Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Editorial

Total Articles : 430

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2005

    Views: 1830 Comments on સંપાદકીય : સ્વામીજીની દુર્લભ તસવીરોની કથા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    પ્રાચીનકાળના ઋષિમુનિઓ, તપોધનો, અવતારપુરુષો કે પયગંબરોનાં ચિત્રો માત્ર ચિત્રકારોની કલ્પના સાથેના તૈલચિત્રો કે એમના વિશેના ગ્રંથોમાંના લખાણના આધારે દોરેલી તસવીરોમાં જ પ્રાપ્ત થાય છે. સાધનાના[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2005

    Views: 2550 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલ તત્કાલીન રામકૃષ્ણ મઠમાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંગીતની કળા અને વિજ્ઞાન વિશે શ્રી પ્રિયનાથ સિંહા સાથે ૧૮૯૮માં સ્વામીજીએ ઘણી ચર્ચા કરી હતી.[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2005

    Views: 2410 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદ ઉચ્ચ આધ્યાત્મિક ભાવરાજ્યની સર્વોચ્ચ કક્ષાએ વિરાજેલા હતા. આમ હોવા છતાં તેઓ સામાન્ય ભૌતિક વિદ્યા-કલા, સાહિત્યસંગીત વગેરેથી જરાય વિમુખ ન હતા. તેઓ બ્રહ્મની અનુભૂતિના[...]

  • 🪔 સંપાદકીય

    શ્રી શ્રીમા અને નરાવતાર નરેન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2005

    Views: 1960 Comments on સંપાદકીય : શ્રી શ્રીમા અને નરાવતાર નરેન : સ્વામી સર્વસ્થાનંદ

    કાશ્મીરમાં અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રા કરીને ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલા તત્કાલીન રામકૃષ્ણ મઠમાં ગયા. એ સમયનાં સંસ્મરણોને તાજાં કરીને એમના શિષ્ય શરત્‌ચંદ્ર[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2004

    Views: 2560 Comments on સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૧૦માં જ્યારે શ્રીમા કોલકાતા આવ્યાં ત્યારે તેમની તબિયત બરાબર ન રહી. બલરામ બોઝનાં પત્ની કૃષ્ણભાવિનીએ તેમને ઓરિસ્સામાં કોઠારમાં હવાફેર કરવા ઘણી વિનંતી કરી. કોઠારમાં તેમની[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2004

    Views: 2860 Comments on સંપાદકીય : શ્રીમા શારદાદેવીની પદરજથી પવિત્ર બનેલ તીર્થસ્થાનો – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ - મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2004

    Views: 2440 Comments on સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી કામારપુકુરમાં શ્રીમાએ કેવું તપોમય અને કષ્ટમય જીવન ગાળ્યું હતું, એ વિશે આપણે આ પહેલાંના લેખમાં જોઈ ગયા છીએ. જ્યાં પોતે[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2004

    Views: 950 Comments on સંપાદકીય : શ્રીમા શારદાદેવી અને ગૃહસ્થધર્મ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા શારદાદેવી સારી રીતે સમજતાં હતાં કે સમાજ અને ધર્મે નક્કી કરેલા, દામ્પત્યજીવનના સામાન્ય સંબંધો તેમને લાગુ પડતા ન હતા. પોતાના પતિની જેમ[...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2004

    Views: 2440 Comments on સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    આ અગાઉના લેખોમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ, જીવન કથાત્મક પદ્ધતિ, વાર્તાકથન પદ્ધતિની ઉદાહરણો સાથે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. હવે આપણે આ[...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2004

    Views: 2750 Comments on સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે મૂલ્યલક્ષી કેળવણીની વ્યવહારુ પદ્ધતિઓમાંથી સંકલ્પનાત્મક પદ્ધતિ અને જીવન કથાત્મક પદ્ધતિની વિગતવાર ચર્ચા કરી ગયા. હવે આપણી ચર્ચા આગળ વધારીએ. ૩.[...]

