ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
પરમાત્મા મારી પાસે ભક્તોના રૂપે આવે છે અને મારે એમના વ્યક્તિત્વ કરતાં વધારે પરમાત્માને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. શિષ્યે પણ સંદેશવાહક-ગુરુમાં તથા પોતાની ભીતર પણ પરમાત્મસત્તાને ઓળખવી જોઈએ. ત્યારે જ આધ્યાત્મિક ઉદ્દેશ ફળદાયી બને છે અને બધામાં પરમાત્માની સત્તાનો અનુભવ સંભવ બને છે.
સમાચાર દર્શન
મહારાષ્ટ્ર રામકૃષ્ણ મિશનના મુંબઈ કેન્દ્ર તરફથી રાયગઢ જિલ્લાના અલીબાગ તાલુકાનાં પૂર-વાવાઝોડા-ગ્રસ્ત ચાર ગામોનાં 163 કુટુંબોને 163 નંગ ધાબળા અને 163 નંગ પ્લાસ્ટીકની ચાદરોનું વિતરણ કરવામાં આવ્યું. તેમ જ રાયગઢ જિલ્લાના[...]
દિવ્યવાણી
मूर्तमहेश्वरमुज्जवलभास्करमिष्टममरनरवन्द्यम् । वन्दे वेदतनुमुज्झितगर्हितकांचनकामिनीबन्धम् ।।1।। कोटि भानुकरदीप्तसिंहमहोकटितटकौपीनवन्तम् । अभीरभीहुंकारनादितदिङमुखप्रचण्डताण्डवनृत्यम् ।।2।। भुक्तिमुक्तिकृपाकटाक्षप्रेक्षणमधदलविदलनदक्षम् । बालचन्द्रधरमिन्दुवन्द्यमिंह नौमि गुरुविवेकानन्दम् ।।3।। હે ઇષ્ટદેવ! મહેશ્વરના મૂર્તસ્વરૂપ! સૂર્યની જેમ પ્રકાશવંત! દેવો તથા મનુષ્યોને વંદનીય! હે વેદમૂર્તિ, નિંદનીય[...]
વિવેકવાણી : સ્વામી વિવેકાનંદનો એક પ્રેરણાદાયી પત્ર : સ્વામી વિવેકાનંદ
(ભગિની નિવેદિતાને) 63, સેન્ટ જ્યોર્જીઝ રોડ, લંડન, 7મી જૂન, 1896 પ્રિય મિસ નોબલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય: માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને[...]
સંપાદકીય : દેશભક્તિનાં આંસુ
અડધી રાતનો સમય! ચારે બાજુ નીરવતા છવાયેલી હતી, બેલુર મઠમાં જૂના મકાનના બીજા માળના નાના ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનન્દજી સૂતા હતા. એકાએક તેમની ઊંઘ ઊડી ગઈ. નીરવતાને ચીરતો રડવાનો કોઈક અવાજ[...]
પ્રાસંગિક : યુવા વર્ગને આહ્વાન : સ્વામી વિવેકાનંદ
[ન્યુયોર્કમાં 23મી ફેબ્રુઆરી, 1896ના રોજ ‘મારા ગુરુદેવ’ વિષય પર સ્વામી વિવેકાનંદજીએ ઉપરોક્ત પ્રેરણાદાયી ઉદ્ગાર વ્યક્ત કર્યા હતા, જે આજ સુધી ગુજરાતી ભાષામાં અપ્રકાશિત હતા. તેમને મેરી લુઈ બર્ક (ગાર્ગી) દ્વારા[...]
પ્રાસંગિક : પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની : સ્વામી વીરેશ્વરાનંદ
[શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે તેમણે 13મી માર્ચ 1985ના રોજ[...]
પ્રશ્નોત્તરી : સ્વામી રંગનાથાનંદજી મહારાજ સાથે યુવા વર્ગની પ્રશ્નોત્તરી (1)
[શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમના સાંનિધ્યમાં 13મી ઑક્ટોબર, 1989નાં રોજ એક યુવા-સંમેલનનું આયોજન શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા થયું હતું, જેમાં લગભગ 300[...]
