પ્રાસંગિક
પ્રાસંગિક : શ્રીઠાકુરના અનન્ય શિષ્ય : સ્વામી અદ્ભુતાનંદ : શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
શ્રી ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાયે લાટુ મહારાજ (સ્વામી અદ્ભુતાનંદજી)ની સ્મૃતિકથા ‘અદ્ભુત સંત અદ્ભુતાનંદ’ના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિન્દી અનુવાદમાંથી કેટલાક અંશોનો શ્રી મનસુખભાઈ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ
નામજપની પદ્ધતિ મંત્રદીક્ષા વખતે ગુરુ શિષ્યને નામજપની પદ્ધતિ વિશે સૂચન-માર્ગદર્શન આપે છે. જો શિષ્ય એમાં શ્રદ્ધા ધરાવતો ન હોય અને[...]
પ્રાસંગિક : સ્વામી નિરંજનાનંદજી અને સ્વામી અદ્વૈતાનંદજી : સંકલન
સ્વામી નિરંજનાનંદના જીવન વિશે સ્વામી અચલાનંદજી આમ કહે છે : શ્રીરામકૃષ્ણદેવ અનંત પ્રભુના માનવ અવતાર હતા અને એમનું શરણ લેનારે[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણનાં નામજપનું વિજ્ઞાન : સ્વામી ચેતનાનંદ
મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી[...]
પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્ર. શાંતિપ્રકાશ
(ગતાંકથી આગળ) ચહુદિશ- ચહુધામમાં દશનામી સંપ્રદાય શંકરાચાર્યે દિગ્વિજય કાળમાં ભારતના વિવિધ સ્થળે ચાર મઠની સ્થાપના કરી. મૈસૂરની તુંગભદ્રા નદીના કિનારે[...]
પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ
(ગતાંકથી આગળ) ચૈત્રમાસની પૂર્ણિમા છે. ચંદ્રની ચાંદનીથી સમગ્ર પૃથ્વી છવાઈ ગઈ છે. કુમાર સિદ્ધાર્થે ગૃહત્યાગ કર્યો છે. મૃત્યુ પછી શું[...]
પ્રાસંગિક : ભગવાન શંકરાચાર્ય : બ્રહ્મચારી શાંતિપ્રકાશ
ભારતવર્ષમાં ભગવાન શંકરાચાર્યનું અવતરણ એક મહાન જ્યોતિષ્કર દિવ્ય અવતરણ હતું. ભલે એમનો જન્મ બુદ્ધદેવના નિર્વાણ પછીના ૧૨૦૦ વર્ષ પછી થયો[...]
પ્રાસંગિક : તથાગત બુદ્ધ : સ્વામી ઉમાનંદ
જે કીર્તિએ અશોકને કર્યો આચ્છાદિત એ પ્રસરી ગાંધાર થી જલધિ પાર મહાન સમ્રાટ અશોકનું નામ આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીના[...]
પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ
(ગતાંકથી આગળ) આટઆટલા દિવસો પછી સ્થૂળ અને સૂક્ષ્મની વાસ્તવિક અનુભૂતિનો સારો એવો અનુભવ થયો. લાંબા કાળની તપશ્ચર્યા બાદ મળેલી સિદ્ધિ[...]
પ્રાસંગિક : તીર્થંકર મહાવીર : સ્વામી દેવેન્દ્રાનંદ
ઈ.સ. પૂર્વે ૫૯૯ની આ વર્ષો પુરાણી કથા છે. વૈશાલી નગરના એક ગ્રામ કુંતપુરમાં દિવ્યકાંતિવાળા એક શિશુએ જન્મ લીધો. એનું નામ[...]
પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ
(ગતાંકથી આગળ) જગાઈ-માધાઈ બે બ્રાહ્મણ વંશના પુત્રો કુસંગમાં પડીને દારૂડિયા બની ગયા હતા. એમના સ્વજનોએ પણ એમને ત્યજી દીધા હતા.[...]
પ્રાસંગિક : મહાપ્રભુ શ્રી ચૈતન્યદેવ : પ્રણવરંજન ઘોષ
એ હતો દોલપૂર્ણિમાનો દિવસ (ફાગણ સુદ પૂનમ) અને વળી ચંદ્રગ્રહણ પણ હતું. આકાશનો ચંદ્ર થોડીવાર સુધી ભલે ઢંકાઈ ગયો હોય,[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ
‘ભક્તમાલિકા’ ભાગ-૧ (અનુ. જ્યોતિબહેન થાનકી)માંથી સ્વામી યોગાનંદ મહારાજના જીવનચરિત્રના અંશો અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી યોગાનંદનું પૂર્વનામ યોગીન્દ્રનાથ રાયચૌધરી[...]
