Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Editorial

Total Articles : 430

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2001

    Views: 2600 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : અદ્વૈત આશ્રમ, માયાવતી : સ્વામી સર્વસ્થાનંદ

    વીસમી સદીના પ્રારંભમાં જ આજથી સૌ વર્ષ પહેલાં ૩જી જાન્યુઆરી, ૧૯૦૧ના શુભદિને સ્વામી વિવેકાનંદે પોતાના સ્વપ્ન સમી અદ્વૈત આશ્રમ, માયાવતીની પાવનભૂમિ પર પોતાના પાવન પગલાં[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2000

    Views: 4480 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી સર્વસ્થાનંદ સ્વામી સર્વસ્થાનંદઆપણે ‘શ્રીરામકૃષ્ણ અને વૈદિક ધર્મ’ એ શિર્ષક હેઠળના લેખોમાં યુગાચાર્ય સ્વામી વિવેકાનંદે તેમના ગુરુ શ્રીરામકૃષ્ણમાં જીવતા જાગતા વૈદિક ધર્મનું સ્વરૂપ નિહાળ્યું તે[...]

  • 🪔 સંપાદકીય

    વેદાંતની વ્યાવહારિકતા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October-November 2000

    Views: 3450 Comments on સંપાદકીય : વેદાંતની વ્યાવહારિકતા : સ્વામી સર્વસ્થાનંદ

    શિકાગો વિશ્વધર્મ પરિષદમાં ઐતિહાસિક સફળતા મેળવ્યા પછી સ્વામી વિવેકાનંદે લગભગ બે વર્ષાં સુધી અમેરિકાની ચારેય દિશાઓમાં અવિરત વિસ્તૃત પ્રવાસ કરીને વેદાંતનો નક્ક૨ પ્રસાર-પ્રચાર કર્યો. વેદાંતના[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2000

    Views: 3810 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા અંકમાં આપણે વૈદિકધર્મમાં આવેલી અવનતિનાં કેટલાંક મુખ્ય કારણો ઉપર એક અછડતી નજર નાખી હતી અને સ્વામી વિવેકાનંદના વિધાનથી છે, ‘ આવી પરિસ્થિતિમાં આર્ય પ્રજાનો[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2000

    Views: 3500 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

    આગલા અંકમાં આપણે જોઈ ગયા કે કેવળ ઔપનિષદિક ધર્મ અથવા વેદાંત જ વિશ્વધર્મનો પાયો નાખી શકવા માટે સક્ષમ છે કારણ કે માનવજીવનના સઘળા પાસાઓમાં અવારનવાર[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2000

    Views: 3440 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિકધર્મ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકના સંપાદકીય લેખમાં આપણે બે પ્રકારનાં સત્ય-લૌકિક અને અલૌકિક સત્ય વિશે ચર્ચા કરી ગયા. અને સાથે જ અલૌકિક યા અતીન્દ્રિય સત્યોના લોકોત્તર વૈજ્ઞાનિક તરીકે શ્રીરામકૃષ્ણદેવનું[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2000

    Views: 3470 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગતાંકના સંપાદકીય લેખમાં આપણે ધાર્મિક બાબતોમાં વેદોના પ્રામાણ્યની ચર્ચા કરી ગયા અને સાથોસાથ જીવનનાં શાશ્વત સત્યોની અતીન્દ્રિય અનુભૂતિઓ હોવાને કારણે વેદોની મહત્તા દર્શાવી. સ્વામી વિવેકાનંદ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2000

    Views: 3900 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વૈદિક ધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    सामाख्याद्यैर्गीतिसुमधुरैर्मेघगम्भीरघोषै: यज्ञध्वानध्वनितगगनैर्ब्राह्मणैर्ज्ञातवेदैः । वेदान्ताख्यैः सुविहितमखोद्भिन्नमोहान्धकारैः स्तुतो गीतो य इह सततं तं भजे रामकृष्णम् ।। ‘વેદજ્ઞ બ્રાહ્મણોએ યજ્ઞોમાં ઉચ્ચારેલા ગગનભેદી સુમધુર ગીતયુક્ત સામગાન વગેરે વેદમંત્રોના ગંભીર[...]

