બાલ ઉદ્યાન : ઉમાનો લીલાવિહાર : ભગિની નિવેદિતા
એક દિવસ મહાદેવ ગહન ધ્યાનાવસ્થામાં પાવનકારી હિમાલયમાં બેઠેલા હતા. તેમની ચોતરફ આનંદદાયક પુષ્પસભર વનરાજી, અસંખ્ય પશુ-પંખીઓ તેમજ વનપરીઓ અને નાની[...]
બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે
ગયા અંકમાં નરેનનાં ખેલકૂદ, ધીંગા-મસ્તી, વ્યાયામ કસરત વગેરેના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગયા અંકમાં શ્રીહંસમહારાજ સાથેની મુલાકાતમાં ટિયામાં આવેલ પરિવર્તનની વાત વિશે વાંચ્યું, હવે આગળ...) સ્ફટિક-પિંજરું અમે - ટિયા અને હંસજી[...]
પ્રાસંગિક : સંવાદ અને વિવાદ : શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા
તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની[...]
જીવનકથા : સળગતો સાદ જાગ્યો : જ્યોતિબહેન થાનકી
(ગયા અંકમાં પિતાના મૃત્યુ પછી માર્ગારેટે કરેલ આપત્તિના સામના વિશે વાંચ્યું હવે આગળ....) ‘કેસ્વિક’ની એક નિશાળમાં માર્ગરેટ શિક્ષિકા તરીકે[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
(ગયા અંકમાં આધુનિકીકરણ પામેલ હિંદુધર્મ વિશે વાંચ્યું, હવે આગળ...) હાર્દરૂપ ફિલસૂફી ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) હિંદુધર્મનાં[...]
વિદ્યાર્થી જગત : વાંચનની કળા : શ્રીબકુલેશભાઈ ધોળકિયા
ગતાંકમાં આપણે વાંચ્યું હતું કે વાંચન શું છે અને કઈ રીતે વંચાય તથા તેની શી અગત્યતા છે. વાચનપ્રક્રિયામાં મહત્ત્વનું પરિબળ[...]
વિદ્યાર્થી જગત : સ્વામી વિવેકાનંદ અને યુવાશક્તિ : શ્રીઅનિલભાઈ આચાર્ય
ભારત સ્વતંત્ર થયું તેનાં પ૦ વર્ષ પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ આપેલ ભાષણમાં સ્વામીજીએ વિશ્વાસપૂર્વક આ શબ્દો ઉચ્ચાર્યા હતા, ‘મારો વિશ્વાસ[...]
વ્યક્તિત્વ વિકાસ : અભ્યાસ અવલોકન : સ્વામી પુરુષોત્તમાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં અવળે રવાડે ચડેલા યુવાનને આંતરધર્મ લગ્નથી બચાવીને તેને કેવી રીતે અભ્યાસરત બનાવ્યો, એ વાંચ્યુંું,[...]
વ્યક્તિત્વ વિકાસ : મૌનની સર્જનાત્મક શક્તિ : સ્વામી પરમાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં મનને સામંજસ્યમાં સ્થાપીને પોતાના જીવનને ઉચ્ચતર શક્તિઓ સાથે જોડીને આપદાઓમાંથી કેવી રીતે બચી શકીએ[...]
વ્યક્તિત્વ વિકાસ : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં વાસ્તવિક રીતે ધર્મ તણાવને દૂર કરવામાં કેવી રીતે સહાયરૂપ થાય છે તેની વાત જોઈ,[...]
સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ
(અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં દ્વૈત અને વિશિષ્ટાદ્વૈત, આનંદમય કોષ, શ્રીરામકૃષ્ણદેવ અને શ્રીમા વિશેના મહારાજના વિશિષ્ટભાવ વિશે વાંચ્યું, હવે[...]
ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ
(ગયા અંકમાં સત્યની શક્તિ અને દિવ્યતા પ્રાપ્તિ માટેના તીવ્ર અસંતોષની વાત આપણે જોઈ ગયા, હવે આગળ...) અહીં સાચી ભગવદ્-શરણાગતિ અને[...]
શાસ્ત્ર : શ્રીમદ્ ભગવદ્ ગીતા : સ્વામી રંગનાથાનંદ
(સંયમી અને જ્ઞાની મુનિઓ આ સંસારમાં રહીને પણ જરાય ચલાયમાન થતા નથી, તેઓ કેવી રીતે સ્થિર રહે છે એ વાત[...]
