Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Ranganathananda Swami

શ્રીરામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ

Total Articles : 225

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔

    ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2001

    Views: 3050 Comments on ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – ૨ : સ્વામી રંગનાથાનંદ

    જગદંબા વિશે શંકરાચાર્ય આઠમી ઈસ્વી સદીમાંના, ભારતના સૌથી મહાન દાર્શનિક શંકરાચાર્યે પોતાનાં કેટલાંક સ્તોત્રોમાં જગદંબાનો આ મહિમા ગાયો છે. અદ્વૈતના એ મહાન આચાર્ય હતા. ભારતીય[...]

  • 🪔 દિપોત્સવી

    ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન - ૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    November 2001

    Views: 2880 Comments on દિપોત્સવી : ઈશ્વરના માતૃરૂપનું ભારતીય દર્શન – ૧ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્‍યક્ષ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળઅંગ્રેજીમાં લખાયેલ પુસ્તક ‘The Indian Vision of God as Mother’નો શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વિજ્ઞાન અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2001

    Views: 1020 Comments on તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

    ‘પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે,  જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વિજ્ઞાન અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2001

    Views: 4360 Comments on તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ૬. વૈજ્ઞાનિકો અને ભૌતિકવાદની જડ માન્યતા આ અદ્‌ભુત અવકાશયુગમાં એક જડ માન્યતા જે અર્વાચીન ભૌતિક વિજ્ઞાનનો આત્મા રુંધી રહી છે અને જે મન[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વિજ્ઞાન અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2001

    Views: 4070 Comments on તત્ત્વજ્ઞાન : વિજ્ઞાન અને આધ્યાત્મિકતા : સ્વામી રંગનાથાનંદ

    તા. ૨૨ અને ૨૩મી જાન્યુઆરી ૧૯૮૩ના રોજ મુંબઈના નહેરુ સેન્ટર ખાતે ‘સાયન્ટિફિક ટેમ્પર એન્ડ એથિકલ એન્ડ સ્પિરિચ્યુઅલ વેલ્યુઝ’ વિષય પર યોજાયેલ પરિસંવાદમાં શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ[...]

  • 🪔 વેદાંત

    વેદાંતના વિચાર બોમ્બ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2001

    Views: 2850 Comments on વેદાંત : વેદાંતના વિચાર બોમ્બ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૮ની ૮મી ફેબ્રુઆરીએ બેલુર મઠમાં યોજાયેલ ભક્ત સંમેલનમાં આપેલ સમાપન સમારંભના વાર્તાલાપનો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2001

    Views: 2960 Comments on વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ – ૬ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ ‘Vedanta and the Future of mankind’નો પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી[...]

  • 🪔 વેદાંત

    વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2001

    Views: 3120 Comments on વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૫ : સ્વામી રંગનાથાનંદ

    (જાન્યુઆરી થી આગળ) આખી દુનિયામાં વેદાન્તનું એ જ કામ છે. શબ્દના સંકુચિત અર્થમાં આપણે તેને ધર્મ કહેતા નથી; આપણે તેની રજૂઆત જીવનની એક સંપૂર્ણ ફિલસૂફી[...]

  • 🪔 વેદાંત

    વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 2001

    Views: 2920 Comments on વેદાંત : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ-૪ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ અને આજના યુગમાં વેદાન્તના બોંબનો વિસ્ફોટ આપણો સમકાલીન સમાજ જે ખોટી ફિલસૂફી, અસંસ્કૃત પ્રકારના ભૌતિકવાદ – વડે જીવી રહ્યો છે તેનાં[...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2001

    Views: 2810 Comments on વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ-૩ : સ્વામી રંગનાથાનંદ

    વેદાન્ત અને માનવીય વ્યવસ્થાપન અગાઉ મેં દીવાસળી ઘસીને તેમાં ગુપ્ત રીતે રહેલા અગ્નિને પ્રકટ કરવા વિષે વાત કરી છે. એ વાતમાં નિર્દેશ રહેલો છે, મનુષ્ય[...]

  • 🪔 વેદાંત

    વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 2000

    Views: 3060 Comments on વેદાંત : વેદાંત અને માનવજાતિનું ભાવિ -ર : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ૮.તત્ત્વમસિ પેલું નાનકડું સૂત્ર, ‘તત્ ત્વમ્ અસિ – તે તું છે.’ છાન્દોગ્ય ઉપનિષદમાં આવે છે. પોતાના અસ્તિત્વની નિમ્નતમ કક્ષાએ રહેલા માનવને માટે તેમાં[...]