  • 🪔 સંપાદકીય

    મમ માયા દુરત્યયા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 2000

    Views: 3510 Comments on સંપાદકીય : મમ માયા દુરત્યયા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘પ્રભુ, મને આપની માયા બતાવો.’ ‘રહેવા દે, નારદ, એમાંથી બહાર નીકળવુંબહુ મુશ્કેલ છે.’ ‘ના, પણ મારે માયા શું છે, એ જાણવું છે. અને પ્રભુ તમે,[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 2000

    Views: 2310 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને વ્યાકુળતાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    “મા, મા તું ક્યાં છો? તું મને દર્શન આપ. તેં રામપ્રસાદને દર્શન આપ્યાં, કમલાકાન્તને દર્શન આપ્યાં તો તું મને કેમ દર્શન આપતી નથી? શું હું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 2000

    Views: 2450 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ટ્રસ્ટીશીપ મૅનૅજમૅન્ટ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    અમેરિકામાં સ્વામી વિવેકાનંદ એક દિવસ પોતાના અભ્યાસખંડમાં પુસ્તકના વાંચનમાં એકાગ્ર હતા. એમની એકાગ્રતા તો એવી હતી કે કોઈ સામે આવીને ઊભું રહે તો ય ખબર[...]

  • 🪔 સંપાદકીય

    એકવીસમી સદીનો આધ્યાત્મિક માર્ગ-સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 2000

    Views: 2300 Comments on સંપાદકીય : એકવીસમી સદીનો આધ્યાત્મિક માર્ગ-સમન્વયાત્મક યોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘સ્વામીજી, મારે તો બધો જ વખત ધ્યાન કરવું છે. આ કામકાજની ઝંઝટમાંથી મુક્ત થઈ પરમાત્મામાં લીન થઇ જવું છે’ ‘એમ કે!’ ‘હા, આ કામકાજની વ્યસ્તતામાં[...]

  • 🪔 સંપાદકીય

    ‘કલ કરે સો આજ કર’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1999

    Views: 2520 Comments on સંપાદકીય : ‘કલ કરે સો આજ કર’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘કેમ છો? મઝામાં ને? સાધન ભજન બરાબર ચાલે છે ને?’ ‘ના મહારાજ, હમણાં બરાબર થતાં નથી. પણ હવે પછીથી બરાબર થશે.’ ‘કેમ હવે પછી?’ ‘વાત[...]

  • 🪔 સંપાદકીય

    એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 1999

    Views: 2670 Comments on સંપાદકીય : એકવીસમી સદી અને વિશ્વવિજયી ભારત : સ્વામી નિખિલેશ્વરાનંદ

    મહાન ભારત ‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું. આ એ[...]

  • 🪔 સંપાદકીય

    ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1999

    Views: 2310 Comments on સંપાદકીય : ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા[...]

  • 🪔 સંપાદકીય

    વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1999

    Views: 2110 Comments on સંપાદકીય : વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનમાં મન કેમ લાગતું નથી?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1999

    Views: 2970 Comments on સંપાદકીય : ધ્યાનમાં મન કેમ લાગતું નથી? : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક[...]

  • 🪔 સંપાદકીય

    ‘ભજન કરો રે મનવા, દિન-રાત’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1999

    Views: 1970 Comments on સંપાદકીય : ‘ભજન કરો રે મનવા, દિન-રાત’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી[...]

  • 🪔 સંપાદકીય

    ‘નામ જપન ક્યોં છોડ દીયા?’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1999

    Views: 3280 Comments on સંપાદકીય : ‘નામ જપન ક્યોં છોડ દીયા?’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘ખાલસ’નું એક સુંદર ભજન છે – નામ જપન ક્યોં છોડ દિયા? નામ જપન ક્યોં છોડ દિયા? ક્રોધ ન છોડા, જૂઠ ન છોડા સત્ય વચન ક્યોં[...]