પ્રાસંગિક : અવતાર વરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ : સ્વામી અમેયાનંદ
યુવાન નરેન્દ્રનાથ શ્રીરામકૃષ્ણદેવને ઈશ્વરના અવતાર તરીકે માનતા ન હતા. પરંતુ તેઓ જ્યારે યુગાચાર્ય વિવેકાનંદ બન્યા ત્યારે તેમના જ મુખમાંથી સ્વયં[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી ત્રિગુણાતીતાનંદ
સ્વામી ત્રિણુણાતીતાનંદ મહારાજ (૧૮૬૫-૧૯૧૫) શ્રીરામકૃષ્ણને ૧૮૮૪માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના સંપાદક શ્રી ‘મ’ - મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા મળ્યા હતા. તેમણે કાશીપુરમાં શ્રીઠાકુરની[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સ્વામી અદ્ભુતાનંદ
સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં : સંકલન
સ્વામી બ્રહ્માનંદજી મહારાજ (૧૮૬૩-૧૯૨૨) શ્રીરામકૃષ્ણને ૧૮૮૧ના મધ્માં મળ્યા હતા અને શ્રીઠાકુરની મહાસમાધી પર્યંત લગભગ એમની સાથે જ રહ્યા હતા. શ્રીઠાકુરે[...]
પ્રાસંગિક : વડોદરાના દિલારામ બંગલામાં શ્રીઠાકુર, શ્રી શ્રીમા અને સ્વામીજી પધારે છે : સંકલન
૧૮ એપ્રિલ, રામનવમીના પાવનકારી મંગલદિને વડોદરાના દિલારામ બંગલાનો સમર્પણ વિધિ સાંજે ૬-૫૦ વાગ્યે સંપન્ન થયો. રામકૃષ્ણ મઠ-મિશનના ૧૫૮મા કેન્દ્ર રૂપે[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર – ૧ : સ્વામી જિતાત્માનંદ
ભારતના ઇતિહાસમાં હિંદુધર્મ ભયંકરમાં ભયંકર કટોકટીમાંથી પસાર થતો હતો ત્યારે અર્વાચીન, ગતિશીલ હિંદુધર્મની શોધને પંથે વિવેકાનંદ પડ્યા હતા. ભારતનાં ભણેલા[...]
પ્રાસંગિક : આનંદમયી માનું આગમન : સ્વામી ત્રિગુણાતીતાનંદ
(શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ શિષ્ય સ્વામી ત્રિગુણાતીતાનંદજીએ ‘ઉદ્બોધન’ માસિક પત્રિકામાં - પ્રથમ વર્ષ ૧૮મી સંખ્યા - મૂળ બંગાળીમાં ‘આનંદમયીર આગમન’ લખેલ લેખનો[...]
પ્રાસંગિક : શ્રીચૈતન્યદેવ વિશે સ્વામીજીના ઉદ્ગારો : સંકલન
સ્વામી સારદેશાનંદજી કૃત મૂળ બંગાળી પુસ્તકનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદ ‘શ્રી ચૈતન્ય મહાપ્રભુ’ના પૃ.૩૬૮-૬૯માંથી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]
પ્રાસંગિક : શ્રીરામની વાણી : સંસાર અને સંપત્તિ : સંકલન
* સંસારમાં સત્સંગ પામવો કઠિન છે અને ક્યાંય સત્ય અભિવ્યક્તરૂપે દેખાતું નથી. મન અજ્ઞાનના અંધકારથી ભરેલું છે અને બંધુત્વ અને[...]
પ્રાસંગિક : સ્વામી યોગાનંદ : સ્વામી ગંભીરાનંદ
એમનો જન્મ ૧૮૬૧માં એક ગરીબ અને રૂઢિચુસ્ત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એક જમાનામાં એમનું કુટુંબ ભદ્ર અને સમૃદ્ધિવાળું હતું. એમનું[...]
પ્રાસંગિક : સેવક જીવન : ચંદ્રશેખર ચટ્ટોપાધ્યાય
લાટુ મહારાજ પ્રાય: આમ કહેતા : ‘અરે! સેવા કરવી એ ઘણું જ કઠિન છે. જે લોકો પોતાનાં મા-બાપની સેવા કરી[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણની વાતો : સ્વામી નિર્વાણાનંદ
રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં પ્રકાશિત લેખના[...]