  • 🪔 સંપાદકીય

    મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2004

    Views: 2320 Comments on સંપાદકીય : મૂલ્યલક્ષી કેળવણી માટે વ્યવહારુ પદ્ધતિઓ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    મૂલ્યલક્ષી કેળવણી એટલે વિદ્યાર્થીઓમાં ઇચ્છનીય વર્તનપરિવર્તન લાવવાની પ્રક્રિયા. એ શિક્ષણ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓનાં જ્ઞાન, કાર્યકુશળતા, રુચિવલણો અને સદ્‌ગુણોમાં સુધારણા લાવી શકાય છે. શાળામાં શિક્ષક જાગ્રત[...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2004

    Views: 3820 Comments on સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    સુખ કે આનંદ એટલે શું? આ સુખ અને આનંદને આપણે ક્યાં શોધવાં? સુખાનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય? આપણા મનમાં આ બધા પ્રશ્નો અવારનવાર ઊભા થાય[...]

  • 🪔 સંપાદકીય

    આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2004

    Views: 2440 Comments on સંપાદકીય : આપણા દૈનંદિન જીવનમાં ઉપનિષદોનું મહત્ત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના વારસા સમા ઉપનિષદો એ પ્રાચીન રાજર્ષિઓની આધ્યાત્મિક અનુભૂતિઓનો અમૂલ્ય ખજાનો છે. આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક અનુભવ અને પ્રણાલીઓમાં બ્રાહ્મણોનું વર્ચસ્વ હતું, એમ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2004

    Views: 2410 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણની રઘુવીર શ્રીરામની સાધના : સ્વામી સર્વસ્થાનંદ

    અક્ષયકુમાર સેને પૂંથીમાં શ્રીઠાકુરની રઘુવીર શ્રીરામની સાધના વિશે વર્ણન કરતાં કહ્યું છે : હવે રામ-સાધનામાં મન કર્યું સ્થિર; રાતદિન ચિંતે, હશે કયાંહાં રઘુવીર. રામ ધ્યાન,[...]

  • 🪔 સંપાદકીય

    કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2004

    Views: 2050 Comments on સંપાદકીય : કીર્તનાનંદે શ્રીરામકૃષ્ણ : સ્વામી સર્વસ્થાનંદ

    હજારો વર્ષના આપણા આધ્યાત્મિક અનુભૂતિઓના ઇતિહાસમાં ‘હરિનામ સંકીર્તન’ કે ‘ભગવન્નામ સંકીર્તન’નું એક અનોખું મહત્ત્વ રહ્યું છે. આ હરિનામ સંકીર્તનથી ક્યારેક ભારતનું આધ્યાત્મિક આનંદબજાર ભરપૂર ભરેલું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2004

    Views: 2100 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને નારીજાગરણ : સ્વામી સર્વસ્થાનંદ

    ભારતીય નારીનાં પવિત્રતા અને શક્તિની ગૌરવ ગરિમા અને તેનું ઉર્ધ્વીકરણ એ સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન હતું. આ બધું તેઓ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણ પાસેથી શીખ્યા હતા. તેમણે[...]

  • 🪔 સંપાદકીય

    કરુણામયી શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2003

    Views: 2600 Comments on સંપાદકીય : કરુણામયી શ્રી શ્રીમા : સ્વામી સર્વસ્થાનંદ

    ૧૬ ડિસેમ્બર, ૨૦૦૩માં શ્રી શ્રીમા શારદાદેવીની જન્મજયંતીના ૧૫૦મા વર્ષમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પાવનકારી વર્ષમાં રામકૃષ્ણ મઠ-મિશનનાં બધાં કેન્દ્રો તથા શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે સંલગ્ન[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2003

    Views: 2720 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણ કથામૃતની દિવ્ય રંગભૂમિ દક્ષિણેશ્વર : સ્વામી સર્વસ્થાનંદ