પ્રાસંગિક : રાષ્ટ્રીય એકતાની નક્કરતા માટે સ્વામી વિવેકાનંદનો યુવા વર્ગને સંદેશ : પ્રો. શંકરીપ્રસાદ બસુ
[કલકત્તા વિશ્વવિદ્યાલયના અધ્યાપક પ્રો. બસુ બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. અને ‘સાહિત્ય અકાદમી પુરસ્કાર’, ‘વિવેકાનંદ પુરસ્કાર’ વગેરેથી વિભૂષિત થયા છે. તેમણે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવ-આંદોલન, વિશેષત: સ્વામી વિવેકાનંદ વિષે બંગાળીમાં ઘણા શોધ ગ્રંથો[...]
પ્રશ્નોત્તરી : સ્વામી વિવેકાનંદજી સાથે પ્રશ્નોત્તરી
પ્રશ્ન: માણસમાં ભક્તિ કેમ કરીને આવે? સ્વામીજી: ભક્તિ તમારામાં રહેલી જ છે, માત્ર કામ અને કાંચનનું એક આવરણ તેને ઢાંકે છે; જેવું તે આવરણ ખસી જાય કે તરત ભક્તિ આપોઆપ[...]
સાધકશૂરી સંતસરવાણી : જોગમાયા જૂઠીબાઈ : જયમલ્લ પરમાર
કો ઘોડો કો પરખડો, કો શીલવંતી નાર; સરજનહારે સરજિયાં, તીનું રતન સંસાર. જખ્મી પ્રણય, પિયુની બેવફાઈ, પ્રેમની ખુમારી કે વૈરાગ્યની મસ્તી! આમ, જ્યાં જુઓ ત્યાં નારીત્વ ઊભું છે. નારીઓ સાજણના[...]
સંકલન : શ્રીરામકૃષ્ણદેવના કથા પ્રસંગો
ફૂંફાડો બતાવવો એક ભક્ત - મહાશય! જો કોઈ ખરાબ માણસ આપણું નુકસાન કરવા આવે અથવા નુકસાન કરે, તો શું ચૂપ રહેવું? શ્રીરામકૃષ્ણ – માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી[...]
પ્રાસંગિક : આગનાં આંસુ : મકરન્દ દવે
આઝાદ અને તેજ મિજાજનો એ જુવાન સંન્યાસી. મહારાજાએ ગોઠવેલી મહેફિલમાંથી એ આગના ભડકાની જેમ ઊઠ્યો, અને કોઈની સાડી બાર રાખ્યા વિના સડસડાટ રવાના થઈ ગયો. એના ગેરુઆ રંગની જ્વાળા આખીયે[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું સ્વપ્ન : સ્વામી આત્માનંદ
સ્વામી વિવેકાનંદે આપણા દેશ માટે એક સ્વપ્ન જોયું. એક એવા ભારતનું સ્વપ્ન જોયું કે જેમાં ધર્મ, જાતિ કે ભાષાને આધારે માનવ – માનવ વચ્ચે ભેદ પાડવામાં આવતા નથી. જ્યાં ધર્મ[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ અને આમજનતા : સ્વામી સત્યરૂપાનંદ
[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં રજૂ કરીએ છીએ.] ભારતનું ભવિષ્ય[...]
સંકલન : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રતિભાવો
જ્યારે 1935-36માં હું શામળદાસ કૉલેજનો વિદ્યાર્થી હતો, ત્યારે સ્વામી વિવેકાનંદના વાચનના પ્રભાવે મારામાં સમૂળું પરિવર્તન કરીને મને માનવધર્મ અને માનવપ્રેમની દૃષ્ટિ આપી મારી રૂઢિચુસ્ત માન્યતાઓને ધોઈ નાખી હતી. માનવસેવાની રામકૃષ્ણ[...]
