मूढ जहीहि धनागमतृष्णां कुरु सद्बुद्धिं मनसि वितृष्णाम् ।
यल्लभसे निजकर्मोपात्तं वित्तं तेन विनोदय चित्तम् ॥
अर्थमनर्थं भावय नित्यं नास्ति ततः सुखलेश: सत्यम् ।
पुत्रादपि धनमाजां भीतिः सर्वत्रैषा विहिता नीतिः ॥
ઓ મૂઢ! ધન આવવાની તૃષ્ણા તજી દે, સદ્બુદ્ધિ કર અને મનમાં તૃષ્ણારહિતપણું ધારણ કર. પોતાનાં કર્મોથી મળી આવેલું જે ધન તું મેળવે તેનાથી ચિત્તને આનંદી રાખ.
અર્થને નિત્ય અનર્થ માન; તેથી ખરેખર, લેશ પણ સુખ નથી. ધનવાનોને પુત્રથી પણ ભય હોય છે. આ નીતિ બધે જાહેર છે.
(આદિ શંકરાચાર્ય કૃત ‘દ્વાદશપંજરિકા સ્તોત્ર’માંથી)
Your Content Goes Here