    દક્ષિણેશ્વરની દિવ્ય અને પવિત્ર ભૂમિ શ્રીરામકૃષ્ણદેવની દિવ્યલીલાનું અને તેમની સર્વોત્કૃષ્ટ બાર વરસની આધ્યાત્મિક સાધનાઓનું ક્ષેત્ર તો છે જ. સાથે ને સાથે સાધના દ્વારા એમણે કરેલી[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2003

    Views: 3900 Comments on સંપાદકીય : શ્રીરામકૃષ્ણ અને એમનો માતૃભાવ : સ્વામી સર્વસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણ પોતાના જીવનમાં માતૃપૂજાને જે પ્રાધાન્ય આપતા હતા અને તેમણે જે સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેવાં પ્રાધાન્ય કે અનુભૂતિભરી સિદ્ધિ વિશ્વમાં બીજે ક્યાંય જોવા મળતાં[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2003

    Views: 3910 Comments on સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૬ : સ્વામી સર્વસ્થાનંદ

    ઉપનિષદોમાં માનવના વ્યક્તિત્વનાં વર્ણન માટે આપણને બીજી એક રીત સાંપડે છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ ત્રિવિધ શરીરની વાત તો આપણે અગાઉ જોઈ ગયા છીએ.[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2003

    Views: 3640 Comments on સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

    આપણે આપણા આગલા સંપાદકીયમાં માનવના વ્યક્તિત્વનાં સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એ બે પાસાંની વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. ઉપનિષદોમાં જણાવ્યા પ્રમાણે, માનવવ્યક્તિત્વનું એક ત્રીજું[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2003

    Views: 3610 Comments on સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

    પશ્ચિમના દૃષ્ટિબિંદુની વિરુદ્ધમાં બેસે તેવા ઉપનિષદોમાંના ચેતનાની સંકલ્પના વિશે આપણે ગયા સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી હતી. પશ્ચિમની ચેતનાની સંકલ્પનાને આપણે બહુ બહુ તો ઉપનિષદોના ‘પ્રાણ’[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2003

    Views: 3750 Comments on સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    આની પહેલાંના અમારા સંપાદકીય લેખમાં આપણે કેટલાક પ્રશ્નો ચેતનાના સંબંધમાં પૂછયા હતા. એ પૈકીનો એક પ્રશ્ન એ હતો કે ‘ચેતના એ શું આપણા મનોદૈહિક સંકુલથી[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2003

    Views: 3780 Comments on સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    આપણા આગલા સંપાદકીયમાં માનવ વ્યક્તિત્વના સાચા સ્વરૂપની સમજણ માટે આપણાં શાસ્ત્રો અને એમાં પણ ખાસ કરીને ઉપનિષદોના અધ્યયન અને સમાલોચનાની આવશ્યકતા વિશે ચર્ચા કરી ગયા[...]

  • 🪔 સંપાદકીય

    ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2003

    Views: 4330 Comments on સંપાદકીય : ઉપનિષદોમાં વર્ણવેલ માનવનું વ્યક્તિત્વ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    છેલ્લાં ૧૦૦ વર્ષમાં માનવજાતે જ્ઞાનની ક્ષિતિજો અને તેમાંય ખાસ કરીને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અદ્‌ભુત પ્રગતિ સાધી છે. અતિ અલ્પ સમયમાં નાનામાં નાના નિર્જીવ પરમાણુથી[...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2003

    Views: 2590 Comments on સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ અને શ્રીરામકૃષ્ણદેવ : સ્વામી સર્વસ્થાનંદ

    આપણે આગળના સંપાદકીય લેખોમાં ભારતના તેમજ પશ્ચિમના મર્મજ્ઞોએ છેલ્લાં ૨૦૦ થી વધુ વર્ષમાં વૈદિક સંહિતા અને વેદશાસ્ત્રોનું અર્થઘટન કરવાની વ્યાખ્યાપદ્ધતિ વિશે થયેલા અનેક પ્રયાસોની ચર્ચા[...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2003

    Views: 2750 Comments on સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઇતિહાસ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    વેદોની જાળવણી અને તેના અર્થઘટન વિશે પશ્ચિમના વિદ્વાનોના પ્રદાન વિશે આપણે અભ્યાસ કરીએ તે પહેલાં આપણે એ વસ્તુને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ કે એમનો[...]

