प्रकृतिं परमामभयां वरदाम्
नररूपधरां जनतापहराम् ।
शरणागत-सेवकतोषकरीम्
प्रणमामि परां जननीं जगताम् ॥
પરમા પ્રકૃતિ, વરદાન અને અભય દેનારી, નરરૂપ ધારણ કરી મનુષ્યોનાં દુઃખ હરનારી, શરણે આવેલા સેવકને સંતોષ આપનારી જગતની જનની પરાશક્તિને હું પ્રણામ કરું છું.
(સ્વામી અભેદાનંદજી દ્વારા રચિત ‘શ્રીશારદાદેવી સ્તોત્રમ્’માંથી)
Your Content Goes Here