સમાચાર દર્શન
આંધ્રપ્રદેશ રામકૃષ્ણ મઢના વડા કેન્દ્ર આંધ્રપ્રદેશના વાવાઝોડા-ગ્રસ્ત લોકો માટે નવાં જૂનાં વસ્ત્રો મોટી સંખ્યામાં હવાઈમાર્ગે રવાના કરવામાં આવ્યાં છે. નેલ્લોર જિલ્લાનાં કોન્દાપુરમ (કાવેલી)ના એક હજાર પરિવારોમાં રૂપિયા 3 લાખથી પણ[...]
સંકલન : જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જાન્યુઆરી માસના વિશેષ કાર્યક્રમો 12 જાન્યુઆરી – રાષ્ટ્રીય યુવા દિન મહોત્સવ. અંગ્રેજી પંચાંગ પ્રમાણે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી એટલે 12મી જાન્યુઆરીને આપણું રાષ્ટ્ર ‘રાષ્ટ્રીય યુવા દિન’ તરીકે[...]
દિવ્યવાણી
श्रीरामकृष्णस्तोत्रम् आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाहः लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम् । त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः ॥1॥ અહાહા ! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ વહેતો હતો,[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ કર્ણામૃત : સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ
સંસ્કૃત અને મલયાલમ બંને ભાષાઓમાં સમાન પ્રભુત્વ ધરાવનાર સુખ્યાત કવિ શ્રી ઓત્તુર ઉન્ની સુબ્રમણ્યમ્ નામ્બુદ્રીપાદ (બાલભટ્ટ) દ્વારા રચિત ‘શ્રીરામકૃષ્ણ કર્ણામૃતમ્’ સૌ પ્રથમ 1963માં દેવનાગરીમાં અને 1972માં મલયાલમ લિપિમાં પ્રકાશિત થયું.[...]
સંપાદકીય : સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ
શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી રહ્યા છે. આજે વિશ્વમાં ધર્મોની[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ: જીવન અને સંદેશ : સ્વામી ગંભીરાનંદ
[શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના અગિયારમા પરમાધ્યક્ષ હતા. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ડિસેમ્બર 1987)માંથી સાભાર લેવામાં આવ્યો છે.] શ્રીરામકૃષ્ણ માનવજાતની એક ખાસ આવશ્યકતા પૂરી[...]
પ્રાસંગિક : સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1) : સ્વામી આત્મસ્થાનંદ
[શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન માનુષ’માંથી લેવામાં આવેલ છે.] ગામડા ગામનાં ઝાડી-ઝાડવાનાં ઝુંડ, વચ્ચે વચ્ચે[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણ અને વિશ્વની સંવાદિતા અર્થે ભારતનું પ્રદાન : આર્નોલ્ડ ટોયમ્બી
[વિશ્વપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી આર્નોલ્ડ ટોયમ્બીએ રામકૃષ્ણ મઠના લંડન કેન્દ્રમાં આપેલ આ અંગ્રેજી ભાષણ “Vedanta And The West” પત્રિકામાં (જાન્યુઆરી-ફેબ્રુઆરી 1960માં) પ્રકાશિત થયું હતું. તેનું ગુજરાતી ભાષાંતર વાચકોનાં લાભાર્થે રજૂ કરીએ[...]
પ્રાસંગિક : શ્રીરામકૃષ્ણના ધર્મની અદ્યતનતા : સ્વામી સ્મરણાનંદ
[સ્વામી સ્મરણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશન શારદાપીઠના સેક્રેટરી છે. તેમનો આ લેખ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ (ફેબ્રુઆરી 1972)માંથી સાભાર લેવામાં આવેલ છે.] :: (1) :: અદ્યતન થવાનો[...]
પ્રાસંગિક : શિવાવતાર સ્વામી વિવેકાનંદ : સ્વામી બ્રહ્મેશાનંદ
23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર ‘વિવેક શિખા’ (જાન્યુઆરી 1987)માંથી સાભાર[...]




