પ્રાસંગિક
પ્રાસંગિક : આદ્યશક્તિ જગદંબા : સ્વામી શિવાનંદ
(અનુ. શ્રીમનસુખભાઈ મહેતા) આ યુગમાં નારીજાતિનાં આદર્શ તેઓ (શ્રીમા શારદાદેવી) જ છે. એમનું જીવન અદ્ભુત હતું. માનવદેહ ધારણ કરીને એક[...]
પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીની પૂજા : એક સંન્યાસી
(અનુ.શ્રીસુરમ્ય યશસ્વી મહેતા) પોષ મહિનાની વદ સાતમના દિવસે શ્રીમા શારદાદેવીનો જન્મદિવસ આવી રહ્યો છે. અરે, જગજ્જનની માનો જન્મદિવસ! કેટલો પવિત્ર[...]
પ્રાસંગિક : મહામાયા અને તેનું રાજ્ય : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને[...]
પ્રાસંગિક : દુર્ગાપૂજા : સ્વામી વિનિર્મુક્તાનંદ
(અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન – પ્રત્યાયનની દૃષ્ટિએ : ડાંકૃતિ ધોળકિયા
માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી[...]
પ્રાસંગિક : ભક્તવત્સલ ભગવાન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને[...]
પ્રાસંગિક : ગણતંત્ર : શ્રીઈશ્વર પરમાર
માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી[...]
પ્રાસંગિક : અવતારવાદનાં ત્રણ રહસ્યો : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ[...]
પ્રાસંગિક : મહાકુંભ પર્વ : શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ[...]
પ્રાસંગિક : રામકૃષ્ણ સંઘમાં ગુરુશક્તિ : એક સંન્યાસી
ગુરુ પૂર્ણિમા ! અષાઢ સુદ પૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરુનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. ભારતવર્ષ ધર્મની ભૂમિ છે. શાસ્ત્રો કહે છે,[...]
પ્રાસંગિક : અવતાર : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા
આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે,[...]
પ્રાસંગિક : ભગવાન પરશુરામ : શ્રીહર્ષદભાઈ પટેલ
ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના[...]
પ્રાસંગિક : સંવાદ અને વિવાદ : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા
તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ : ડાંકૃતિબહેન ધોળકિયા
સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી[...]
પ્રાસંગિક : અમેરિકામાં સ્વામી ત્રિગુણાતીતાનંદ : સ્વામી ચેતનાનંદ
(અનુવાદક : શ્રી દુષ્યંત પંડયા) ૧૯૦૨ સુધીમાં ત્રણ વર્ષ અમેરિકામાં સ્વામી તુરીયાનંદે ખૂબ કાર્ય કર્યું હતું. એમની તબિયત બગડી એટલે[...]
પ્રાસંગિક : પ્રશ્નોત્તરી : સ્વામી બ્રહ્માનંદ
(અનુવાદક : જ્યોતિબહેન થાનકી) સ્થાન : બેલુર મઠ ૧ જૂન, ૧૯૧૩ પ્રશ્ન : મહારાજ, વ્યાકુળતા કેવી રીતે આવે ? ઉત્તર[...]
પ્રાસંગિક : ધ્યાન કેવી રીતે કરવું ? : સ્વામી શિવાનંદ
ભક્ત - મહારાજ, ધ્યાન કેવી રીતે કરવું ? ધ્યાન કરવાનો પ્રયત્ન કરું છું પણ ‘ધ્યાન’ એ શું છે તે બરાબર[...]
પ્રાસંગિક : કાલીનાં સંગિની શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી સારદાનંદ
શ્રીશ્રીમાને શ્રીમા કાલીનું પ્રથમ દર્શન જયરામવાટીથી દક્ષિણેશ્વર આવતી વખતે તારકેશ્વર પાસે સડકના કિનારે એક ધર્મશાળામાં થયું હતું. શ્રીશ્રીમા જ્યારે દક્ષિણેશ્વરમાં[...]
પ્રાસંગિક : સ્વામીજીનો પ્રિય – ‘બાઘા’ : સ્વામી પ્રભુસેવાનંદ
મઠમાં જેટલાં પ્રાણીઓ છે તે બધાંનો હું નેતા છું, એવા ભાવથી આખા મઠમાં ફરતો સ્વામીજીનો પ્રિય કૂતરો એટલે ‘બાઘા’. ક્યારેક[...]
પ્રાસંગિક : કલ્પતરુ શ્રીશ્રીમા શારદાદેવી : સ્વામી વેદનિષ્ઠાનંદ
જાન્યુઆરી મહિનાની ૧લી તારીખ એ ખ્રિસ્તી નવા વર્ષનો દિવસ છે. એ દિવસ નવી આશાઓ અને નવા દૃઢ સંકલ્પોનો દિવસ છે.[...]
પ્રાસંગિક : કલ્પતરુ મહિમાગાન : સચિન દવે
ધર્મનો થયો જ્યારે ક્ષય, વધ્યા અધર્મ ને ભય ભારત ભૂમિ થઈ ક્લાંત, અવની પણ થઈ આક્રાંત ધર્મ વહેંચાયો સંપ્રદાયોમાં, ફેલાયો[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદજીનું એક અનોખું રૂપ : સ્વામી પ્રભુસેવાનંદ
ભગવાન અમરનાથ અને ક્ષીરભવાનીની યાત્રાએથી પાછા ફરતી વખતે સ્વામી વિવેકાનંદની અંતર્મુખતા દિન પ્રતિદિન વધતી જતી હતી. લાંબા સમય સુધી તેઓ[...]
પ્રાસંગિક : મા શારદા અને ભારતીય લોકતંત્ર : સ્વામી રંગનાથાનંદ
નોંધ : બેલુર મઠમાં શ્રીમા શારદાદેવીની ૧૫૦મી જન્મ જયંતી સમારંભમાં ૪ જાન્યુઆરી, ૨૦૦૫ના રોજ રામકૃષ્ણ સંઘના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી[...]
પ્રાસંગિક : શ્રીઠાકુરનાં લીલાસહધર્મિણી : સ્વામી આત્મદીપાનંદ
રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી આત્મદીપાનંદજીએ શ્રીમા શારદાદેવીના જન્મજયંતી મહોત્સવ પ્રસંગે લખેલો આ લેખ અમે ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત કરીએ[...]
પ્રાસંગિક : ચૂપકે ચૂપકે બોલ મૈના : જૂથિકા રોય
(જૂથિકા રોય ભારતનાં સુખ્યાત ભજન ગાયિકા છે. એમનો મધુર કોકિલ કંઠ શ્રોતાઓને કલાકોના કલાકો સુધી જકડી રાખે છે. એમની આત્મકથા[...]