  • 🪔 સંપાદકીય

    વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2003

    Views: 3050 Comments on સંપાદકીય : વેદોની વ્યાખ્યાપદ્ધતિનો ઈતિહાસ – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીય લેખના અંતે આપણે યાસ્કથી માંડીને આજ સુધીના વેદના અર્થઘટનો કરનારા પ્રયાસો વિશે એક ઐતિહાસિક વિવેચના કરવાની વાત કરી હતી. ભારતના તેમજ વિદેશી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો અમરવારસો - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2002

    Views: 3280 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીય લેખમાં સ્વામી વિવેકાનંદના અમર અને મહાન વારસા વિશે ચર્ચા કરી હતી. સ્વામી વિવેકાનંદ વેદોને સનાતનહિંદુ ધર્મની સામાન્ય આધારશીલા રૂપે પુન:સ્થાપિત કરવા માગતા[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદનો અમરવારસો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2002

    Views: 2900 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો અમરવારસો : સ્વામી સર્વસ્થાનંદ

    સુખ્યાત ઇતિહાસકાર વિલ ડ્યુરાંએ પોતાના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથમાળા ‘The Story of Civilization’માં એક ઘણું મહત્ત્વનું અને સૂચક નિરીક્ષણ કર્યું છે : ‘વૈદિક સમયથી માંડીને આજ સુધીમાં[...]

  • 🪔 સંપાદકીય

    દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2002

    Views: 2820 Comments on સંપાદકીય : દુર્ગાપૂજાનો વૈદિક મૂળસ્રોત : સ્વામી સર્વસ્થાનંદ

    નવરાત્રિ અથવા દુર્ગા મહોત્સવ આ વખતે ઓક્ટોબર માસમાં આવે છે. ભારતના મુખ્ય ધાર્મિક ઉત્સવોમાંહેનો એ એક છે. અને તે સમગ્ર દેશમાં, પૂર્વના આસામ અને બંગાળથી[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજ નવરચના - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2002

    Views: 2930 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    હિન્દુઓનો વર્ણધર્મ એ વૈદિક જીવનપદ્ધતિનું એક અનન્ય પાસું છે. એ આર્ય મસ્તિષ્કની વ્યાપક સંવાદિતાની ભાવનાની ખાસિયત બતાવે છે. એ વર્ણધર્મ, આજે હિંદુ સમૂહજીવનમાં ‘જ્ઞાતિપ્રથા’ના જાણીતા[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2002

    Views: 2930 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતની સમાજનવરચના – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા માસના સંપાદકીયમાં આપણે સ્વામીજીની રાષ્ટ્રવાદની સંકલ્પનાની ચર્ચા કરી હતી. આપણા દેશને સ્વાતંત્ર મળ્યું ત્યારથી રાષ્ટ્રઘડતરની સમસ્યા અને એની સંકલ્પના ભારતના મહાન વિચારકો અને શાસકોના[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2002

    Views: 2810 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદે આપેલ રાષ્ટ્રપ્રેમનો અનોખો વારસો : સ્વામી સર્વસ્થાનંદ

    સાડા ઓગણચાલીસ વર્ષના ધૂમકેતુ જેવો પ્રતિભાપ્રકાશ પાડતા પોતાના જીવનમાંથી છેલ્લાં દસ વર્ષ સ્વામી વિવેકાનંદે જાહેર પ્રજાકલ્યાણના કાર્યો પાછળ સમર્પિત કર્યાં હતાં. એક તોફાની વાવાઝોડાંની જેમ[...]

  • 🪔 સંપાદકીય

    ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન - ૧

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2002

    Views: 2920 Comments on સંપાદકીય : ભારતીય સંસ્કૃતિનું વિશ્વને પ્રદાન – ૧ : સ્વામી સર્વસ્થાનંદ

    ભારત એક અત્યંત પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાનો દેશ છે. આટલી વિવિધતાપૂર્ણ : આજ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખનારી, પાંચ હજાર વર્ષોથી પણ પુરાણી અને આજ[...]

