आत्मानं रथिनं विद्धि शरीरं रथमेव तु।
बुद्धिं तु सारथिं विद्धि मन: प्रग्रहमेव च।।

આત્માને રથનો સ્વામી જાણ, દેહને રથ રૂપે જાણ. બુદ્ધિને સારથિરૂપે જાણ અને મનને લગામ રૂપે જાણ.

इन्द्रियाणि हयानाहुर्विषयां स्तेषु गोचरान्‌।
आत्मेन्द्रियमनोयुक्तं भोक्तेत्याहुर्मनीषिण:।।

ઇન્દ્રિયોને અશ્વો કહે છે; ઇન્દ્રિયોની અશ્વ રૂપે કલ્પના કરીને વિષયોને માર્ગ રૂપે જાણ; જ્યારે આત્મા દેહ, ઇન્દ્રિય અને મન સાથે જોડાયેલો હોય છે ત્યારે વિવેકશીલ માણસો આત્માને ભોક્તા કહે છે.

(‘કઠોપનિષદ’ શ્લો. ૧.૩.૩-૪)

Total Views: 189

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.