સંપાદકીય : પૂજા અને વિધિવિધાનો : સ્વામી સર્વસ્થાનંદ
જો આપણે ગઈ શતાબ્દીની પરિધિમાં નજર નાખીએ તો ‘તુલનાત્મક ધર્મ’ના અધ્યયનનો પ્રાદુર્ભાવ અને તેનો આનુષંગિક વિકાસ જોવા મળશે. વિશ્વના મહાન[...]
વિવેકવાણી : સંગઠિત ઇચ્છાશક્તિનું બળ : સ્વામી વિવેકાનંદ
આપણું જીવનરક્ત છે આધ્યાત્મિક્તા. એ જો સાફ હોય, જો એ સશક્ત, શુદ્ધ અને જોમવાળું હોય તો સારું; રાજદ્વારી, સામાજિક કે[...]
અમૃતવાણી : ભક્તનું અભિમાન : શ્રીરામકૃષ્ણદેવ
નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું[...]
દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત
पायूपस्थेऽपानं चक्षुः श्रोत्रे मुखनासिकाभ्यां प्राणः स्वयं प्रातिष्ठते मध्ये तु समानः । एष ह्येतद्धुतमन्नं समं नयति तस्मादेताः सप्ताचिर्षो भवन्ति।।5।। મલત્યાગ કરનાર[...]
સમાચાર દર્શન : સંકલન
સ્વચ્છ ભારત અભિયાન કામારપુકુર : આ કેન્દ્ર દ્વારા ૩૧ ડિસેમ્બર અને ૨૬ જાન્યુઆરીના રોજ સ્થાનિક સંસ્થાના સભ્યો તથા સરકારી અધિકારીઓ[...]
વર્ણાનુક્રમ સૂચિ : શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ : સંકલન
વર્ષ ૨૬ : એપ્રિલ ૨૦૧૫ થી માર્ચ ૨૦૧૬) (પાના નંબરની સાથે કૌંસમાં અંક નંબર દર્શાવેલ છે) અધ્યાત્મ જગત : સદ્ગુરુ[...]
બાલ ઉદ્યાન : ઉમા : ભગિની નિવેદિતા
પર્વતરાજ હિમાલયની પુત્રીરૂપે સતીનો પુનર્જન્મ થયો હતો, ત્યારે જન્મ સમયે તેમનું નામ ઉમા અને ઉપનામ હૈમાવતી રખાયું હતું, તેમનું અન્ય[...]
બાલ ઉદ્યાન : સ્વામી વિવેકાનંદ – સચિત્ર જીવન-દર્શન : ડૉ. સુરુચિ પાંડે
ગયા અંકમાં નરેન્દ્રની પોતાના સાથીની બીમારીમાં સહાયતા અને વૃક્ષમાં રહેલ કહેવાતા બ્રહ્મરાક્ષસના અસ્તિત્વની સત્યપરીક્ષાના પ્રસંગો વાંચ્યા, હવે આગળ... મિત્રો સાથે[...]
બાલ ઉદ્યાન : ટિયા : એક અન્તર્યાત્રા : સ્વામી સમર્પણાનંદ
(ગયા અંકમાં ટિયાના હિમશિલા પરના ઊતરાણ અને તેને થયેલ વિવિધ અનુભવોના આસ્વાદન વિશે વાંચ્યું, હવે આગળ...) શ્રીહંસ મહારાજની સાથે મારું[...]
પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદના અવાજનું રેકોર્ડિંગ : ડાંકૃતિબહેન ધોળકિયા
સ્વામી વિવેકાનંદના ધ્વન્યાલેખન વિશેની એક સંશોધનાત્મક સ્પષ્ટતા ૧૮૯૩માં શિકાગોના વૈશ્વિકમંચ પરથી ભારતવર્ષનું ગૌરવગાન કરનાર સ્વામી વિવેકાનંદને અમેરિકાના લોકો તરફથી મળી[...]
જીવનકથા : સળગતો સાદ જાગ્યો : જ્યોતિબહેન થાનકી
‘માર્ગાેટ, આ રવિવારે મારે ત્યાં જરૂર આવજે.’ ‘કેમ, કંઈ વિશેષ કાર્યક્રમ છે?’ ‘હા, તને જરૂર ગમશે.’ ‘પણ છે શું?’ ‘મારે[...]