  • 🪔 સંપાદકીય

    ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 1999

    Views: 2360 Comments on સંપાદકીય : ‘જીવન અને મૃત્યુ -એક ખેલ’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જીવનની સહુથી વધુ નિશ્ચિત અને છતાં અકળ એવી જો કોઈ ઘટના હોય તો તે છે મૃત્યુ. વળી નિશ્ચિત હોવા છતાં તે સહુથી વધુ અનિશ્ચિત પણ[...]

  • 🪔 સંપાદકીય

    રામભજનનો સાચો અર્થ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1999

    Views: 1870 Comments on સંપાદકીય : રામભજનનો સાચો અર્થ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજે આપણા દેશમાં આપણે ‘રામરાજ્ય’ સ્થાપવાની ચર્ચા કરી રહ્યા છીએ પણ આપણે એ સમજી લેવું પડશે કે જ્યાં સુધી સૌ દેશવાસીઓના અંતરમાં ‘રામરાજ્ય’ની સ્થાપના નથી[...]

  • 🪔 સંપાદકીય

    શિવ શિવ આરતિ તોમાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1999

    Views: 2000 Comments on સંપાદકીય : શિવ શિવ આરતિ તોમાર : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીએ શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની શ્રદ્ધાભક્તિને ઠાલવતાં જે અદ્ભુત આરતીસ્તવની રચના કરી. તેના અંતમાં તેઓ કહે છે – ધે ધે છે લંગ રંગ ભંગ બાજે અંગ[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻

    January 1999

    Views: 2280 Comments on યુવા વર્ગ માટે પંચશીલ : સંપાદકીય

    તા. ૩ અને ૪ ફેબ્રુઆરી ‘૯૮ના રીજ રામકૃષ્ણ મિશનની શતાબ્દી ઉજવણીના ભાગરૂપે બેલુર મઠમાં એક અખિલ ભારતીય યુવ-સંમેલન યોજાયું હતું, જેમાં લગભગ સાત હજાર યુવા[...]

  • 🪔 સંપાદકીય

    શારદે જ્ઞાનદાયિકે

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1998

    Views: 1700 Comments on સંપાદકીય : શારદે જ્ઞાનદાયિકે : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવે એકવાર શ્રી શ્રીમા શારદાદેવી વિશે કહ્યું, ‘એ છે શારદા-સરસ્વતી, જ્ઞાન આપવા આવેલ છે.’ આશ્ચર્ય! ગામડાની એક અભણ સ્ત્રી જેને પોતાના હસ્તાક્ષર કરતાં ન આવડે,[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક માનવ અને સેવાયોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 1998

    Views: 3800 Comments on સંપાદકીય : આધુનિક માનવ અને સેવાયોગ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જો કુછ હૈ સો તૂ હી હૈ શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં કાશીપુરના બગીચામાં કૅન્સરની સારવાર લઈ રહ્યા હતા. નરેન્દ્રનાથ, જેઓ પછીથી સ્વામી વિવેકાનંદજીના નામે વિશ્વવિખ્યાત બન્યા, ત્યારે[...]

  • 🪔 સંપાદકીય

    દુર્ગાપૂજા અને નવરાત્રિ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1998

    Views: 1970 Comments on સંપાદકીય : દુર્ગાપૂજા અને નવરાત્રિ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતના વિવિધ ભાગોમાં આ પર્વ જુદી જુદી રીતે ઉજવાય છે. ઈશ્વરને માતા તરીકે પૂજવાનું આ મોટામાં મોટું પર્વ છે. દુર્ગાદેવી ભગવાનનું શક્તિસ્વરૂપ છે. વિશ્વમાં હિન્દુ[...]

