🪔 સંપાદકીય
નમો નમો પ્રભુ વાક્ય મનાતીત...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1998
૨૨મી ફેબ્રુઆરી ૧૮૯૮. પાવનસલિલા ગંગાને કાંઠે શ્રી નીલાંબર મુખર્જીના બગીચામાં અવસ્થિત મઠમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ હર્ષોલ્લાસથી ઉજવાઈ રહી હતી. આરતી વખતે સ્વામી વિવેકાનંદજીએ પોતાના ગુરુભાઈઓ સાથે,[...]

🪔 સંપાદકીય
સ્વાધીન ભારત, જય હો!
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1998
આજથી એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજી જ્યારે વિદેશથી પાછા ફર્યા ત્યારે દક્ષિણ ભારતમાં કેટલાક યુવકોએ તેમને પ્રશ્ન પૂછ્યો, ‘સ્વામીજી, તમે કેમ સ્વાધીનતા આંદોલનમાં જોડાતા નથી?’[...]

🪔 સંપાદકીય
‘બાપુ, હું તો તમારી દીકરી છું.’
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1997
(૧) તેલોભેલોનું એ ભયંકર મેદાન! દિવસે પણ ટોળાં સિવાય એકલા કોઈ એ અતિ નિર્જન મેદાન વટાવવાનું સાહસ નહોતું કરતું. એ ભયંકર દિવસોની યાદગીરી તરીકે હજી[...]

🪔 સંપાદકીય
સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1997
(ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]

🪔 સંપાદકીય
સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1997
આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી[...]

🪔 સંપાદકીય
ગુરુની શોધમાં
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1997
ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]

🪔 સંપાદકીય
રથયાત્રા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1997
જગન્નાથની રથયાત્રા! આ નામ સાંભળતાં જ મનશ્ચક્ષુની સમક્ષ ઉપસ્થિત થઈ જાય છે લાખો - નર-નારીઓનો અપાર જનસમૂહ જે અષાઢ મહિનાની શુક્લબીજના દિવસે જગન્નાથપુરીમાં જઈને આ[...]

🪔 સંપાદકીય
દિવ્ય યોજના : દિવ્ય પ્રેરણા
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1997
ઈ.સ.૧૮૮૪ની વાત છે. કલકત્તામાં દક્ષિણેશ્વરના મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવ પોતાના ઓરડામાં ભક્તો સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) પણ હાજર હતા. શ્રીરામકૃષ્ણદેવે શ્રી ચૈતન્ય મહાપ્રભુના[...]

🪔 સંપાદકીય
જગ જન દુઃખ જાય
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
April 1997
જગ જન દુઃખ જાય ૧૫મી માર્ચ, ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે કલકત્તામાં કાશીપુરના બગીચામાં લાવવામાં આવ્યા છે. ગળામાં કૅન્સર થયું છે. ભયંકર પીડા થઇ રહી છે,[...]
🪔 સંપાદકીય
પ્રેમાર્પણ સમદરશન...
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1997
સ્વામી વિવેકાનંદજી ખેતડી (રાજસ્થાન)માં નિવાસ કરી રહ્યા હતા. ખેતડીના મહારાજા અજિતસિંહે એક દિવસ એક સંગીતસભાનું આયોજન કર્યું. એક ગાનારી બાઈજીને પણ બોલાવી હતી. સ્વામીજી સંગીતના[...]