  • 🪔 દિપોત્સવી

    વેદાન્ત અને માનવજાતિનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 2000

    Views: 3240 Comments on દિપોત્સવી : વેદાન્ત અને માનવજાતિનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમદ્ સ્વામી રંગનાથાનદજી મહારાજના મૂળ અંગ્રેજી પુસ્તક ‘Vedanta and The Future of Mankind’ના મહત્ત્વના અંશોનો પ્રૉ. ચંદુભાઈ ઠકરાલે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 2000

    Views: 3440 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૬ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) આ જ્ઞાનની સામાજિક અસરની વાત કરતાં, (ન્યુયોર્કમાં, ‘ધ રીઅલ એન્ડ ધ એપેરંટ મેન’ વ્યાખ્યાન, કંપ્લીટ વર્કસ, વો.૨, પૃ.૨૮૬-૮૭ પર) સ્વામી વિવેકાનંદ કહે છે:[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 2000

    Views: 3150 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૫ : સ્વામી રંગનાથાનંદ

    અનુભૂતિના ગહનતર સ્તર સાથે કામ પાડતું સર્વોત્તમ સાહિત્ય ઉપનિષદો છે. એમનું વસ્તુ છે માનવીની ભીતરી અનંતતા, પ્રકૃતિમાંની અનંતતા અને એ બંને વચ્ચેનું ઐક્ય. અહં બ્રહ્માસ્મિ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 2000

    Views: 3130 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૪ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સર જેય્‌મ્સ જીન્સ કહે છે: ‘પ્રકૃતિ સ્થલ અને કાલને ભિન્ન રૂપે જાણતી નથી કારણ, એ ચાર પરિમાણી અખંડિતતા સાથે એને લાગે વળગે છે[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૧૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 2000

    Views: 2880 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૧૩ : સ્વામી રંગનાથાનંદ

    સંસાર આધ્યાત્મિક જાગૃતિનો વિરોધી છે. પ્રાણીઓનાં શરીરો કેવળ ઇન્દ્રિયાનુભૂતિઓ માટે ઘડાયાં છે; એમને આંતરિક અનુભૂતિ નથી. બાહ્ય પદાર્થોનું જગત એમના ભાનનું અને સુખદુ:ખનું ક્ષેત્ર છે.[...]

  • 🪔 વેદાંત

    વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 2000

    Views: 3020 Comments on વેદાંત : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત’ના માર્ચ - એપ્રિલ,૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘The approach to Truth in Vedanta’નો દુષ્યંત પંઽયાએ[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 2000

    Views: 3440 Comments on તત્ત્વજ્ઞાન : વેદાન્તમાં સત્ય પ્રત્યેનો અભિગમ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ૫૨માધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના ‘પ્રબુદ્ધ ભારત”નાં માર્ચ - એપ્રિલ, ૯૯ના અંકમાં પ્રસિદ્ધ થયેલ “The approach to Truth in Vedanta”નો દુષ્યંત પંડ્યાએ કરેલ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 2000

    Views: 7940 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૨ : સ્વામી રંગનાથાનંદ

    આનંદમય વાર્ધક્ય આ બધી બાબતોના ઉપલક્ષમાં, ઈશ ઉપનિષદના બીજા શ્લોકના અર્થનો આપણને વધારે સ્પષ્ટ ખ્યાલ આવે છે: ‘આ જગતમમાં સો વરસ જીવવાની આપણે ઇચ્છા રાખવી[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૧

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 2000

    Views: 4730 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૧

    ઈશ ઉપનિષદ — ૨ આપણે જોયું તે પ્રમાણે, ઈશ ઉપનિષદનો પહેલો શ્લોક ઉપનિષદોના ઋષિઓના મહાન અને ભવ્ય દર્શનનું ફળ આપણને આપે છે — માનવીમાં અને[...]

  • 🪔 ઉપનિષદામૃત

    ઉપનિષદામૃત આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૧૦

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 2000

    Views: 7130 Comments on ઉપનિષદામૃત : ઉપનિષદામૃત આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૧૦ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) પૂર્ણતાની આ પ્રાપ્તિ આધ્યાત્મિકતાનું શિખર નિર્દેશે છે અને, વિધિઓ, ઉપચારો વગેરેને આધ્યાત્મિક કાખઘોડીઓ પછી ફેંકી દેવાની છે. મનુષ્યની આધ્યાત્મિક ઉત્ક્રાંતિના આ લક્ષણ પર[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ - ૯

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 1999

    Views: 5400 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવો માટે ઉપનિષદોનો સંદેશ – ૯ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) સિદ્ધિ માટે પ્રયત્ન બ્રહ્મની એ પ્રકૃતિ છે; અને ઉપનિષદોનું વસ્તુ આ બ્રહ્મ છે. મનુષ્યની સાચી પ્રકૃતિ પણ એ જ છે; અને ઉપનિષદોનું બીજું[...]

