દીપોત્સવી : ભગિની નિવેદિતાનું ભારતીયતાનું ગૌરવ : શ્રી હરેશ ધોળકિયા
ઇતિહાસમાં એવું જોવા મળે છે કે જ્યારે કોઈ યુગપુરુષ એક ચોક્કસ હેતુ માટે આવે છે ત્યારે તેને મદદ કરવા અનેક[...]
દીપોત્સવી : શ્રીમા કાલી અને નિવેદિતા : શ્રી ભાણદેવ
કાલી કરાલવદના । કંઠે મુંડમાળધારિણી । પ્રલંયકરી, ખડ્ગધારિણી। આસુરી બળોની ધ્વંસકારી તારી ભીષણ તાંડવલીલા બાહ્ય રીતે કંપાવનારી છે... પરંતુ ભક્તો[...]
દીપોત્સવી : નિવેદિતાનું શિક્ષણકાર્ય – ભારતીયતાના પરિપ્રેક્ષ્યમાં : શ્રી ગુલાબભાઈ જાની
એક સમર્થ વ્યક્તિએ કરેલા સંકલ્પને ચરિતાર્થ કરવા માટે કોઈ વાર ભગવાન મહાકાલ બીજી સમર્થ વ્યક્તિનું નિર્માણ કરે, એવું બનતું હોય[...]
દીપોત્સવી : નિવેદિતાની કન્યાશાળાનું શિક્ષણકાર્ય : સ્વામી મેધજાનંદ
‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે ભારતના કાર્યમાં તમારું ભાવિ મહાન છે એની મને હવે ખાતરી થઈ છે. ભારતવાસીઓ માટે,[...]
દીપોત્સવી : નિવેદિતાજીની પશ્ચિમ ભારત યાત્રા : શ્રી ભરત ના. ભટ્ટ
ભગિની નિવેદિતાનું મૂળ નામ માર્ગરેટ એલિઝાબેથ નોબલ (28 ઓક્ટોબર, 1867 - 13 ઓક્ટોબર, 1911). તેઓ સ્કોટ્સ આઇરિશ (અર્થાત્ બ્રિટિશ)મૂળનાં હતાં.[...]
દીપોત્સવી : નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ
માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા : એક આધ્યાત્મિક સંતાન : શ્રી ભદ્રાયુ વછરાજાની
‘સિસ્ટર નિવેદિતા વિદ્વાન અને સર્વક્ષેત્રીય પ્રતિભા ધરાવનાર હતાં. તેમના સ્વભાવની બીજી પણ લાક્ષણિકતા હતી કે તેઓ પાસે અદ્ભુત શક્તિ હતી.[...]
દીપોત્સવી : નિવેદિતાનું સાદગીભર્યું અને તપસ્યામય જીવન : સ્વામી સુખાનંદ
એક પૂજારી જુદા જુદા બગીચામાં ફરતો હતો. ઘણાં બધાં પુષ્પો જોતાં જોતાં અચાનક એક પુષ્પ પર એની નજર ઠરી. એને[...]
દીપોત્સવી : માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર – એક વિરલ ઘટના : સ્વામી ગુણેશાનંદ
‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ[...]
દીપોત્સવી : ઊંચેરું આહ્વાન અને અફર આગમન : ઈશ્વર પરમાર
‘જ્યારે અહીં પાછો ફરીશ ત્યારે હું સમાજ પર બોમ્બની જેમ ફૂટીશ.’ પરમ ગુરુ રામકૃષ્ણદેવ (1836-1886)ની ચિરવિદાય પછી તેમના અનેક શિષ્યોની[...]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ સાથે ભગિની નિવેદિતાની પ્રથમ બે મુલાકાત : શ્રી મહેન્દ્ર જોશી
પ્રથમ મુલાકાત : જ્યારે સ્વામી વિવેકાનંદ 1895ના નવેમ્બરમાં ઇંગ્લેન્ડના બૌદ્ધિક પરિવારમાં વ્યાખ્યાન માટે ગયા ત્યારે ઇસાબેલ માર્ગેસનના ઘેર માર્ગરેટ (ભગિની[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા – વિદ્યાર્થિની અને શિક્ષિકા : જ્યોતિબહેન થાનકી
સ્વામી વિવેકાનંદનાં વિદેશી શિષ્યા કુમારી માર્ગરેટ નોબલ કે જેમણે ભગવાનને અને ભારતને પૂરાં સમર્પિત થઈને પોતાના મહાન ગુરુ સ્વામી વિવેકાનંદના[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતાનું માનવ-સેવાકાર્ય : સ્વામી આત્મદિપાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનનો મુખ્ય ખઘઝઝઘ-મુદ્રાલેખ છે ‘શિવજ્ઞાને જીવસેવા.’ આ નવીન મંત્ર ખરેખર તો અવતારવરિષ્ઠ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના મુખારવિંદમાંથી ઉદ્ધૃત થયો[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતાનું જીવનકવન અને ભારતની ઓળખ : સ્વામી સ્મરણાનંદ
ભગિની નિવેદિતાની ગોપાલેર મા (ગોપાલની મા)ની મુલાકાત વિશે જ્યારે સ્વામીજીએ સાંભળ્યું, ત્યારે તેના મુખમાંથી આ ઉદ્ગાર સરી પડ્યા, ‘ઓહ! જેમને[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી આત્મસ્થાનંદ
સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા[...]
દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી વીરેશ્વરાનંદ
જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન[...]
દીપોત્સવી : નિવેદિતાની અમૂલ્ય ભેટ : સંકલન
આપણે સૌ મઠ-મિશનોનાં મંદિરોમાં તેમજ ભક્તજનોનાં ગૃહમંદિરોમાં તેમજ અન્ય સ્થળોએ પણ શ્રીમા શારદાદેવીનો પૂજા માટે રખાયેલો ફોટો જોઈએ છીએ. શ્રીમા[...]
સંપાદકીય : નિવેદિતા અને સમકાલીન વિશિષ્ટ વ્યક્તિઓ : સ્વામી સર્વસ્થાનંદ
ભગિની નિવેદિતા ભારત આવવા મક્કમ બન્યાં, ત્યારે સ્વામી વિવેકાનંદે તેમને એક પત્રમાં લખ્યું હતું, ‘હું તમને સ્પષ્ટપણે કહી દઉં કે[...]
વિવેકવાણી : આજે સેંકડો બુદ્ધોની જરૂર છે.. : સ્વામી વિવેકાનંદ
પ્રિય મિસ નોબેલ, મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી દિવ્યતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં[...]
માતૃવાણી : દિવ્ય કૃપા : શ્રીમા શારદાદેવી
‘નિવેદિતા પાસેથી મેં ઈશુ ખ્રિસ્ત વિશે ઘણી વાતો સાંભળી હતી. તેમણે એમના વિશેની ઘણી મજાની વાર્તાઓ મને વાંચી સંભળાવી હતી.[...]
અમૃતવાણી : સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ
નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો[...]
દિવ્યવાણી : વિવેકચૂડામણિ : આદિશંકરાચાર્ય
अर्थस्य निश्चयो दृष्टो विचारेण हितोक्तितः। न स्नानेन न दानेन प्राणायामशतेन वा।। 13 ।। તીર્થાેમાં સ્નાન, દાન કે સેંકડો પ્રાણાયામ કરવાથી[...]
સમાચાર દર્શન : સંકલન
રામકૃષ્ણ મઠ, બેલુર, રામકૃષ્ણ મઠ-મિશન, વડોદરા,અમદાવાદ દ્વારા બનાસકાંઠા પૂરરાહત સેવાકાર્ય ૨૮/૦૭ થી ૦૬/૦૮ સુધીમાં ધાનેરા, થરાદ, થરા, વાવ અને રાધનપુરનાં[...]
બાલ ઉદ્યાન : શ્રીકૃષ્ણ : સ્વામી રાઘવેશાનંદ
બ્રહ્મા અને શંકર દેવકી સમક્ષ પ્રગટ થાય છે હવે નારદ અને વ્યાસ વગેરે મહાન ઋષિઓ સાથે બ્રહ્માજી અને ભગવાન શંકર[...]
પ્રાસંગિક : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : કુ. ઇલાબહેન શેઠ
(ગતાંકથી આગળ) હવે ગોપાંગનાઓ ઉદ્ધવનો પરિચય જાણવા ઉત્સુક થઈ. તેમની સાથે વાત કરવા પ્રેરાઈ. ઉદ્ધવે કહ્યું, ‘મથુરાથી શ્રીકૃષ્ણે મને તેમના[...]