  • 🪔 સંપાદકીય

    “ભારતવર્ષને પ્રેમ કરો”

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1998

    Views: 2370 Comments on સંપાદકીય : “ભારતવર્ષને પ્રેમ કરો” : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીને એક વાર તેમનાં વિદેશી મહિલા મિત્ર મિસ મૅકલાઉડે પૂછ્યું હતું, “સ્વામીજી, હું કેવી રીતે આપને સૌથી વધુ મદદ કરી શકું?” સ્વામીજીએ જવાબ આપ્યો,[...]

  • 🪔 સંપાદકીય

    ઉત્તિષ્ઠત! જાગ્રત!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1998

    Views: 1920 Comments on સંપાદકીય : ઉત્તિષ્ઠત! જાગ્રત! : સ્વામી નિખિલેશ્વરાનંદ

    વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ સમસ્ત દેશને જાગ્રત કર્યો હતો, સેંકડો વર્ષોની ગુલામીને લીધે આત્મ શ્રદ્ધા, આત્મ-સન્માન ગુમાવી બેઠેલ તમોગુણથી ઢંકાયેલ ભારતવાસીઓમાં નવચેતનાનો પ્રાણસંચાર[...]

  • 🪔 સંપાદકીય

    અમૃતની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1998

    Views: 2440 Comments on સંપાદકીય : અમૃતની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

    તાજેતરમાં આ સદીનો અંતિમ મહાકુંભમેળો હરિદ્વારમાં યોજાઈ ગયો, જેમાં એક કરોડથી વધુ લોકો દેશ-વિદેશથી આવ્યા હતા. ઉત્તર પ્રદેશ સરકારે આ વિરાટ કુંભમેળાના આયોજન માટે ૯૯[...]

  • 🪔 સંપાદકીય

    એક હસ્તી, એક અસ્તિત્વ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1998

    Views: 2030 Comments on સંપાદકીય : એક હસ્તી, એક અસ્તિત્વ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદજીની સામ્યતા) આ વર્ષે ૧૧મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમા ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર[...]

  • 🪔 સંપાદકીય

    રામરાજ્ય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 1998

    Views: 2050 Comments on સંપાદકીય : રામરાજ્ય : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘રામચરિતમાનસ’માં રામરાજ્યની વિભાવના ‘રામરાજ્ય’ની વ્યાખ્યા આપતાં ગોસ્વામી તુલસીદાસજી ‘રામચરિતમાનસ’માં કહે છે - दैहिक दैविक भौतिक तापा । राम राज नहिं काहुहि व्यापा ॥ सब नर[...]

  • 🪔 સંપાદકીય

    જય છે જ નિશ્ચિત

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1998

    Views: 4050 Comments on સંપાદકીય : જય છે જ નિશ્ચિત : સ્વામી નિખિલેશ્વરાનંદ

    રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો[...]

  • 🪔 સંપાદકીય

    નમો નમો પ્રભુ વાક્ય મનાતીત...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1998

    Views: 4000 Comments on સંપાદકીય : નમો નમો પ્રભુ વાક્ય મનાતીત… : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે,[...]

  • 🪔 સંપાદકીય

    સ્વાધીન ભારત, જય હો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1998

    Views: 4360 Comments on સંપાદકીય : સ્વાધીન ભારત, જય હો! : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’[...]

  • 🪔 સંપાદકીય

    ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1997

    Views: 3410 Comments on સંપાદકીય : ‘બાપુ, હું તો તમારી દીકરી છું.’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી[...]

  • 🪔 સંપાદકીય

    નમ્ર ઝાકળના બિન્દુ જેવું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 1997

    Views: 4190 Comments on સંપાદકીય : નમ્ર ઝાકળના બિન્દુ જેવું : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં પંચવટી તળે ભક્તો સાથે વાતચીત કરી રહ્યા હતા. એટલામાં બ્રહ્મ સમાજના નેતા શ્રી કેશવચંદ્ર સેન આવી પહોંચ્યા. તેમણે શ્રીરામકૃષ્ણદેવને કહ્યું, ‘મહાશય,[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1997

    Views: 4520 Comments on સંપાદકીય : સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1997

    Views: 6450 Comments on સંપાદકીય : સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી[...]