  • 🪔

    ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 1999

    Views: 3190 Comments on ભારતનું ભાવિ અને ગૃહસ્થાશ્રમ : સ્વામી રંગનાથાનંદ

    નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં ૧૭મે ૧૯૯૮ને દિવસે શ્રીરામકૃષ્ણ મિશનના ૧૩મા પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આપેલ વાર્તાલાપનું શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલું ગુજરાતી અનુસર્જન અહીં પ્રસ્તુત[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૮

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 1999

    Views: 8290 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૮ : સ્વામી રંગનાથાનંદ

    ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના આદિ શ્લોકનું કથન બીજા દરેક[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 1999

    Views: 7320 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના આજના ખૂબ આગળ વધેલા યુગમાં[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 1999

    Views: 8270 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ

    આપણો આધ્યાત્મિક વારસો આ ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચરમાં અગાઉ આપેલાં પ્રવચનોને પ્રસંગે હું તમારી સમક્ષ આવ્યો છું તેના કરતાં આજે સાંજે જુદી રીતે આવું છું. એ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 1999

    Views: 7160 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૫ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ‘આ જ્ઞાન સ્વામી વિવેકાનંદને જ્ઞાન અને ભક્તિથી વિમુખ નહીં પણ તેમને વ્યક્ત કરતા કર્મના બોધ આપનાર મહાન ગુરુ બનાવે છે. એમની દૃષ્ટિએ સાધુને[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૪

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    May 1999

    Views: 7590 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૪ : સ્વામી રંગનાથાનંદ

    ખ્રિસ્તી રહસ્યવાદના અને ઈરાનના ઈસ્લામ પહેલાંના કાળની આધ્યાત્મિક પરંપરાઓના સંપર્કથી ઈસ્લામના સૂફી આંદોલનનો ઉદ્‌ભવ થયો. એણે ઈસ્લામના શ્રુતિ તત્ત્વ પર ભાર મૂક્યો; એ તત્ત્વ ઈતિહાસથી[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - 3

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 1999

    Views: 6040 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – 3 : સ્વામી રંગનાથાનંદ

    સ્વામી વિવેકાનંદ વિશે રવીન્દ્રનાથ ઠાકુરે આમ કહ્યું છે (પ્રવાસી, વૉ. ૨૮, પૃ. ૨૮૬): ‘આધુનિક કાલે ભારતવર્ષ વિવેકાનન્દ ઈ એકટિ મહત્‌વાણી પ્રચાર કરે છિલેન, સેટિ કોનો[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૨

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 1999

    Views: 8080 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૨ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 1999

    Views: 7030 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘The Message of the Upanishads’નો શ્રી દુષ્યંત પંડ્યાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ઉપનિષદોનો સંદેશ’એ નામે પુસ્તક[...]

  • 🪔 સાંપ્રત – સમાજ

    સ્વામીજીના ચીંધ્યા માર્ગે રાષ્ટ્ર ઘડતર

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 1999

    Views: 5850 Comments on સાંપ્રત સમાજ : સ્વામીજીના ચીંધ્યા માર્ગે રાષ્ટ્ર ઘડતર : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે આંધ્રપ્રદેશના રાજમહંદ્રી ગામે, ૧૯૯૭ની ૧૩મી ડિસેમ્બરે રામકૃષ્ણ – વિવેકાનંદ ભાવપ્રચાર સંમેલનમાં આપેલ પ્રવચનનો અનુવાદ વાચકોના લાભાર્થે પ્રસ્તુત છે[...]

  • 🪔 વિશેષ લેખ

    શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 1998

    Views: 6510 Comments on વિશેષ લેખ : શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય : સ્વામી રંગનાથાનંદ

    શ્રીમદ્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ છે. (ગતાંકથી ચાલુ) પ્રહ્‌લાદની કથા હવે આપણે શ્રીમદ્ભાગવતના સાતમા સ્કંધની વાત કરીએ. એમાં આપણને પ્રહ્‌લાદની[...]