  • 🪔 સંપાદકીય

    હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર - એક ઐતિહાસિક દૃષ્ટિકોણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2002

    Views: 2740 Comments on સંપાદકીય : હિંદુધર્મનો વૈશ્વિક વિસ્તાર – એક ઐતિહાસિક દૃષ્ટિકોણ : સ્વામી સર્વસ્થાનંદ

    આજે સમાજ ધીમે ધીમે વૈશ્વિક સમાજ બનતો જાય છે. વૈશ્વિક સમાજની આ વૃદ્ધિમાં માનવજીવનનું કોઈપણ ક્ષેત્ર ભાગ્યે જ શેષ રહે છે. રાજકીય ક્ષેત્રે અને કેટલેક[...]

  • 🪔 સંપાદકીય

    એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2002

    Views: 3350 Comments on સંપાદકીય : એકવીસમી સદીમાં મૂલ્યલક્ષી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ

    મૂલ્યલક્ષી કેળવણીની આવશ્યકતા સ્વાતંત્ર્યપ્રાપ્તિની અડધી સદી વીત્યા પછી પણ આપણું રાષ્ટ્રિય નૈતિકચારિત્ર્ય સાવ જ નિમ્ન કોટિનું દેખાય છે. આપણાં નૈતિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સતત[...]

  • 🪔 સંપાદકીય

    શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    March 2002

    Views: 2920 Comments on સંપાદકીય : શ્રીઠાકુરની દક્ષિણેશ્વરની દિવ્યાનંદની હાટ : સ્વામી સર્વસ્થાનંદ

    દક્ષિણેશ્વર શ્રીરામકૃષ્ણદેવની ‘નરલીલાભૂમિ’, દિવ્યાનંદની અનન્ય હાટ હતી. એમના પાર્થિવ જીવનનાં છેલ્લાં ૩૦ વર્ષનો એટલે કે ઈ.સ. ૧૮૫૫ થી ૧૮૮૫ સુધીનો જીવનકાળ પૃથ્વી પરની આ સ્વર્ગભૂમિ,[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2002

    Views: 3020 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજની આપણી કેળવણી : સ્વામી સર્વસ્થાનંદ

    સમગ્ર વિશ્વમાં આજના શિક્ષણનું પુનરાવલોકન અને તેની પુન: સંરચના માટે ઘણા પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં જ ‘નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ’ (NCERT)[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    January 2002

    Views: 26102 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને આજનો યુવાન : સ્વામી સર્વસ્થાનંદ

    ૧૯૮૫ થી આપણું રાષ્ટ્ર સ્વામી વિવેકાનંદની અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જન્મતિથિ ૧૨ જાન્યુઆરીને ‘રાષ્ટ્રિય યુવદિન’ રૂપે ઉજવે છે. આ ૧૨મી જાન્યુઆરીએ પણ આપણે આવો એક વધુ[...]

  • 🪔 સંપાદકીય

    શ્રી શ્રીમા શારદાદેવી અને ભારતનું પુનર્જાગરણ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    December 2001

    Views: 3410 Comments on સંપાદકીય : શ્રી શ્રીમા શારદાદેવી અને ભારતનું પુનર્જાગરણ : સ્વામી સર્વસ્થાનંદ

    ભારતનું પુનર્જાગરણ અને તેમા શ્રી શ્રીમા શારદાદેવીના યોગદાન વિશે સ્વામી વિવેકાનંદના ઉદ્‌ગારો આપણે આગલા અંકમાં ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે : ‘શક્તિ સિવાય જગતનો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતમાં માતૃશક્તિની પૂજા

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    November 2001

    Views: 3690 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને ભારતમાં માતૃશક્તિની પૂજા : સ્વામી સર્વસ્થાનંદ