  • 🪔 સંપાદકીય

    ગુરુની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1997

    Views: 8600 Comments on સંપાદકીય : ગુરુની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]

  • 🪔 સંપાદકીય

    રથયાત્રા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1997

    Views: 4340 Comments on સંપાદકીય : રથયાત્રા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો - નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ[...]

  • 🪔 સંપાદકીય

    દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1997

    Views: 4080 Comments on સંપાદકીય : દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના[...]

  • 🪔 સંપાદકીય

    જગ જન દુઃખ જાય

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 1997

    Views: 3770 Comments on સંપાદકીય : જગ જન દુઃખ જાય : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જગ જન દુઃખ જાય ૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે. ભયંકર પીડા થઇ રહી છે,[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમાર્પણ સમદરશન...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1997

    Views: 1850 Comments on સંપાદકીય : પ્રેમાર્પણ સમદરશન… : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને પણ બોલાવી હતી. સ્વામીજી સંગીતના[...]

  • 🪔 સંપાદકીય

    પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1997

    Views: 1870 Comments on સંપાદકીય : પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પોરબંદર! સાધુ - સંતોની પાવન ભૂમિ પોરબંદર! સુદામાપુરી નામે વિખ્યાત ઐ ઐતિહાસિક પોરબંદર : મહાત્મા ગાંધીનું પુણ્ય જન્મસ્થળ પોરબંદર! પોરબંદરનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી મસ્તક[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1997

    Views: 2400 Comments on સંપાદકીય : યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો - સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 સંપાદકીય

    સંપદ તવ શ્રીપદ....

    ✍🏻

    December 1996

    Views: 2480 Comments on સંપાદકીય : સંપદ તવ શ્રીપદ….

    ‘શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્’ના આઠમા પદમાં સ્વામી વિવેકાનંદજી કહે છે : संपद तव श्रीपद भव गोष्पद वांरि यथाय । प्रेमार्पण समदरशन जगजन दुःख जाय ॥ ‘તમારા ચરણો[...]

  • 🪔 સંપાદકીય

    શાંતિની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October-November 1996

    Views: 2890 Comments on સંપાદકીય : શાંતિની શોધમાં : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક માનવ શાંતિની શોધમાં ભટકી રહ્યો છે. વિજ્ઞાન અને ટૅકનૉલૉજીના ક્ષેત્રમાં માનવે અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્ભુત કૉમ્પ્યુટરોનું, રોબૉટોનું નિર્માણ કર્યું છે, અવકાશ ક્ષેત્રે[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1996

    Views: 5730 Comments on સંપાદકીય : એકાગ્રતા-પ્રાપ્તિના ઉપાયો

    (ગતાંકથી આગળ) એકાગ્રતા અને નિયમિતતા આપણું જીવન જેટલું નિયમિત થશે તેટલું આપણા મન પરનું નિયંત્રણ સરળ બનશે અને આપણું મન જેટલું નિયંત્રિત થશે તેટલું એકાગ્રતા[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1996

    Views: 4980 Comments on સંપાદકીય : એકાગ્રતા- પ્રાપ્તિના ઉપાયો : સ્વામી નિખિલેશ્વરાનંદ

    વૈશ્વિકીકરણના આ યુગમાં સ્પર્ધામાં ટકી રહેવા માટે હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદકતા (Productivity) વધારવી અનિવાર્ય બની ગઈ છે, ઉત્પાદનની ગુણવત્તા પર ધ્યાન આપવું આવશ્યક બની ગયું[...]

  • 🪔 સંપાદકીય

    સફળતાનું રહસ્ય એકાગ્રતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1996

    Views: 3120 Comments on સંપાદકીય : સફળતાનું રહસ્ય એકાગ્રતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]

Previous678Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top