને શક્તિઓ વ્યક્ત થવાની શરૂ થઈ જાય છે કે જેના અસ્તિત્વને આપણે પહેલેથી જાણતા[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૯

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2002

    Views: 3050 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૯ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ એક કર્મઠ વ્યક્તિ હતા અને એમના ઉપદેશ પણ ઊર્જાયુક્ત છે; તેઓ શક્તિદાયી વિચારોના પુંજ છે. આપણે આ કૃષ્ણને સમજવા છે, જાણવા છે. આપણી પાસે[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૮

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2002

    Views: 2460 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૮ : સ્વામી રંગનાથાનંદ

    બીજું, ઉપનિષદ એક એવા તત્ત્વની ચર્ચા કરે છે જે સતત દાર્શનિક જિજ્ઞાસાનું ફળ છે અને શ્રીકૃષ્ણ એ દર્શનના નૈતિક તાત્પર્યનો નિર્દેશ કરવા ઇચ્છે છે. મનુષ્યને[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October 2002

    Views: 3660 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ

    ગીતા અધ્યયનની ભૂમિકા ગીતા : એક સાર્વભૌમિક ધર્મશાસ્ત્ર મૌલિક ગ્રંથનો આપણે જે અર્થ કરીએ છીએ તે અર્થમાં ગીતા એક મૌલિક ગ્રંથ નથી; છતાં પણ જેને[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2002

    Views: 2800 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ

    પોતાની ૩૯ વર્ષોની આવરદામાં, લગભગ પૂર્ણ થઈ ગયેલી આ અદ્‌ભુત પ્રાચીન સંસ્કૃતિને સ્વામીજીએ નવયૌવન બક્ષ્યું હતું. વેગવાન પાશ્ચાત્ય સંસ્કૃતિના સ્પર્શથી આ સંસ્કૃતિ સડી જઈ નાશ[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2002

    Views: 2600 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૫ : સ્વામી રંગનાથાનંદ

    શું અમેરિકાનું પતન થઈ રહ્યું છે અને એને કેવી રીતે રોકવું ૧૯૭૧-૭૨ના અમેરિકાના મારા વિસ્તૃત પ્રવાસ દરમિયાન, ૧૯૭૧ના જુલાઈની ૧૯મીના સામયિક ‘ટાઈમ’નો અંક મારે હાથ[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2002

    Views: 2330 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૪ : સ્વામી રંગનાથાનંદ

    શ્રુતિ અને સ્મૃતિની ભારતીય વિભાવના આ પ્રાચીન ઉપનિષદ ગ્રંથોનો તમે અભ્યાસ કરશો ત્યારે, આજના યુગમાં જન્મેલા મહાત્માઓના ચિંતન સાથે તેમનો કેવો સુમેળ બેસે છે એ[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2002

    Views: 2700 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૩ : સ્વામી રંગનાથાનંદ

    બ્રાહ્મણત્વના આદર્શ વિશે ભગવાન બુદ્ધ ઈસુ પૂર્વેની સાતમી સદીમાં ભારતમાં ભગવાન બુદ્ધ જન્મ્યા અને, એમણે પ્રેમ અને કરુણાનો પોતાનો સંદેશ આપ્યો તથા, જ્ઞાતિનાં અને વર્ગોનાં[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2002

    Views: 2900 Comments on ગીતા : ભગવદ્‌ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ

    અભ્યુદય અને નિ:શ્રેયસ : આ માર્ગોનાં ફળ આમ ઉદયમાં અભિનું ઉમેરણ ખૂબ અગત્યનું છે; એ સહની ભાવના દર્શાવે છે. ગામમાંના આપણા પડોશીઓ સાથે કેમ રહેવું[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2002

    Views: 3410 Comments on ગીતા : ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ

    તપનો અર્થ અને તેનું મહત્ત્વ પાશ્ચાત્ય લોકોએ જ્ઞાન પ્રત્યે અસાધારણ આદર દાખવી આજની સભ્યતા ઊભી કરી છે. કલાકો સુધી અવિરત સંશોધન, કલબમાં જવાના સમયનો અભાવ,[...]

  • 🪔 ગીતા

    ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2002

    Views: 2690 Comments on ભગવદ્‌ ગીતાનો વૈશ્વિક સંદેશ – ૧ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજે અંગ્રેજીમાં લખેલ અને અદ્વૈત આશ્રમ, માયાવતી દ્વારા પ્રકાશિત થયેલ ગ્રંથ ‘Universal Message of the Bhagavad Gita’નો શ્રી દુષ્યંત[...]

  • 🪔

    ક્રાંતિકારક સંદેશ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2002

    Views: 2460 Comments on ક્રાંતિકારક સંદેશ : સ્વામી રંગનાથાનંદ

    (૧૯૯૭ની ૧૪મી ડિસેમ્બરે, આંધ્રપ્રદેશના રાજમહન્દ્રીમાં મળેલ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદમાં અપાયેલ સમાપન પ્રવચન) શ્રીરામકૃષ્ણ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ સાથે સંકળાયેલા પ્રસંગ આપણે ઉજવીએ છીએ ત્યારે,[...]

Previous234Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top