    ભારતવર્ષમાં સર્વાંગ-સંપૂર્ણ રૂપે ઈશ્વરને માતૃસ્વરૂપે ભજવાની સંકલ્પના જેવી રીતે વિકસી છે તેવી વિશ્વના બીજા કોઈ પણ દેશમાં વિકસેલી જોવા મળતી નથી. વૈદિકકાળથી ભારતમાં ઈશ્વરને માતૃસ્વરૂપે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૯

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    October 2001

    Views: 3930 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૯ : સ્વામી સર્વસ્થાનંદ

    ભારતની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી પ્રાચીન મૂળસ્રોત ઋગ્વેદમાં વિશાળ મહાસાગરના ઉલ્લેખ સાથે સાત મહાનદીઓનો પણ ઉલ્લેખ થાય છે. આ સાત મહાનદીઓ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા હિમાલયમાંથી નીકળીને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૮

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2001

    Views: 3600 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૮ : સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) આર્ષદૃષ્ટા સ્વામી વિવેકાનંદે ભારતના સાર્વત્રિક વિકાસ અને કલ્યાણને, પુનરુત્થાનને અનુરૂપ બની રહે એવી ભારતીય ઇતિહાસના સંશોધન અને કેળવણી માટેની એક નવી પદ્ધતિની પરિકલ્પના[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૭

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2001

    Views: 3410 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૭ : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભારતના ઈતિહાસનું પુનર્લેખન કરવાની આવશ્યકતા વિશે આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તેમણે કહ્યું હતું કે ઈતિહાસનું આ પુનર્લેખન ભારતીયોએ જ કરવું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન - ૬

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2001

    Views: 4190 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિકધર્મનું પુનરુત્થાન – ૬ : સ્વામી સર્વસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદ અને ભારતના ઇતિહાસના પુનર્લેખન આપણે આપણા ઇતિહાસનો અભ્યાસ કરવો શા માટે જરૂરી છે? શું એ આપણા માટે ફળદાયી નીવડે તેમ છે? ખરેખર તો[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૫

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    June 2001

    Views: 3590 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૫ : સ્વામી સર્વસ્થાનંદ

    આર્યોનો નારીત્વનો આદર્શ : સ્વામી વિવેકાનંદ માનતા કે આર્યો અને વૈદિક ધર્મ સાહિત્યમાં નારી સ્વાતંત્ર્યનું અનિવાર્ય સ્થાન હતું. વૈદિકકાળમાં નારીઓ બધાં ક્ષેત્રે પુરુષસમોવડી જ ગણવામાં[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    May 2001

    Views: 2890 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૪ : સ્વામી સર્વસ્થાનંદ

    (ગતાંકથી આગળ) સામાન્ય રીતે ભારતીય સમાજ ઉપર એવો આક્ષેપ કરવામાં આવે છે તેમાં ક્ષિતિજગામી પ્રગતિને તો અવશ્ય અવકાશ છે પરંતુ ઊર્ધ્વગામી પ્રગતિ માટેનો અવકાશ નહિવત્[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    April 2001

    Views: 3950 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    ફેબ્રુઆરી ૨૦૦૧ના સંપાદકીય લેખમાં આપણે વૈદિક સંસ્કૃતિના મૂળમાં ‘આર્ય’ નામથી ઓળખાતી પ્રજા અને તેના ઈતિહાસ ઉપર એક અછડતો દૃષ્ટિપાત કર્યો હતો. આર્યના મૂળસ્થાનની પરિકલ્પના ગમે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    February 2001

    Views: 4150 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને વૈદિક ધર્મનું પુનરુત્થાન –૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ડિસેમ્બર ૨૦૦૦ના સંપાદકીય લેખમાં આપણે સ્વામીજીના વેદ અને ઉપનિષદ વિશેના ઉદ્‌ગારોનું પદ્ધતિસરનું નિરૂપણ કરવાની આવશ્યકતા ઉપર ભાર મૂકી, વૈદિક ધર્મના પુનરુત્થાનની પ્રક્રિયામાં તેના ઉપયોગનું મહત્ત્વ[...]

Previous567Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top