Swami NikhileswaranandaArticles

Adhyaksha, Shri Ramakrishna Ashrama, Rajkot

  • 🪔 સંપાદકીય

    ઊઠો, જાગો!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ઊઠો, જાગો! વિદેશથી પાછા ફર્યા પછી સ્વામી વિવેકાનંદજીએ આપણી માતૃભૂમિના યુવા વર્ગને આહ્વાન આપ્યું હતું - “ઊઠો, જાગો અને લક્ષ્યની પ્રાપ્તિ ન થઈ જાય, ત્યાં[...]

  • 🪔 સંપાદકીય

    મા તે મા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    મા! કેટકેટલા ભાવોનો ઉદ્દીપક છે આ નાનકડો શબ્દ- ‘મા’! કેવો મધુર! કેટલો સુંદર! ખલિલ જિબ્રાન કહે છે, “માનવજાતિના હોઠ પરનો સૌથી સુંદર શબ્દ છે મા;[...]

  • 🪔 સંપાદકીય

    જાગ્યા ત્યારથી સવાર!

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    થોડાં વર્ષો પૂર્વે બિહારમાં રાંચીના રામકૃષ્ણ મિશન દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં એક સરકારી ઑફિસર આવ્યા. કાર્યાલયમાં બેઠેલા રામકૃષ્ણ મિશનના એક સંન્યાસીને તેમણે કહ્યું, “સ્વામીજી, આપની[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમ-પાથાર

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૬મી એપ્રિલ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને ગળામાં કૅન્સર થયું હોવાથી તેમને કાશીપુરના બગીચામાં લાવવામાં આવેલ છે. ગળામાં ભયાનક પીડા છે. શરીર અત્યંત કૃશ થઈ ગયું છે. ઉપરના[...]

  • 🪔 સંપાદકીય

    ભાસ્વર ભાવસાગર . . . .

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    કલકત્તાના માર્ગ પર ઘોડાગાડી દોડી રહી છે. અંદર બેઠા છે શ્રીરામકૃષ્ણદેવ. સાથે છે - રાણી રાસમણિના જમાઈ શ્રી મથુરનાથ વિશ્વાસ. અચાનક ઘોડાઓ થંભી ગયા અને[...]

  • 🪔 સંપાદકીય

    જ્ઞાનાંજન વિમલ નયન...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સુપ્રસિદ્ધ ઑસ્ટ્રિયન ચિત્રકાર ફ્રેંક ડૉરેક (Frank Dvorak) એકવાર સ્વપ્નલોકમાં ચાલ્યા ગયા. સ્વપ્નમાં તેમને એક સંતનાં અદ્‌ભુત દર્શન થયાં. ‘કોણ હશે એ સંત? લાગે છે તો[...]

  • 🪔 સંપાદકીય

    મોચન અઘદૂષણ...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૪મી ડિસેમ્બર, ૧૮૮૪. શ્રીરામકૃષ્ણદેવ કલકત્તાના ‘સ્ટાર થિયેટર’માં ‘પ્રહ્‌લાદ ચરિત્ર’ નાટક જોવા આવ્યા છે. નાટક પૂરું થયા પછી તેમણે બંગાળના સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશચંદ્ર ઘોષને વાર્તાલાપના[...]

  • 🪔 સંપાદકીય

    નિરંજન નરરૂપધર...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આદિ શંકરાચાર્ય ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ પરના પોતાના ભાષ્યના ઉપોદ્ધાતમાં લખે છે- ‘ॐ नारायणः परोऽव्यक्तादण्डमव्यक्तसंभवम्’ ‘આદિપુરુષ નારાયણ અવ્યક્તથી - માયાથી અતીત છે. માયાથી નિર્લેપ છે. આ બ્રહ્માંડ[...]

  • 🪔 સંપાદકીય

    ખંડન ભવબંધન . . .

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    પશ્ચિમમાં સૂરજ આથમે છે, પાવન સંધ્યાવેળાએ દેશ-વિદેશમાં અસંખ્ય મંદિરોમાં-ઘરોમાં શ્રીરામકૃષ્ણદેવની આરતીનો પ્રારંભ થાય છે અને સાથે-સાથે ગવાય છે શ્રીરામકૃષ્ણ આરાત્રિકમ્ સ્તવન. સંધ્યાની એ સુંદર વેળાએ[...]

  • 🪔 સંપાદકીય

    ‘વાણી તમે, ધરી વીણા મમ કંઠ રહેજો’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩નો ઐતિહાસિક દિવસ! શિકાગો વિશ્વધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો ઝંડો ફરકી ગયો. સમસ્ત વિશ્વમાં પ્રસિદ્ધિ પામ્યા એ વીર સંન્યાસી સ્વામી વિવેકાનંદ અને જે[...]