  • 🪔

    શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 1998

    Views: 2110 Comments on શ્રીમદ્ ભાગવતનો કેન્દ્રવર્તી વિષય : સ્વામી રંગનાથાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના ઈન્સ્ટિટ્યુટ ઑફ કલ્ચર, કલકત્તામાં એપ્રિલ ૧૯૯૭ ના રોજ આપેલ વાર્તાલાપના કેસેટમાં કરેલ રેકોર્ડીંગ ઉપરથી તૈયાર કરવામાં આવેલ આ લેખમાં રામકૃષ્ણ મઠ અને મિશનના[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    સંવાદિતા અને એકતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 1998

    Views: 2280 Comments on સાંપ્રત સમાજ : સંવાદિતા અને એકતા : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે મદુરાઈમાં શ્રીરામકૃષ્ણ વિશ્વમંદિરના પ્રતિષ્ઠાપન મહોત્સવ પ્રસંગે ૧૭મી માર્ચ, ૧૯૯૮ના રોજ આપેલ વ્યાખ્યાનની કૅસેટ રેકોર્ડ પર આધારિત[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 1998

    Views: 2100 Comments on સંસ્મરણ : શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો : સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૯૯૫ની નવેમ્બરની ૧૮મી ને રવિવારે બેલુર મઠમાં સાધુઓ સમક્ષ આપેલા પ્રવચનનું ગુજરાતી ભાષાંતર વાચકોના લાભાર્થે પ્રસ્તુત[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 1998

    Views: 3700 Comments on પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનની ભૂમિકા અને કાર્યો

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. ભારતીય વિદ્યા ભવન દ્વારા પ્રકાશિત તેમનું પુસ્તક ‘The Eternal Values for[...]

  • 🪔

    વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    April 1997

    Views: 3150 Comments on વ્યવહારુ વેદાન્ત અને મૂલ્યોનું વિજ્ઞાન : સ્વામી રંગનાથાનંદ

    વિશ્વ વિખ્યાત વક્તા સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સુપ્રસિદ્ધ પુસ્તક ‘Practical Vedanta and the science of values’નું ગુજરાતી ભાષાંતર શ્રી[...]

  • 🪔

    સેવા દ્વારા શાંતિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 1996

    Views: 1890 Comments on સેવા દ્વારા શાંતિ : સ્વામી રંગનાથાનંદ

    શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. રામકૃષ્ણ મિશનના લીંબડી કેન્દ્રમાં નવનિર્મિત આરોગ્યમંદિરના ભવનનું ઉદ્ઘાટન એમના વરદ હસ્તે ૪ સપ્ટેમ્બર, ૧૯૯૬ના રોજ[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 1996

    Views: 3550 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 1996

    Views: 3820 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    March 1996

    Views: 3720 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    February 1996

    Views: 3180 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો આ લેખ[...]

  • 🪔

    યુવા-વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 1996

    Views: 3110 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત તેમનો[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    December 1995

    Views: 2280 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૩-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]

  • 🪔

    યુવા વર્ગ અને માનવતાનું ભાવિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October 1995

    Views: 2330 Comments on યુવા વર્ગ અને માનવતાનું ભાવિ : સ્વામી રંગનાથાનંદ

    (સ્વામી રંગનાથાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાઘ્યક્ષ છે. તેમણે તા. ૨૩-૭-૧૯૮૨ને દિવસે, નવી દિલ્હીના રામકૃષ્ણ મિશનમાં આપેલ વ્યાખ્યાનની ટેપ પર આધારિત આ લેખ 'Eternal[...]

  • 🪔

    સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 1995

    Views: 4000 Comments on સંયુક્ત રાષ્ટ્રસંઘ અને ભારત : સ્વામી રંગનાથાનંદ

    ૧. પ્રાસ્તાવિક સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ મનાવવા આપણે સૌ આજે મળ્યાં છીએ તે મોટો પ્રસંગ છે. શ્રીમૂર્તિએ૧ પોતાના સ્વાગત પ્રવચનમાં કહ્યા પ્રમાણે ખરો સંયુક્ત રાષ્ટ્રસંઘ દિવસ[...]

  • 🪔

    ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    October-November 1994

    Views: 7760 Comments on ચારિત્ર્ય વિકાસ અને રાષ્ટ્ર ઘડતર માટેની કેળવણી : સ્વામી રંગનાથાનંદ

    (તા.૩-૭-૧૯૯૨ના રોજ માઈસોરમાં શ્રીરામકૃષ્ણ ઈન્સ્ટિટયૂટ ઑફ મૉરલ એંડ સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનમાં શ્રીરામકૃષ્ણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સમક્ષ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજીએ આપેલા વ્યાખ્યાનની કૅસેટ[...]

  • 🪔

    સેવા રૂપે ભક્તિ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 1994

    Views: 3570 Comments on સેવા રૂપે ભક્તિ : સ્વામી રંગનાથાનંદ

    (૩૦મી જાન્યુઆરી,૧૯૯૧ના રોજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ સ્વામી રંગનાથાનંદજી મહારાજે વિશાખાપટ્ટનમના રામકૃષ્ણ મિશન આશ્રમમાંના શ્રીરામકૃષ્ણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આપેલું અઘ્યક્ષીય પ્રવચન) એક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    January 1994

    Views: 3780 Comments on સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ[...]

Previous345Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top