આપના મિત્રો સાથે શેર કરો

Editorial2021-08-06T04:37:02+00:00

સંપાદકીય

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

June 1, 2013|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે જોયું કે ભારતના દરિદ્રનારાયણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેનારનું જીવન સાર્થક જીવન છે, તેમજ[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

May 1, 2013|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

(ગતાંકથી આગળ) ગયા અંકમાં આપણે કોઈપણ સેવાસંસ્થાની સ્થાપના કેવી રીતે કરવી, એનું સંચાલન કેવી રીતે કરવું, અને આર્થિક રીતે કેમ[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

April 1, 2013|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગયા અંકમાં કેલિફોર્નિયાથી પોતાના ગુરુબંધુ સ્વામી અખંડાનંદજીને ઉદ્દેશીને લખેલા પત્રમાં રામકૃષ્ણ મઠ મિશનની સંસ્થાઓએ કયાં કયાં કાર્યો કેવી રીતે કરવાં[...]

યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

March 1, 2013|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગતાંકથી આગળ... ગયા અંકમાં આપણે ભારતની સાચી સેવા કરનારા સેવકોના ઉદાત્તગુણો જેવા કે પ્રેમ, સંવેદના, સહાનુભૂતિ, અંત :પ્રેરણા, ત્યાગ, સેવા,[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૭ : સંપાદકીય

February 1, 2013|Categories: Sarvasthananda Swami|Tags: , , |

નવેમ્બરથી આગળ... નવેમ્બરના સંપાદકીયમાં સર્વસેવા માટેની સંસ્થાની સ્થાપના અને પ્રેમ, હૃદયની સચ્ચાઈ, ધૈર્ય અને ખંતથી એનું સંચાલન કરવું તેમજ બીજાનું[...]

યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

January 1, 2013|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ગતાંકથી આગળ... આજના આધુનિક યુગમાં સમગ્ર વિશ્વના યુવાનો યુવાશક્તિના અનન્ય પ્રતિક સમા, આધ્યાત્મિક જગતના વીરનાયક, માત્ર તેમને પોતાની દુર્દશામાં સહાય[...]

યુવાનોના શાશ્વત અને આધ્યાત્મિક વીરનાયકઃ સ્વામી વિવેકાનંદ : સંપાદકીય

December 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

‘વૈશ્વિકતાની એક સંકલ્પના માટે જરૂર પડે તો બલિની વેદીપર સર્વસ્વની આહુતિ આપવી જોઈએ.’ સ્વામી વિવેકાનંદે એક વખત આવા શબ્દો નોંધ્યા[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૬: સંપાદકીય

November 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આ પહેલાંના અંકમાં આપણે જોયું કે જામનગરના ઉત્તમ વૈદ્ય ઝંડુ ભટ્ટની અનન્ય સેવા પરાયણ ભાવનાને જોઈને સ્વામી વિવેકાનંદે સ્વામી અખંડાનંદને[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૫ : સંપાદકીય

October 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આ પહેલાંના અંકમાં આપણે સ્વામીજીએ પોતાના ગુરુબંધુઓ અને શિષ્યોને લખેલા પત્રોમાં અને એમની સાથે થયેલ વાર્તાલાપમાં ગરીબ, અજ્ઞાની, શોષિત અને[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૪: સંપાદકીય

September 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આ પહેલાંના અંકમાં આપણી નિશ્ચેષ્ટ અને યંત્રની માફક કામ કરતી ભારતીય આમજનતાની માનસિકતા વિશે સ્વામીજીના વિચારોની વિગતવાર ચર્ચા કરી. સ્વામીજીએ[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-3: સંપાદકીય

August 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં જે તે દેશની સર્વાંગી પ્રગતિમાં સૌથી મોટો ફાળો છે, સામાન્ય જનતાનો. એમના પ્રદાનની આપણે જાણ્યે-અજાણ્યે[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા-૨: સંપાદકીય

July 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સાચી સેવા કે કર્મયોગના આદર્શને સમજાવતાં સ્વામી વિવેકાનંદે ‘આપણે પોતે પોતાને સહાય કરીએ છીએ જગતને નહિ’ નામના વ્યાખ્યાનમાં કહ્યું છેઃ[...]

માનવમાં રહેલ જીવંત પ્રભુની પૂજા : સંપાદકીય

June 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

૧૮૮૪ની ૬ઠ્ઠી ડિસેમ્બરે અધરલાલ સેનના ઘરે બંકિમચંદ્ર સાથે વાતચીત કરતાં એમણે શ્રીઠાકુરને પ્રશ્ન પૂછ્યોઃ બંકિમ - .. રૂપિયો જો માટી[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદે આપણા સૌ માટે શું કર્યું છે?

May 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

૧૯૦૧ના એપ્રિલ મહિનામાં સ્વામીજી શિલોંગથી અત્યંત બિમાર હોવા છતાં પોતાનાં માતા સાથે ઢાકા આવ્યા. અહીં એમને દમનો મોટો હુમલો આવ્યો.[...]

સંપાદકીય : શું ગરીબ અને વંચિતો માટે સેવાપ્રકલ્પ શાળા કોલેજની સહઅભ્યાસક્રમ પ્રવૃત્તિ બની શકે ?

April 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , |

ઉચ્ચ પ્રૌદ્યોગિકી વિકાસ હોવા છતાં આ દેશના ગરીબો અને વંચિતોની સમસ્યાને લીધે ઘણા અર્થશાસ્ત્રીઓ મૂંઝવણમાં પડી ગયા છે. સતત દ્રઢ[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો-૩

March 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

યુગચેતનાની યુગભેરી વગાડનાર અને વિશ્વ ઉપર વિશ્વબંધુત્વનો વાવટો ફરકાવનાર સ્વામી વિવેકાનંદજીને હૈયે ભારતના ભવ્ય ભૂતકાળની અસ્મિતા કંડારાઈ ચૂકી હતી. સમગ્ર[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

February 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

ગયા સંપાદકીયના અંતમાં આપણે યુવાનોએ જીવનમાં સફળ થવા માટે દૂરદર્શિતાવાળા અભિગમની આવશ્યકતા, તેનું આયોજન અને અમલીકરણ વિશે કહ્યું હતું. કેટલાક[...]

સંપાદકીય : સ્વામી વિવેકાનંદનો ભાવાત્મક અભિગમ અને યુવાનો

January 1, 2012|Categories: Sarvasthananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદને અવારનવાર ભારતના આત્મારૂપે વર્ણવવામાં આવ્યા છે. તેઓ પીડિત અને દુઃખી માનવીનું ક્ષેમકલ્યાણ કરવા માટે અવતર્યા હતા. કન્યાકુમારીની શિલા[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણદેવ અને પ્રાર્થના : સ્વામી સર્વસ્થાનંદ

December 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

આધ્યાત્મિક સાધના માટે અને સર્વોચ્ચ આધ્યાત્મિક ઉન્નતિ માટે શ્રીરામકૃષ્ણદેવ અંતરની પ્રાર્થનાને ઘણું મહત્ત્વ આપતા. સામાન્ય રીતે પ્રાર્થનાઓમાં ઈશ્વર અને એમના[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ગૃહસ્થજીવન : સ્વામી સર્વસ્થાનંદ

November 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણ કથામૃતના પ્રસંગો, સંદર્ભો અને દૃષ્ટાંતકથાઓનો ગહન અભ્યાસ કરીએ તો આપણને આટલું સ્પષ્ટ રીતે જાણવા મળશે કે એમણે મોટા ભાગના[...]

સંપાદકીય : વ્યવહારુ દૃષ્ટાંતો દ્વારા શ્રીરામકૃષ્ણની ગહન વાતો : સ્વામી સર્વસ્થાનંદ

October 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ, વ્યવહારુ દૃષ્ટાંતો દૈનંદિન જીવનનાં ઉપમા-રૂપકો આપણને આધ્યાત્મિક જીવનના પથે આગળ વધવા પ્રેરણા આપે છે. આ ઉપમાઓ આપણા સૌના[...]

સંપાદકીય : શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ધનસંપત્તિ અને વિવેક : સ્વામી સર્વસ્થાનંદ

September 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓમાંથી આધ્યાત્મિક જીવન, એની સાધના, સિદ્ધિઓ માટે માર્ગદર્શન મળે છે અને પ્રેરણા પણ મળે છે. જીવનની સામાન્ય બાબતો વિશે[...]

સંપાદકીય : સમાજલક્ષી ઔદ્યોગિક સાહસિકા : સ્વામી સર્વસ્થાનંદ

August 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સામાન્ય રીતે જગતમાં બે પ્રકારના લોકો છે. કેટલાક લોકો બુદ્ધિથી પ્રેરાતા હોય છે અને કેટલાક હૃદયથી પ્રેરણા પામીને જીવતા હોય[...]

સંપાદકીય : કેળવણીના ચાર આધારસ્તંભો : સ્વામી સર્વસ્થાનંદ

July 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

યુનેસ્કોએ કેળવણીના ચાર આધારસ્તંભો આપ્યા છે. (૧) એજ્યુકેશન ટુ નો (જાણવા માટે કેળવણી), (૨) એજ્યુકેશન ટુ ડુ (કાર્યકુશળતા માટે કેળવણી),[...]

સંપાદકીય : નિ:સ્વાર્થવૃત્તિ વધુ લાભદાયક ખરી? : સ્વામી સર્વસ્થાનંદ

June 1, 2011|Categories: Sarvasthananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદે પોતાના ‘કર્મયોગ’ નામના વ્યાખ્યાનમાં ‘ચારિત્ર્ય પર કર્મની અસર’ એ વિશે બોલતાં કહ્યું છે: ‘માણસ કોઈ પણ સ્વાર્થી હેતુ[...]

Title

Go to Top